• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ડાકોરમાં આસ્થાનો મહાકુંભ : 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા | More than 5 lakh devotees h…

satyasamachar by satyasamachar
March 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ડાકોરમાં આસ્થાનો મહાકુંભ : 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા | More than 5 lakh devotees h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો | Bharuch Jama…

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો | Bharuch Jama…

છોટાઉદેપુર: આદિવાસી સંસ્કૃતિના મેળામાં ‘રાજકીય રંગ’ લાગતા વિવાદ, AAP નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર…

છોટાઉદેપુર: આદિવાસી સંસ્કૃતિના મેળામાં ‘રાજકીય રંગ’ લાગતા વિવાદ, AAP નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર…

ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ: માલપુરમાં બે પિતરાઈ ભાઈ, સુરતમાં 3 મિત્રોના ડૂબી જતાં મોત | 5 Drowned…

ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ: માલપુરમાં બે પિતરાઈ ભાઈ, સુરતમાં 3 મિત્રોના ડૂબી જતાં મોત | 5 Drowned…

Load More


– લાખો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ફાગણી પૂનમનો લોકમેળો અને રંગોત્સવ સંપન્ન 

– ભક્ત અને ભગવાનનો અનોખો મિલાપ : પરંપરાગત રીતે સોનાની પિચકારી દ્વારા કેસૂડાના જળનો ભક્તો પર છંટકાવ, વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની ખાસ તકેદારી રાખવામાં આવી 

ડાકોર,નડિયાદ : ફાગણી પૂનમ મહોત્સવના અંતિમ દિવસે ડાકોરમાં ભક્તિનો મહાસાગર ઉમટયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ વર્ષે ચંદ્રગ્રહણના વિશેષ સંયોગને કારણે ઠાકોરજીની સેવા-પૂજાના ક્રમમાં ફેરફાર સાથે ઉત્સવની અનોખી રોનક જોવા મળી હતી. હોળી મેળાના પ્રારંભથી પૂર્ણાહુતિ સુધીમાં અંદાજે પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.  

ચંદ્રગ્રહણ હોવાથી ઠાકોરજીની તમામ ધામક વિધિઓ અને ભોગ રાત્રિના ૨.૦૦ વાગ્યાથી સવારના ૧૨.૦૦ વાગ્યા સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવ્યા હતા. રાત્રે ૨.૦૦ વાગ્યે ઠાકોરજીની આરતી બાદ તેમને પવિત્ર કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. સ્નાન બાદ ઠાકોરજીને ફૂલડોલમાં બિરાજમાન કરાયા હતા. આજ્ઞા માળા ધારણ કરાવી ગોપાલ લાલજીને નિજમંદિરની બહાર આસોપાલવના તોરણથી સજાવેલા પારણે ઝુલાવવામાં આવ્યા હતા. આ મનોહર દર્શન સતત બે કલાક સુધી ખુલ્લા રહ્યા હતા. ધૂળેટી પર્વ નિમિત્તે સેવક ભાઈઓએ ઠાકોરજીને નવરંગે રંગ્યા હતા. પરંપરાગત રીતે સોનાની પિચકારી દ્વારા કેસૂડાના જળનો ભક્તો પર છંટકાવ કરવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને રંગોના આનંદમાં તરબોળ થયું હતું. ઠાકોરજીને વિશેષ પતાસાના હારડાનો હાર પણ ધારણ કરાવવામાં આવ્યો હતો. શણગારભોગ બાદ ધૂળેટી પર્વની વિધિવત પૂર્ણાહુતિ કરી ઠાકોરજીને ફૂલ અને દ્રાક્ષની બંગલીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ વિશેષ દર્શન બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી ખુલ્લા રહ્યા હતા. 

ફાગણી પૂનમ મહોત્સવ દરમિયાન રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેના પરિણામે સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ સંઘ સાથે ડાકોર પહોંચ્યા હતા. આ પદયાત્રીઓ માટે વિશેષ માર્ગદર્શન અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચેના ઉત્તમ સંકલનને કારણે લાખોની મેદની હોવા છતાં કોઈ મોટી ફરિયાદ નોંધાઈ નહોતી. ભક્તોને પીવાના પાણી અને આરોગ્યની સુવિધાઓ પણ તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

Next Post
પલાણા ગામે હોળીના પર્વે અનોખી પરંપરા, ધગધગતા અંગારા ઉપર દોડયાં શ્રદ્ધાળુઓ | A unique tradition on th…

પલાણા ગામે હોળીના પર્વે અનોખી પરંપરા, ધગધગતા અંગારા ઉપર દોડયાં શ્રદ્ધાળુઓ | A unique tradition on th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો | Bharuch Jama…

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો | Bharuch Jama…

છોટાઉદેપુર: આદિવાસી સંસ્કૃતિના મેળામાં ‘રાજકીય રંગ’ લાગતા વિવાદ, AAP નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર…

છોટાઉદેપુર: આદિવાસી સંસ્કૃતિના મેળામાં ‘રાજકીય રંગ’ લાગતા વિવાદ, AAP નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર…

ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ: માલપુરમાં બે પિતરાઈ ભાઈ, સુરતમાં 3 મિત્રોના ડૂબી જતાં મોત | 5 Drowned…

ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ: માલપુરમાં બે પિતરાઈ ભાઈ, સુરતમાં 3 મિત્રોના ડૂબી જતાં મોત | 5 Drowned…

ભાજપે રાજ્યસભા માટે વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા: આઠવલેને ફરી તક તો વિનોદ તાવડેની પહેલીવાર એન્ટ્રી | BJ…

ભાજપે રાજ્યસભા માટે વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા: આઠવલેને ફરી તક તો વિનોદ તાવડેની પહેલીવાર એન્ટ્રી | BJ…

Recent News

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો | Bharuch Jama…

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો | Bharuch Jama…

છોટાઉદેપુર: આદિવાસી સંસ્કૃતિના મેળામાં ‘રાજકીય રંગ’ લાગતા વિવાદ, AAP નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર…

છોટાઉદેપુર: આદિવાસી સંસ્કૃતિના મેળામાં ‘રાજકીય રંગ’ લાગતા વિવાદ, AAP નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર…

ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ: માલપુરમાં બે પિતરાઈ ભાઈ, સુરતમાં 3 મિત્રોના ડૂબી જતાં મોત | 5 Drowned…

ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ: માલપુરમાં બે પિતરાઈ ભાઈ, સુરતમાં 3 મિત્રોના ડૂબી જતાં મોત | 5 Drowned…

ભાજપે રાજ્યસભા માટે વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા: આઠવલેને ફરી તક તો વિનોદ તાવડેની પહેલીવાર એન્ટ્રી | BJ…

ભાજપે રાજ્યસભા માટે વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા: આઠવલેને ફરી તક તો વિનોદ તાવડેની પહેલીવાર એન્ટ્રી | BJ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો | Bharuch Jama…
GUJARAT

ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતાં વિવાદ, મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો | Bharuch Jama…

Bharuch Jama Masjid Controversy : દક્ષિણ ગુજરાતના ઐતિહાસિક શહેર ભરૂચમાં આવેલી પ્રાચીન જામા મસ્જિદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે....

Read more

છોટાઉદેપુર: આદિવાસી સંસ્કૃતિના મેળામાં ‘રાજકીય રંગ’ લાગતા વિવાદ, AAP નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર…

ધૂળેટીની ઉજવણી માતમમાં ફેરવાઈ: માલપુરમાં બે પિતરાઈ ભાઈ, સુરતમાં 3 મિત્રોના ડૂબી જતાં મોત | 5 Drowned…

ભાજપે રાજ્યસભા માટે વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા: આઠવલેને ફરી તક તો વિનોદ તાવડેની પહેલીવાર એન્ટ્રી | BJ…

ગુજરાતના 9 શહેરમાં 37 ડિગ્રીથી વધુ તાપમાન, હવામાન વિભાગે 3 દિવસ જાહેર કર્યું યલો એલર્ટ | Gujarat hea…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In