• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

satyasamachar by satyasamachar
March 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવાયાર્ડમાં સ્ક્રેપના વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી | Scrap dealer in Navayard attacked and …

નવાયાર્ડમાં સ્ક્રેપના વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી | Scrap dealer in Navayard attacked and …

છૂટાછેડા પછી એકલા રહેતા આસિ.મેનેજરનો આપઘાત | Assistant manager living alone after divorce commits su…

છૂટાછેડા પછી એકલા રહેતા આસિ.મેનેજરનો આપઘાત | Assistant manager living alone after divorce commits su…

અલકાપુરીના પ્લોટનો ખોટા બાનાખતના આધારે વેચાણ દસ્તાવેજ | Sale document of Alkapuri plot based on fals…

અલકાપુરીના પ્લોટનો ખોટા બાનાખતના આધારે વેચાણ દસ્તાવેજ | Sale document of Alkapuri plot based on fals…

Load More


Vadodara : વડોદરા જિલ્લામાં વહેતી પવિત્ર મહીસાગર નદીમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા ઝેરી પ્રવાહી/દવા નાખીને જળચર પ્રાણીઓને મારી તેમનો વ્યાપાર કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. નદી કિનારે મોટી સંખ્યામાં માછલી-ઝીંગા મૃત હાલતમાં જોવા મળ્યા છે. 

સામાજિક કાર્યકરના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે કેટલાક લોકો નદીમાં ઝેરી દવા નાખીને ઝીંગા અને માછલીઓ મારતા હોવાનો સંદેહ છે. દાવા મુજબ રાત્રે લગભગ 9 થી 10 વાગ્યાના સમય દરમિયાન ઝેરી દવા નદીમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે 12 થી 2 વાગ્યાની વચ્ચે તે લોકો નદીમાંથી મૃત અથવા બેભાન થયેલા ઝીંગા અને માછલીઓ એકત્ર કરી લઈ જાય છે. આ જ ઝીંગા-માછલીઓ બાદમાં બજારમાં વેચવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલાક લોકો આ મૃત ઝીંગા-માછલીઓ એકત્ર કરીને ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવાની માહિતી પણ સામે આવી છે, જે આરોગ્ય માટે જોખમી બની શકે છે.

મહત્વની બાબત એ છે કે, મહીસાગર નદીનું પાણી વડોદરા અને આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી તરીકે પણ પહોંચે છે. આવી સ્થિતિમાં નદીમાં ઝેરી દવા નાખવામાં આવે તો તે પાણી પીવાથી નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સામાજિક કાર્યકરોનો દાવો છે કે, છેલ્લા એક મહિનામાં ત્રણથી ચાર વખત આવી ઘટનાઓ બની હોવાની માહિતી મળી રહી છે. તેઓએ વડોદરા અને આણંદના જિલ્લા કલેક્ટરને આ મામલે તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ નદીના પાણીના સેમ્પલ લઈને પરીક્ષણ કરાવવાની માગ કરી છે.

અનગઢ ગામના સરપંચે કરી કડક કાર્યવાહી કરવાની માગ

અનગઢ ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ગોહિલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે. તેઓના જણાવ્યા મુજબ, આ મુદ્દે દોઢ મહિના અગાઉ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે બે શકમંદ વ્યક્તિઓની અટકાયત પણ કરી હતી, પરંતુ તેમની પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા વધુ કાર્યવાહી થઈ શકી નહોતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બહારથી કેટલાક લોકો આવીને નદીમાં ઝેરી દવા નાખીને ઝીંગા અને માછલીઓ મારવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. ખાસ કરીને ફ્રેન્ચવેલ અને આરઓ પ્લાન્ટ નજીક આ પ્રકારની પ્રવૃત્તિ થઈ રહી છે. મહીસાગર નદીનું પાણી પીવાના ઉપયોગમાં આવતું હોવાથી આવી પ્રવૃત્તિ નાગરિકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઉભું કરી શકે છે. આ મુદ્દે તંત્રને લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી છે.

મહીસાગર નદીમાં બોટલમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાની શંકાસ્પદ રીત

મળતી માહિતી મુજબ, એક પ્લાસ્ટિકની બોટલમાં ઝેરી દવા અથવા કોઈ પ્રવાહી ભરવામાં આવે છે. ત્યારબાદ બોટલમાં નાના છિદ્ર પાડીને તેને નદીમાં ફેંકી દેવામાં આવે છે. બોટલમાંથી ધીમે ધીમે દવા નદીના પાણીમાં ફેલાતી જાય છે અને તેના પ્રભાવથી માછલીઓ અને ઝીંગા બેભાન અથવા મૃત થઈ પાણીની સપાટી પર તરવા લાગે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ પ્રવૃત્તિ મોટાભાગે રાત્રે 12 વાગ્યા પછી કરવામાં આવે છે. ત્યારબાદ કેટલાક લોકો નદીમાં તરતા ઝીંગા અને માછલીઓ એકત્ર કરીને લઈ જતા હોવાની માહિતી પણ મળી રહી છે.

સ્થાનિક નાવિકોએ ઝડપી પાડવાનો કર્યો પ્રયાસ 

સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, આ પ્રવૃત્તિ ખાસ કરીને મોડી રાત્રે કરવામાં આવે છે. વિશ્વામિત્રી નદીનો તટ વિસ્તાર ખૂબ જ વિશાળ હોવાથી આવી ગેરકાયદેસર હરકતોને શોધવી મુશ્કેલ બનતી હોવાનું પણ જણાવવામાં આવે છે.

કેટલાક પ્રસંગોએ સ્થાનિક નાવિકોએ આ શંકાસ્પદ લોકોને ઝડપી પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ નદીકિનારે આવેલા કોતરો અને ઝાડીઓના કારણે આ લોકો ત્યાં સંતાઈ જતાં હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે, આ પ્રવૃત્તિમાં કેટલાક સ્થાનિક લોકોની સંડોવણી હોવાની શક્યતા પણ નકારી શકાય તેવી નથી.

Next Post
રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો …

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવાયાર્ડમાં સ્ક્રેપના વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી | Scrap dealer in Navayard attacked and …

નવાયાર્ડમાં સ્ક્રેપના વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી | Scrap dealer in Navayard attacked and …

છૂટાછેડા પછી એકલા રહેતા આસિ.મેનેજરનો આપઘાત | Assistant manager living alone after divorce commits su…

છૂટાછેડા પછી એકલા રહેતા આસિ.મેનેજરનો આપઘાત | Assistant manager living alone after divorce commits su…

અલકાપુરીના પ્લોટનો ખોટા બાનાખતના આધારે વેચાણ દસ્તાવેજ | Sale document of Alkapuri plot based on fals…

અલકાપુરીના પ્લોટનો ખોટા બાનાખતના આધારે વેચાણ દસ્તાવેજ | Sale document of Alkapuri plot based on fals…

નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI…

નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI…

Recent News

નવાયાર્ડમાં સ્ક્રેપના વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી | Scrap dealer in Navayard attacked and …

નવાયાર્ડમાં સ્ક્રેપના વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી | Scrap dealer in Navayard attacked and …

છૂટાછેડા પછી એકલા રહેતા આસિ.મેનેજરનો આપઘાત | Assistant manager living alone after divorce commits su…

છૂટાછેડા પછી એકલા રહેતા આસિ.મેનેજરનો આપઘાત | Assistant manager living alone after divorce commits su…

અલકાપુરીના પ્લોટનો ખોટા બાનાખતના આધારે વેચાણ દસ્તાવેજ | Sale document of Alkapuri plot based on fals…

અલકાપુરીના પ્લોટનો ખોટા બાનાખતના આધારે વેચાણ દસ્તાવેજ | Sale document of Alkapuri plot based on fals…

નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI…

નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
નવાયાર્ડમાં સ્ક્રેપના વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી | Scrap dealer in Navayard attacked and …
GUJARAT

નવાયાર્ડમાં સ્ક્રેપના વેપારી પર હુમલો કરી મારી નાખવાની ધમકી | Scrap dealer in Navayard attacked and …

વડોદરા,નવાયાર્ડમાં ભંગારના વેપારી પર ત્રણ આરોપીઓએ  હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ફતેગંજ પોલીસે તપાસ હાથ...

Read more

છૂટાછેડા પછી એકલા રહેતા આસિ.મેનેજરનો આપઘાત | Assistant manager living alone after divorce commits su…

અલકાપુરીના પ્લોટનો ખોટા બાનાખતના આધારે વેચાણ દસ્તાવેજ | Sale document of Alkapuri plot based on fals…

નવરંગપુરા સીજી રોડ પર પ્રમોશન માટે ટ્રાફિક જામ કરતા ફરિયાદ નોંધાઇ | ahmedabad traffic police file FI…

મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર | meghaninagar police reported attempt to m…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In