• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ

satyasamachar by satyasamachar
March 5, 2026
in GUJARAT
Reading Time: 4 mins read
A A
0
સણોસરાનાં શ્રી દાનેવ આશ્રમના ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ બન્યાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

BREAKING: છત્તીસગઢમાં પ્રાયવેટ પ્લેન ક્રેશ, જશપુર જિલ્લામાં પર્વત સાથે ટકરાયું | Chhattisgarh Privat…

BREAKING: છત્તીસગઢમાં પ્રાયવેટ પ્લેન ક્રેશ, જશપુર જિલ્લામાં પર્વત સાથે ટકરાયું | Chhattisgarh Privat…

વડોદરામાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા સામે કોર્પોરેશન આકરા પાણીએ : પાણીગેટ રોડ પર સ્ટોરને સીલ માર્ય…

વડોદરામાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા સામે કોર્પોરેશન આકરા પાણીએ : પાણીગેટ રોડ પર સ્ટોરને સીલ માર્ય…

કાલાવડ નજીક મૂલીલા ગામ પાસેથી થાર જીપમાં લઇ જવાતો માતબર ઈંગ્લીશ દારૂ કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્…

કાલાવડ નજીક મૂલીલા ગામ પાસેથી થાર જીપમાં લઇ જવાતો માતબર ઈંગ્લીશ દારૂ કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્…

Load More


મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજીની નિશ્રામાં યોજાયો સમારોહ

ગોહિલવાડમાં ધર્મ સેવામાં પ્રસિધ્ધ શ્રી દાનેવ આશ્રમ સણોસરાનાં સેવાભાવી ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ બન્યાં છે. મંગલપીઠાધીશ જગતગુરુ શ્રી માધવચાર્યજી મહારાજની નિશ્રામાં સમારોહ યોજાયો હતો.

ભારતીય સંસ્કૃતિ અને ધર્મસ્થાન પરંપરા સાથે સંતો, ગાદીપતિઓ અને અખાડા વગેરેમાં વિવિધ સ્થાનની વિવિધ પદવીઓનું મહત્વ રહેલું છે.

સૌરાષ્ટ્રની આપણી જગ્યાઓમાં ગોહિલવાડમાં ધર્મ સેવામાં પ્રસિધ્ધ શ્રી દાનેવ આશ્રમ સણોસરાનાં ગાદીપતિ મહંત શ્રી નિરુબાપુ ધર્માચાર્યોની ઉપસ્થિતિમાં ભગવતપીઠ જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજ બન્યાં છે. શ્રી નિરુબાપુને મંગલપીઠાધીશ યજ્ઞસમ્રાટ જગતગુરુ શ્રી માધવચાર્યજી મહારાજની નિશ્રામાં આ પદવીદાન અર્પણ કરવાનો સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે મહામંડલેશ્વર શ્રી ગરીબરામજી મહારાજના નેતૃત્વમાં આ સમારોહમાં ભગવતપીઠ જગતગુરુ શ્રી નિરુદેવાચાર્યજી મહારાજને સંતો, મહંતો અને ધર્મ ક્ષેત્રનાં મહાનુભાવો દ્વારા ભાવ સન્માન અર્પણ કરવામાં આવેલ.

મંગલપીઠાધીશ યજ્ઞસમ્રાટ જગતગુરુ શ્રી માધવચાર્યજી મહારાજ સાથે શ્રી દિલીપદાસજી મહારાજ (અમદાવાદ), શ્રી લલિત કિશોરદાસજી મહારાજ (લીંબડી), શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ (વૃંદાવન) તથા શ્રી મનમોહનદાસજી મહારાજ રાધે રાધે દ્વારા પ્રાસંગિક ભાવ ઉદબોધન કરવામાં આવેલ અને શ્રી નિરુબાપુ હવે જગતગુરુ બન્યાં છે, તેનો હર્ષ વ્યક્ત કરી આ પ્રસંગ આપણાં સૌના માટે ભાગ્યશાળી હોવાનું જણાવ્યુ

જગતગુરુ પદે શ્રી નિરુદેવાચાર્યજી મહારાજે બિરાજતા પોતાનો ભાવ જણાવ્યો અને ગુરુદેવ શ્રી વલકુબાપુની કીર્તિ વધે અને સેવા પુણ્યના પ્રતાપે સંતોના આશીર્વાદથી મને મળેલ આ પદનો અહમ્ ન જન્મે તેમ જણાવ્યું.

આશ્રમ પરિવારના લઘુમહંત શ્રી પ્રવિણબાપુ અને સેવકોના સંકલન સાથે આ સમારોહનું સંચાલન મહેશભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યુ

આ ધર્મ પ્રસંગે શ્રી ઝીણારામ બાપુ (પુજ્ય બા મહારાજ ની જગ્યા સિહોર) શ્રી ઓલિયા બાપુ (ભાવનગર), શ્રી રમજુબાપુ (અંબિકા આશ્રમ), શ્રી રાજેન્દ્રદાસજી (તોરણીયા), શ્રી રવુબાપુ (આંબલા), શ્રી જયંતિરામબાપા, શ્રી લવજી બાપા (નેસડી) શ્રી બાબુરામબાપુ ( ધોળા) શ્રી રાધાકૃષ્ણ શાસ્ત્રી સહિત સંતો, મહંતો, કથાકારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

Next Post
ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ચોકડી પાસે ઈકો અને કાર વચ્ચે ટક્કર,

ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ચોકડી પાસે ઈકો અને કાર વચ્ચે ટક્કર,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

BREAKING: છત્તીસગઢમાં પ્રાયવેટ પ્લેન ક્રેશ, જશપુર જિલ્લામાં પર્વત સાથે ટકરાયું | Chhattisgarh Privat…

BREAKING: છત્તીસગઢમાં પ્રાયવેટ પ્લેન ક્રેશ, જશપુર જિલ્લામાં પર્વત સાથે ટકરાયું | Chhattisgarh Privat…

વડોદરામાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા સામે કોર્પોરેશન આકરા પાણીએ : પાણીગેટ રોડ પર સ્ટોરને સીલ માર્ય…

વડોદરામાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા સામે કોર્પોરેશન આકરા પાણીએ : પાણીગેટ રોડ પર સ્ટોરને સીલ માર્ય…

કાલાવડ નજીક મૂલીલા ગામ પાસેથી થાર જીપમાં લઇ જવાતો માતબર ઈંગ્લીશ દારૂ કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્…

કાલાવડ નજીક મૂલીલા ગામ પાસેથી થાર જીપમાં લઇ જવાતો માતબર ઈંગ્લીશ દારૂ કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્…

લાલપુર નજીક મેઘપર ગામે રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું બાથરૂમમાં બેભાન થતાં મૃત્યુ : હાર્ટ એટેકની આ…

લાલપુર નજીક મેઘપર ગામે રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું બાથરૂમમાં બેભાન થતાં મૃત્યુ : હાર્ટ એટેકની આ…

Recent News

BREAKING: છત્તીસગઢમાં પ્રાયવેટ પ્લેન ક્રેશ, જશપુર જિલ્લામાં પર્વત સાથે ટકરાયું | Chhattisgarh Privat…

BREAKING: છત્તીસગઢમાં પ્રાયવેટ પ્લેન ક્રેશ, જશપુર જિલ્લામાં પર્વત સાથે ટકરાયું | Chhattisgarh Privat…

વડોદરામાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા સામે કોર્પોરેશન આકરા પાણીએ : પાણીગેટ રોડ પર સ્ટોરને સીલ માર્ય…

વડોદરામાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા સામે કોર્પોરેશન આકરા પાણીએ : પાણીગેટ રોડ પર સ્ટોરને સીલ માર્ય…

કાલાવડ નજીક મૂલીલા ગામ પાસેથી થાર જીપમાં લઇ જવાતો માતબર ઈંગ્લીશ દારૂ કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્…

કાલાવડ નજીક મૂલીલા ગામ પાસેથી થાર જીપમાં લઇ જવાતો માતબર ઈંગ્લીશ દારૂ કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્…

લાલપુર નજીક મેઘપર ગામે રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું બાથરૂમમાં બેભાન થતાં મૃત્યુ : હાર્ટ એટેકની આ…

લાલપુર નજીક મેઘપર ગામે રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું બાથરૂમમાં બેભાન થતાં મૃત્યુ : હાર્ટ એટેકની આ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
BREAKING: છત્તીસગઢમાં પ્રાયવેટ પ્લેન ક્રેશ, જશપુર જિલ્લામાં પર્વત સાથે ટકરાયું | Chhattisgarh Privat…
GUJARAT

BREAKING: છત્તીસગઢમાં પ્રાયવેટ પ્લેન ક્રેશ, જશપુર જિલ્લામાં પર્વત સાથે ટકરાયું | Chhattisgarh Privat…

Private Plane Crash: છત્તીસગઢના જશપુર જિલ્લાની આરા ટેકરીઓમાં એક પ્રાયવેટ ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું છે. ગ્રામીણોનો દાવો છે કે વિમાન...

Read more

વડોદરામાં જાહેર રોડ પર ગંદકી ફેલાવનારા સામે કોર્પોરેશન આકરા પાણીએ : પાણીગેટ રોડ પર સ્ટોરને સીલ માર્ય…

કાલાવડ નજીક મૂલીલા ગામ પાસેથી થાર જીપમાં લઇ જવાતો માતબર ઈંગ્લીશ દારૂ કાલાવડ ગ્રામ્ય પોલીસે પકડી પાડ્…

લાલપુર નજીક મેઘપર ગામે રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાનનું બાથરૂમમાં બેભાન થતાં મૃત્યુ : હાર્ટ એટેકની આ…

સુરત: લગ્નમાંથી પરત ફરતો પરિવાર કાર નીચે કચડાયો, પતિ-પત્ની અને માતાનું મોત, 6 વર્ષનો માસૂમ નોંધારો |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In