• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp…

satyasamachar by satyasamachar
March 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી, પણ નિયમ સૌથી ઉપર’, અવિશ્વાસ પ્રસ્તાવ પર પહેલીવાર બોલ્યા ઓમ બિરલા | sp…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide…

જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide…

6.44 લાખ જેટલા શહેરીજનોમાંથી 14642 લોકોએ નોટાને મત આપ્યા | 14000 voters give vote to nota in vadodar…

6.44 લાખ જેટલા શહેરીજનોમાંથી 14642 લોકોએ નોટાને મત આપ્યા | 14000 voters give vote to nota in vadodar…

વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન અનગઢમાં કાંકરીચાળો,દશરથમાં ઝપાઝપી | Clashes durin…

વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન અનગઢમાં કાંકરીચાળો,દશરથમાં ઝપાઝપી | Clashes durin…

Load More


Lok Sabha Live : લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પરની ચર્ચા બાદ સ્પીકર ઓમ બિરલાએ આજે પ્રથમ વખત આસન સંભાળ્યું હતું. આ પ્રસંગે તેમણે લોકશાહીમાં વિપક્ષની ભૂમિકા અને સંસદીય નિયમોની સર્વોપરિતા પર ભાર મૂકતા અનેક મહત્વની વાતો કરી હતી.

સંસદના નિયમો સર્વોપરી

ઓમ બિરલાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, લોકશાહીમાં મજબૂત વિપક્ષનું હોવું અત્યંત આવશ્યક છે. તેમણે વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે, “સંસદના નિયમો બધા માટે સમાન છે. કોઈ પણ વ્યક્તિ નિયમથી ઉપર નથી, પછી તે વડાપ્રધાન કેમ ન હોય. વડાપ્રધાને પણ નિયમ 372 હેઠળ બોલતા પહેલા અધ્યક્ષની પરવાનગી લેવી અનિવાર્ય છે.”

12 કલાકથી વધુ ચાલેલી ચર્ચા

સ્પીકરે માહિતી આપી કે છેલ્લા બે દિવસમાં ગૃહમાં 12 કલાકથી વધુ ચર્ચા થઈ છે, જેથી તમામ સભ્યોના વિચારો અને ચિંતાઓ સામે આવી શકે. તેમણે ઉમેર્યું કે, “આ ગૃહ 140 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં દરેક સાંસદ પોતાની જનતાની સમસ્યાઓ સાથે આવે છે. મેં હંમેશા ઓછું બોલતા સાંસદોને બોલવા માટે પ્રોત્સાહિત કર્યા છે, કારણ કે બોલવાથી લોકશાહીનો સંકલ્પ મજબૂત થાય છે.”

આ પણ વાંચો : ઈરાને ભારતીય જહાજોને હોર્મુઝની ખાડીમાંથી પસાર થવાની મંજૂરી આપી? જાણો હકીકત

માઈક બંધ કરવાના આક્ષેપો પર ખુલાસો

વિપક્ષ દ્વારા વારંવાર માઈક બંધ કરવાના જે આક્ષેપો થાય છે તેના પર ઓમ બિરલાએ કહ્યું, “ચેર (અધ્યક્ષના આસન) પાસે માઈક બંધ કરવાનું કોઈ બટન હોતું નથી. વિપક્ષના જે સભ્યો આ આસન પર બેસે છે તેમને પણ આ હકીકતની ખબર જ છે.”

મહિલા સભ્યો અને ગૃહની મર્યાદા

મહિલા સભ્યોને ઓછી તક આપવાના આરોપોને નકારતા તેમણે ગર્વ સાથે જણાવ્યું કે, તેમના કાર્યકાળમાં તમામ મહિલા સભ્યોએ પોતાના વિચારો રજૂ કર્યા છે. બજેટ ચર્ચા દરમિયાન કેટલીક મહિલા સભ્યો દ્વારા ટ્રેઝરી બેન્ચ તરફ જઈને નારેબાજી કરવાની ઘટનાને તેમણે આઘાતજનક ગણાવી હતી. તેમણે કહ્યું કે, તેઓ મોડી રાત સુધી બેસીને પણ દરેક સભ્યને બોલવાની તક આપવાનો પ્રયાસ કરે છે.

નિલંબન અને ગૃહની ગરિમા

સાંસદોના નિલંબન અંગે તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, “મારે તમામ સભ્યો સાથે પક્ષથી ઉપર ઉઠીને વ્યક્તિગત સંબંધો છે. પરંતુ ગૃહની વ્યવસ્થા જાળવવી એ મારી જવાબદારી છે. જ્યારે સભ્યો ગૃહની ગરિમા જાળવતા નથી, ત્યારે મારે કઠોર નિર્ણયો લેવા પડે છે. આપણે સૌએ વિચારવું જોઈએ કે ગૃહને નિલંબન જેવા કઠોર નિર્ણયો લેવાની નોબત કેમ આવે છે?”

Next Post
ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p…

ચાંદીમાં એકાએક 5,000થી વધુનો ઉછાળો, સોનું પણ રૂ. 1.62 લાખને પાર: યુદ્ધની અસર બજાર પર | gold silver p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide…

જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide…

6.44 લાખ જેટલા શહેરીજનોમાંથી 14642 લોકોએ નોટાને મત આપ્યા | 14000 voters give vote to nota in vadodar…

6.44 લાખ જેટલા શહેરીજનોમાંથી 14642 લોકોએ નોટાને મત આપ્યા | 14000 voters give vote to nota in vadodar…

વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન અનગઢમાં કાંકરીચાળો,દશરથમાં ઝપાઝપી | Clashes durin…

વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન અનગઢમાં કાંકરીચાળો,દશરથમાં ઝપાઝપી | Clashes durin…

એક લોનમાં ડિફોલ્ટર બને તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે | bank NPA

એક લોનમાં ડિફોલ્ટર બને તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે | bank NPA

Recent News

જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide…

જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide…

6.44 લાખ જેટલા શહેરીજનોમાંથી 14642 લોકોએ નોટાને મત આપ્યા | 14000 voters give vote to nota in vadodar…

6.44 લાખ જેટલા શહેરીજનોમાંથી 14642 લોકોએ નોટાને મત આપ્યા | 14000 voters give vote to nota in vadodar…

વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન અનગઢમાં કાંકરીચાળો,દશરથમાં ઝપાઝપી | Clashes durin…

વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન અનગઢમાં કાંકરીચાળો,દશરથમાં ઝપાઝપી | Clashes durin…

એક લોનમાં ડિફોલ્ટર બને તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે | bank NPA

એક લોનમાં ડિફોલ્ટર બને તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે | bank NPA

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide…
GUJARAT

જાંબુવા બ્રિજ નજીક સુરતના યુવકોની કારને અકસ્માત : ત્રણના મોત | Car of Surat youths meets with accide…

વડોદરા,સુરતથી ભાવનગર જતા મિત્રોની કારને વડોદરા નજીક અકસ્માત નડતા ત્રણ મિત્રોના કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે અન્ય બે મિત્રો સારવાર...

Read more

6.44 લાખ જેટલા શહેરીજનોમાંથી 14642 લોકોએ નોટાને મત આપ્યા | 14000 voters give vote to nota in vadodar…

વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન અનગઢમાં કાંકરીચાળો,દશરથમાં ઝપાઝપી | Clashes durin…

એક લોનમાં ડિફોલ્ટર બને તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરી દેવામાં આવશે | bank NPA

વિડિયો બનાવી સગીરે પોતાના ઘરે આપઘાત કર્યો | Emon sarafo a pwisin nielo inisin lon imwan mwirin an fo…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In