• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘નિયમોના ઉલ્લંઘન પર રોકવા-ટોકવાનો સ્પીકરને અધિકાર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ગૃહમંત્રીનો જવાબ …

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
‘નિયમોના ઉલ્લંઘન પર રોકવા-ટોકવાનો સ્પીકરને અધિકાર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર લોકસભામાં ગૃહમંત્રીનો જવાબ …
0
VIEWS
Share on FacebookShare on Twitter


Image Source: IANS / FILE PHOTO

Parliament Budget Session 2026: લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. લોકસભામાં પ્રશ્નકાળ ચાલી રહ્યો છે, જ્યારે રાજ્યસભામાં લિસ્ટેડ બિઝનેસ પૂર્ણ થયા બાદ હવે શૂન્યકાળની કાર્યવાહી ચાલી રહી છે. લોકસભામાં હાલ દિલીપ સૈકિયા અધ્યક્ષ સ્થાને (ચેર પર) બિરાજમાન છે. ગૃહમાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બપોર બાદ ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘સ્પીકર કોઈ પક્ષના નથી, પરંતુ સમગ્ર ગૃહના હોય છે. લોકસભામાં સ્પીકરનો નિર્ણય અંતિમ ગણાય છે. વિપક્ષે સ્પીકરની નિષ્ઠા પર સવાલ ઉઠાવ્યા છે, જે સંસદીય લોકશાહી માટે અત્યંત ખેદજનક બાબત છે.’ જણાવી દઈએ કે, કોંગ્રેસના સાંસદ ડૉ. મોહમ્મદ જાવેદે ગતરોજ સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર 10 કલાકની ચર્ચા નક્કી કરવામાં આવી છે.

સ્પીકરની નિષ્ઠા પરના સવાલોની નિંદા

તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘સ્પીકર કોઈ એક પક્ષના નહીં પણ સમગ્ર ગૃહના હોય છે અને તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો એ સંસદીય રાજનીતિ માટે ખેદજનક ક્ષણ છે. જ્યારે સ્પીકરની પસંદગી થઈ ત્યારે સત્તાપક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ તેમને સન્માનપૂર્વક આસન સુધી લઈ ગયા હતા. સ્પીકર તમામ સભ્યોના હિતોના રક્ષક અને ગૃહના કસ્ટોડિયન છે. લોકશાહીના 4ઈતિહાસમાં અમે લાંબો સમય વિપક્ષમાં બેઠા છીએ, પરંતુ ક્યારેય સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નથી લાવ્યા. 1954માં માવલંકર વિરુદ્ધ સોશલિસ્ટ પાર્ટી, ત્યારબાદ સમાજવાદી પાર્ટી અને હવે કોંગ્રેસ આ પ્રકારનો પ્રસ્તાવ લાવી છે. મારી પાર્ટીની સ્પષ્ટ માન્યતા છે કે સ્પીકરની નિષ્ઠા પર ક્યારેય શંકા ન કરવી જોઈએ.’

‘સ્પીકર પર અવિશ્વાસ એ દેશની બદનામી’

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ‘સ્પીકરના નિર્ણયમાં સર્વોચ્ચ અદાલત પણ દખલ કરી શકતી નથી, કારણ કે આ રક્ષણ તેમને બંધારણે આપ્યું છે. સ્પીકરનું કર્તવ્ય વ્યવસ્થા જાળવવાનું અને દરેકને તક આપવાનું છે, પરંતુ શિષ્ટાચાર એ છે કે ગૃહ નિયમો મુજબ ચાલે. કોઈપણ સભ્ય પોતાની મરજી મુજબ ઊભા થઈને કંઈ પણ બોલે ત્યારે સ્પીકરે તેમને રોકવા પડે છે. જ્યારે સભ્યો વેલમાં આવીને કાગળો ફાડીને ચેર પર ફેંકે છે, ત્યારે શું તેઓ સ્પીકરને અસહાય બનાવવા માંગે છે? ગંભીર અવ્યવસ્થા કે શિસ્તહીનતાની સ્થિતિમાં સ્પીકર પાસે સભ્યોને ચેતવણી આપવાનો, સસ્પેન્ડ કરવાનો કે નિયમ 380 હેઠળ અસંસદીય શબ્દોને કાર્યવાહીમાંથી હટાવવાનો સંપૂર્ણ અધિકાર છે. ગૃહ હંમેશા સ્થાપિત નિયમોથી જ ચાલશે.’


Image Source: IANS / FILE PHOTO

Parliament Budget Session 2026: લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. લોકસભામાં પ્રશ્નકાળ ચાલી રહ્યો છે, જ્યારે રાજ્યસભામાં લિસ્ટેડ બિઝનેસ પૂર્ણ થયા બાદ હવે શૂન્યકાળની કાર્યવાહી ચાલી રહી છે. લોકસભામાં હાલ દિલીપ સૈકિયા અધ્યક્ષ સ્થાને (ચેર પર) બિરાજમાન છે. ગૃહમાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બપોર બાદ ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘સ્પીકર કોઈ પક્ષના નથી, પરંતુ સમગ્ર ગૃહના હોય છે. લોકસભામાં સ્પીકરનો નિર્ણય અંતિમ ગણાય છે. વિપક્ષે સ્પીકરની નિષ્ઠા પર સવાલ ઉઠાવ્યા છે, જે સંસદીય લોકશાહી માટે અત્યંત ખેદજનક બાબત છે.’ જણાવી દઈએ કે, કોંગ્રેસના સાંસદ ડૉ. મોહમ્મદ જાવેદે ગતરોજ સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર 10 કલાકની ચર્ચા નક્કી કરવામાં આવી છે.

સ્પીકરની નિષ્ઠા પરના સવાલોની નિંદા

તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘સ્પીકર કોઈ એક પક્ષના નહીં પણ સમગ્ર ગૃહના હોય છે અને તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો એ સંસદીય રાજનીતિ માટે ખેદજનક ક્ષણ છે. જ્યારે સ્પીકરની પસંદગી થઈ ત્યારે સત્તાપક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ તેમને સન્માનપૂર્વક આસન સુધી લઈ ગયા હતા. સ્પીકર તમામ સભ્યોના હિતોના રક્ષક અને ગૃહના કસ્ટોડિયન છે. લોકશાહીના 4ઈતિહાસમાં અમે લાંબો સમય વિપક્ષમાં બેઠા છીએ, પરંતુ ક્યારેય સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નથી લાવ્યા. 1954માં માવલંકર વિરુદ્ધ સોશલિસ્ટ પાર્ટી, ત્યારબાદ સમાજવાદી પાર્ટી અને હવે કોંગ્રેસ આ પ્રકારનો પ્રસ્તાવ લાવી છે. મારી પાર્ટીની સ્પષ્ટ માન્યતા છે કે સ્પીકરની નિષ્ઠા પર ક્યારેય શંકા ન કરવી જોઈએ.’

‘સ્પીકર પર અવિશ્વાસ એ દેશની બદનામી’

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ‘સ્પીકરના નિર્ણયમાં સર્વોચ્ચ અદાલત પણ દખલ કરી શકતી નથી, કારણ કે આ રક્ષણ તેમને બંધારણે આપ્યું છે. સ્પીકરનું કર્તવ્ય વ્યવસ્થા જાળવવાનું અને દરેકને તક આપવાનું છે, પરંતુ શિષ્ટાચાર એ છે કે ગૃહ નિયમો મુજબ ચાલે. કોઈપણ સભ્ય પોતાની મરજી મુજબ ઊભા થઈને કંઈ પણ બોલે ત્યારે સ્પીકરે તેમને રોકવા પડે છે. જ્યારે સભ્યો વેલમાં આવીને કાગળો ફાડીને ચેર પર ફેંકે છે, ત્યારે શું તેઓ સ્પીકરને અસહાય બનાવવા માંગે છે? ગંભીર અવ્યવસ્થા કે શિસ્તહીનતાની સ્થિતિમાં સ્પીકર પાસે સભ્યોને ચેતવણી આપવાનો, સસ્પેન્ડ કરવાનો કે નિયમ 380 હેઠળ અસંસદીય શબ્દોને કાર્યવાહીમાંથી હટાવવાનો સંપૂર્ણ અધિકાર છે. ગૃહ હંમેશા સ્થાપિત નિયમોથી જ ચાલશે.’

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસે ક્યુઆર કોડથી ઉમેદવારી નોંધણી શરૂ કરી | City Congress…

મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસે ક્યુઆર કોડથી ઉમેદવારી નોંધણી શરૂ કરી | City Congress…

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

Load More


Image Source: IANS / FILE PHOTO

Parliament Budget Session 2026: લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. લોકસભામાં પ્રશ્નકાળ ચાલી રહ્યો છે, જ્યારે રાજ્યસભામાં લિસ્ટેડ બિઝનેસ પૂર્ણ થયા બાદ હવે શૂન્યકાળની કાર્યવાહી ચાલી રહી છે. લોકસભામાં હાલ દિલીપ સૈકિયા અધ્યક્ષ સ્થાને (ચેર પર) બિરાજમાન છે. ગૃહમાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બપોર બાદ ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘સ્પીકર કોઈ પક્ષના નથી, પરંતુ સમગ્ર ગૃહના હોય છે. લોકસભામાં સ્પીકરનો નિર્ણય અંતિમ ગણાય છે. વિપક્ષે સ્પીકરની નિષ્ઠા પર સવાલ ઉઠાવ્યા છે, જે સંસદીય લોકશાહી માટે અત્યંત ખેદજનક બાબત છે.’ જણાવી દઈએ કે, કોંગ્રેસના સાંસદ ડૉ. મોહમ્મદ જાવેદે ગતરોજ સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર 10 કલાકની ચર્ચા નક્કી કરવામાં આવી છે.

સ્પીકરની નિષ્ઠા પરના સવાલોની નિંદા

તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘સ્પીકર કોઈ એક પક્ષના નહીં પણ સમગ્ર ગૃહના હોય છે અને તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો એ સંસદીય રાજનીતિ માટે ખેદજનક ક્ષણ છે. જ્યારે સ્પીકરની પસંદગી થઈ ત્યારે સત્તાપક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ તેમને સન્માનપૂર્વક આસન સુધી લઈ ગયા હતા. સ્પીકર તમામ સભ્યોના હિતોના રક્ષક અને ગૃહના કસ્ટોડિયન છે. લોકશાહીના 4ઈતિહાસમાં અમે લાંબો સમય વિપક્ષમાં બેઠા છીએ, પરંતુ ક્યારેય સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નથી લાવ્યા. 1954માં માવલંકર વિરુદ્ધ સોશલિસ્ટ પાર્ટી, ત્યારબાદ સમાજવાદી પાર્ટી અને હવે કોંગ્રેસ આ પ્રકારનો પ્રસ્તાવ લાવી છે. મારી પાર્ટીની સ્પષ્ટ માન્યતા છે કે સ્પીકરની નિષ્ઠા પર ક્યારેય શંકા ન કરવી જોઈએ.’

‘સ્પીકર પર અવિશ્વાસ એ દેશની બદનામી’

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ‘સ્પીકરના નિર્ણયમાં સર્વોચ્ચ અદાલત પણ દખલ કરી શકતી નથી, કારણ કે આ રક્ષણ તેમને બંધારણે આપ્યું છે. સ્પીકરનું કર્તવ્ય વ્યવસ્થા જાળવવાનું અને દરેકને તક આપવાનું છે, પરંતુ શિષ્ટાચાર એ છે કે ગૃહ નિયમો મુજબ ચાલે. કોઈપણ સભ્ય પોતાની મરજી મુજબ ઊભા થઈને કંઈ પણ બોલે ત્યારે સ્પીકરે તેમને રોકવા પડે છે. જ્યારે સભ્યો વેલમાં આવીને કાગળો ફાડીને ચેર પર ફેંકે છે, ત્યારે શું તેઓ સ્પીકરને અસહાય બનાવવા માંગે છે? ગંભીર અવ્યવસ્થા કે શિસ્તહીનતાની સ્થિતિમાં સ્પીકર પાસે સભ્યોને ચેતવણી આપવાનો, સસ્પેન્ડ કરવાનો કે નિયમ 380 હેઠળ અસંસદીય શબ્દોને કાર્યવાહીમાંથી હટાવવાનો સંપૂર્ણ અધિકાર છે. ગૃહ હંમેશા સ્થાપિત નિયમોથી જ ચાલશે.’


Image Source: IANS / FILE PHOTO

Parliament Budget Session 2026: લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે. લોકસભામાં પ્રશ્નકાળ ચાલી રહ્યો છે, જ્યારે રાજ્યસભામાં લિસ્ટેડ બિઝનેસ પૂર્ણ થયા બાદ હવે શૂન્યકાળની કાર્યવાહી ચાલી રહી છે. લોકસભામાં હાલ દિલીપ સૈકિયા અધ્યક્ષ સ્થાને (ચેર પર) બિરાજમાન છે. ગૃહમાં સ્પીકર ઓમ બિરલાને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે બપોર બાદ ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘સ્પીકર કોઈ પક્ષના નથી, પરંતુ સમગ્ર ગૃહના હોય છે. લોકસભામાં સ્પીકરનો નિર્ણય અંતિમ ગણાય છે. વિપક્ષે સ્પીકરની નિષ્ઠા પર સવાલ ઉઠાવ્યા છે, જે સંસદીય લોકશાહી માટે અત્યંત ખેદજનક બાબત છે.’ જણાવી દઈએ કે, કોંગ્રેસના સાંસદ ડૉ. મોહમ્મદ જાવેદે ગતરોજ સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના પર 10 કલાકની ચર્ચા નક્કી કરવામાં આવી છે.

સ્પીકરની નિષ્ઠા પરના સવાલોની નિંદા

તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘સ્પીકર કોઈ એક પક્ષના નહીં પણ સમગ્ર ગૃહના હોય છે અને તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો એ સંસદીય રાજનીતિ માટે ખેદજનક ક્ષણ છે. જ્યારે સ્પીકરની પસંદગી થઈ ત્યારે સત્તાપક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ તેમને સન્માનપૂર્વક આસન સુધી લઈ ગયા હતા. સ્પીકર તમામ સભ્યોના હિતોના રક્ષક અને ગૃહના કસ્ટોડિયન છે. લોકશાહીના 4ઈતિહાસમાં અમે લાંબો સમય વિપક્ષમાં બેઠા છીએ, પરંતુ ક્યારેય સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નથી લાવ્યા. 1954માં માવલંકર વિરુદ્ધ સોશલિસ્ટ પાર્ટી, ત્યારબાદ સમાજવાદી પાર્ટી અને હવે કોંગ્રેસ આ પ્રકારનો પ્રસ્તાવ લાવી છે. મારી પાર્ટીની સ્પષ્ટ માન્યતા છે કે સ્પીકરની નિષ્ઠા પર ક્યારેય શંકા ન કરવી જોઈએ.’

‘સ્પીકર પર અવિશ્વાસ એ દેશની બદનામી’

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ‘સ્પીકરના નિર્ણયમાં સર્વોચ્ચ અદાલત પણ દખલ કરી શકતી નથી, કારણ કે આ રક્ષણ તેમને બંધારણે આપ્યું છે. સ્પીકરનું કર્તવ્ય વ્યવસ્થા જાળવવાનું અને દરેકને તક આપવાનું છે, પરંતુ શિષ્ટાચાર એ છે કે ગૃહ નિયમો મુજબ ચાલે. કોઈપણ સભ્ય પોતાની મરજી મુજબ ઊભા થઈને કંઈ પણ બોલે ત્યારે સ્પીકરે તેમને રોકવા પડે છે. જ્યારે સભ્યો વેલમાં આવીને કાગળો ફાડીને ચેર પર ફેંકે છે, ત્યારે શું તેઓ સ્પીકરને અસહાય બનાવવા માંગે છે? ગંભીર અવ્યવસ્થા કે શિસ્તહીનતાની સ્થિતિમાં સ્પીકર પાસે સભ્યોને ચેતવણી આપવાનો, સસ્પેન્ડ કરવાનો કે નિયમ 380 હેઠળ અસંસદીય શબ્દોને કાર્યવાહીમાંથી હટાવવાનો સંપૂર્ણ અધિકાર છે. ગૃહ હંમેશા સ્થાપિત નિયમોથી જ ચાલશે.’

Next Post
યુદ્ધની ઇફેક્ટ : ગેસ સિલિન્ડરની ડિલિવરી નીતિમાં થયેલા ફેરફારથી ગ્રાહકોની ગેસ એજન્સી ઓફિસે લાંબી કતાર…

યુદ્ધની ઇફેક્ટ : ગેસ સિલિન્ડરની ડિલિવરી નીતિમાં થયેલા ફેરફારથી ગ્રાહકોની ગેસ એજન્સી ઓફિસે લાંબી કતાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસે ક્યુઆર કોડથી ઉમેદવારી નોંધણી શરૂ કરી | City Congress…

મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસે ક્યુઆર કોડથી ઉમેદવારી નોંધણી શરૂ કરી | City Congress…

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે… યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી | Iran Warns of 200 Oil …

દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે… યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી | Iran Warns of 200 Oil …

Recent News

મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસે ક્યુઆર કોડથી ઉમેદવારી નોંધણી શરૂ કરી | City Congress…

મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસે ક્યુઆર કોડથી ઉમેદવારી નોંધણી શરૂ કરી | City Congress…

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે… યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી | Iran Warns of 200 Oil …

દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે… યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી | Iran Warns of 200 Oil …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસે ક્યુઆર કોડથી ઉમેદવારી નોંધણી શરૂ કરી | City Congress…
GUJARAT

મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસે ક્યુઆર કોડથી ઉમેદવારી નોંધણી શરૂ કરી | City Congress…

આગામી મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખી શહેર કોંગ્રેસ દ્વારા સંગઠન મજબૂત બનાવવા અને ઉમેદવારોની પસંદગીમાં પારદર્શિતા લાવવા ક્યુઆર કોડના માધ્યમથી...

Read more

ખેડૂતોને રાહત: જમીન માપણીની ભૂલો સુધારવા ગુજરાતમાં ‘ભૂમિ સીમાંકન’ પદ્ધતિ અમલી, જાણો કેવી રીતે થશે નિ…

એક ઝટકામાં રોકાણકારોના 5 લાખ કરોડ ડૂબ્યા… આજે શેરબજારમાં ભૂકંપ, 1300 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ | Mar…

દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે… યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી | Iran Warns of 200 Oil …

અમેરિકાના 6 પરમાણુ બોમ્બ આજે પણ ક્યાંક ખોવાયેલા છે! જાણો ‘બ્રોકન એરો’ની રહસ્યમય ઘટનાઓ | US Lost 32 N…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In