• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વ્યાસપીઠ જાગતી રહે અને જગતને જગાડતી રહે: મોરારિબાપુ

satyasamachar by satyasamachar
January 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વ્યાસપીઠ જાગતી રહે અને જગતને જગાડતી રહે: મોરારિબાપુ
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વસો અને મહેમદાવાદ પંથકમાં થયેલા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત | 2 people died in 2 road accide…

વસો અને મહેમદાવાદ પંથકમાં થયેલા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત | 2 people died in 2 road accide…

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

Load More


દિલ્હી ‘માનસ સનાતન ધર્મ’ કથામાં પંજાબ રાજ્યપાલ સહિતના મહાનુભાવોની હાજરી

દિલ્હી (તખુભાઈ સાંડસુર દ્વારા )
દિલ્હીનું ઐતિહાસિક અને અવર્ણનીય કહી શકાય એવું પરિસર ભારત મંડપમ ‘માનસ સનાતન ધર્મ’ રામકથાના માધ્યમથી રામમય બની ગયું છે.ત્રીજા દિવસની રામકથામાં અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી છે.અનેક દિલ્હી વાસીઓ દિલ લઈને જોડાઈ ગયાં છે.

આજે મંગળવારના દિવસે પૂજ્ય મોરરિબાપુએ કથા સંવાદમાં પ્રવેશ કરતા જણાવ્યું કે રામચરિત માનસ સ્વયં સનાતન તો છે જ પરંતુ ભગવદ્ ગીતામાં સાત વખત સનાતનનો ઉલ્લેખ છે એટલે આપણે સપ્તક આપીએ છીએ.એ સપ્તકમાં બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને સત્ય આ સાત દ્વારા આપણે સૌ સનાતનને જાણી શકીએ. દરેક વિષયની સાથે વિકાર અને સંસ્કારએ જોડાયેલા છે.

નિંદા, દ્રોહ, પરધન વગેરે વિકારોથી સનાતન બચાવે છે. જે તેજસ્વી છે એ જ તપસ્વી છે. આજની કથામાં ઉપસ્થિત પંજાબના ગવર્નર શ્રી ગુલાબચંદ કટારીયાજીએ જણાવ્યું કે હું બાપુને વર્ષોથી સાંભળતો આવ્યો છું. મારા જીવનમાં તેના સૂત્રાત્મક સંદેશાઓને જીવતો આવ્યો છે.પદ આજે છે અને કાલે નથી પણ જીવનમાં કંઈક કરી છૂટવાની ભાવના સાથે સતત વર્તતો આવ્યો છું.

આ પ્રકારનું આયોજન વિશ્વ શાંતિ માટે ખૂબ મહત્વનું છે.તે માટે હું લોકેશ મુનિજી મહારાજને ખૂબ અભિનંદન આપું છું. પંજાબ કેસરી દૈનિકના નિર્દેશક‌‌ સુશ્રી કિરણ ચોપડાજીએ જણાવ્યું કે વિશ્વ શાંતિ અને જીવન માટે આ રામકથા એક બહુ મોટો સંદેશો લઈને જઈ રહી છે.

રશિયાના એલચી શ્રી એચ.ઈ. ડેનીસ એલીપોવે જણાવ્યું કે મને આ પ્રકારના એક દિવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જીવનની ધન્યતાની અનુભૂતિ થઈ રહી છે. શાંતિ અને ભાઈચારા માટે રશિયા અને ભારત એક સાથે ચાલી રહ્યા છે,ચાલતા રહેશે.

પનામા દેશના ભારતીય એલચી શ્રી એલોનોસા કોરિયા મેઘુલે જણાવ્યું કે મારા જીવનના કાર્યકાળમાં આ પ્રકારના કાર્યક્રમમાં પહેલી વખત ઉપસ્થિત રહીને હું ભાગ્યશાળી થયો છું. શ્રી લોકેશ મુનીજી મહારાજ કે જે આ કથાના મુખ્ય આયોજક છે તેમણે જણાવ્યું કે રશિયાના એલચી તો અહીં ઉપસ્થિત છે પણ જો યુક્રેનમાં એલચી પણ ઉપસ્થિત રહે અને આ કથાના માધ્યમથી વિશ્વ શાંતિનો સંદેશો લઈને આપણે જઈએ અને યુદ્ધને રોકાવી શકીએ તો એક બહુ મોટું પુણ્યશાળી કામ આ કથાના માધ્યમથી થશે તેનો મને ભરોસો છે.

આજની કથામાં સમગ્ર હોલમાં ખૂબ મોટાં પ્રમાણમાં દિલ્હી વાસીઓ ઉપસ્થિત હતાં.તેમને બાપુએ જ દિલ્હીવાસી નહીં પણ પોતાના દિલવાસી કરીને સંબોધ્યા હતાં.
‌‌.

Next Post
સત્તાધારી પક્ષ સમગ્ર શહેરની ડ્રાફ્ટ ટીપી ઝડપથી મંજૂર કરાવે : વડોદરા પાલિકાની સામાન્ય સભામાં રજૂઆત | …

સત્તાધારી પક્ષ સમગ્ર શહેરની ડ્રાફ્ટ ટીપી ઝડપથી મંજૂર કરાવે : વડોદરા પાલિકાની સામાન્ય સભામાં રજૂઆત | …

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વસો અને મહેમદાવાદ પંથકમાં થયેલા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત | 2 people died in 2 road accide…

વસો અને મહેમદાવાદ પંથકમાં થયેલા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત | 2 people died in 2 road accide…

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

Recent News

વસો અને મહેમદાવાદ પંથકમાં થયેલા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત | 2 people died in 2 road accide…

વસો અને મહેમદાવાદ પંથકમાં થયેલા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત | 2 people died in 2 road accide…

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વસો અને મહેમદાવાદ પંથકમાં થયેલા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત | 2 people died in 2 road accide…
GUJARAT

વસો અને મહેમદાવાદ પંથકમાં થયેલા 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિનાં મોત | 2 people died in 2 road accide…

– જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્ – અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા, જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી  નડિયાદ...

Read more

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

નડિયાદ સહિત આસપાસના 10 ગામમાં ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ડ્રોન દ્વારા સર્વે થશે | Survey will be done thr…

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી | Railways gets in prin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In