• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

800 ઉપરાંત શિક્ષકો બોર્ડ પરીક્ષાની બે લાખ કરતા વધારે ઉત્તરવહીઓની ચકાસણી કરશે | more than two lakhs a…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
800 ઉપરાંત શિક્ષકો બોર્ડ પરીક્ષાની બે લાખ કરતા વધારે ઉત્તરવહીઓની ચકાસણી કરશે | more than two lakhs a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કરમસદ-આણંદ મનપા દ્વારા બાકી વેરો ન ભરતા 13 મકાનો સીલ કરવામાં આવ્યા | Karamsad Anand Municipal Corpor…

કરમસદ-આણંદ મનપા દ્વારા બાકી વેરો ન ભરતા 13 મકાનો સીલ કરવામાં આવ્યા | Karamsad Anand Municipal Corpor…

ગૌવંશની ક્રૂરતાપૂર્વક હેરફેર કરી કતલના ઈરાદે લઈ જનાર આરોપીને 7 વર્ષની કેદ | Accused of transporting …

ગૌવંશની ક્રૂરતાપૂર્વક હેરફેર કરી કતલના ઈરાદે લઈ જનાર આરોપીને 7 વર્ષની કેદ | Accused of transporting …

જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ | Chaitri Navratri the great fes…

જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ | Chaitri Navratri the great fes…

Load More


વડોદરાઃ ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓ પૂરી થતા જ હવે વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓની ચકાસણીની કામગીરી તા.૧૯ માર્ચ, ગુરુવારથી  ગુજરાતના વિવિધ કેન્દ્રો પર શરુ થશે.

મળતી વિગતો પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ના ૧૯ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે.જેમાં ધો.૧૦ના ૧૦ , વિજ્ઞાાન પ્રવાહના ચાર અને સામાન્ય પ્રવાહના પાંચ કેન્દ્રોનો સમાવેશ થાય છે.ધો. ૧૦ અને ધો.૧૨ના તમામ પ્રમુખ વિષયોની ઉત્તરવહીઓની ચકાસણી આ કેન્દ્રો પર થશે.ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું હતું કે, આ તમામ પરીક્ષા કેન્દ્રો પર બે લાખ કરતા વધારે ઉત્તરવહીઓની શિક્ષકો દ્વારા ચકાસણી થશે.આ માટે  ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમના ૮૦૦ કરતા વધારે શિક્ષકોને ઓર્ડર કરવામાં આવ્યા છે.ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં દરેક શિક્ષકે રોજની ૩૬ તથા ધો.૧૨ સાયન્સમાં દરેક શિક્ષકે રોજની ૨૮ ઉત્તરવહીઓની ચકાસણી કરવાની હોય છે.લગભગ પંદર દિવસમાં ઉત્તરવહીઓ ચકાસવાની કામગીરી પૂરી થશે.

ગેરહાજર રહેતા શિક્ષકો સામે બોર્ડ આકરી કાર્યવાહી કરતું નથી

ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી સાથે  વર્ષોથી સંકળાયેલા એક શિક્ષકે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, જે શિક્ષકોને ઉત્તરવહીઓ તપાસવા માટે ઓર્ડર અપાય છે તેમાંના ઘણા  શિક્ષકો અલગ અલગ કારણો આગળ ધરીને ઉત્તરવહીઓ તપાસવા માટે હાજર થતા નથી.ખાસ કરીને અંગ્રેજી માધ્યમના શિક્ષકોની ગેરહાજરી વધારે હોય છે.દર વર્ષે આ સમસ્યા સર્જાતી હોય છે પરંતુ બોર્ડ દ્વારા આવા શિક્ષકો સામે આકરી કાર્યવાહી કરાતી નથી.આ વર્ષે તા.૪ એપ્રિલથી સ્કૂલોમાં વાર્ષિક પરીક્ષાઓ શરુ થશે ત્યારે ઉત્તરવહીઓની ચકાસણી તે પહેલા પૂરી થાય તે જરુરી છે.

Next Post
બરોડા ડેરીમાં ભાજપનો ભગવો,9 બેઠક બિનહરીફ બાદ 4 બેઠક પર પણ ભાજપનો કબજોઃ12 ડિરેક્ટર રિપીટ થયા | BPJ re…

બરોડા ડેરીમાં ભાજપનો ભગવો,9 બેઠક બિનહરીફ બાદ 4 બેઠક પર પણ ભાજપનો કબજોઃ12 ડિરેક્ટર રિપીટ થયા | BPJ re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કરમસદ-આણંદ મનપા દ્વારા બાકી વેરો ન ભરતા 13 મકાનો સીલ કરવામાં આવ્યા | Karamsad Anand Municipal Corpor…

કરમસદ-આણંદ મનપા દ્વારા બાકી વેરો ન ભરતા 13 મકાનો સીલ કરવામાં આવ્યા | Karamsad Anand Municipal Corpor…

ગૌવંશની ક્રૂરતાપૂર્વક હેરફેર કરી કતલના ઈરાદે લઈ જનાર આરોપીને 7 વર્ષની કેદ | Accused of transporting …

ગૌવંશની ક્રૂરતાપૂર્વક હેરફેર કરી કતલના ઈરાદે લઈ જનાર આરોપીને 7 વર્ષની કેદ | Accused of transporting …

જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ | Chaitri Navratri the great fes…

જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ | Chaitri Navratri the great fes…

પિતા પર હુમલો કરી ભાઈના રૂમમાં આગ લગાવીને ઘરવખરી ફૂંકી મારી | Attacked father set fire to brother ro…

પિતા પર હુમલો કરી ભાઈના રૂમમાં આગ લગાવીને ઘરવખરી ફૂંકી મારી | Attacked father set fire to brother ro…

Recent News

કરમસદ-આણંદ મનપા દ્વારા બાકી વેરો ન ભરતા 13 મકાનો સીલ કરવામાં આવ્યા | Karamsad Anand Municipal Corpor…

કરમસદ-આણંદ મનપા દ્વારા બાકી વેરો ન ભરતા 13 મકાનો સીલ કરવામાં આવ્યા | Karamsad Anand Municipal Corpor…

ગૌવંશની ક્રૂરતાપૂર્વક હેરફેર કરી કતલના ઈરાદે લઈ જનાર આરોપીને 7 વર્ષની કેદ | Accused of transporting …

ગૌવંશની ક્રૂરતાપૂર્વક હેરફેર કરી કતલના ઈરાદે લઈ જનાર આરોપીને 7 વર્ષની કેદ | Accused of transporting …

જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ | Chaitri Navratri the great fes…

જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ | Chaitri Navratri the great fes…

પિતા પર હુમલો કરી ભાઈના રૂમમાં આગ લગાવીને ઘરવખરી ફૂંકી મારી | Attacked father set fire to brother ro…

પિતા પર હુમલો કરી ભાઈના રૂમમાં આગ લગાવીને ઘરવખરી ફૂંકી મારી | Attacked father set fire to brother ro…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
કરમસદ-આણંદ મનપા દ્વારા બાકી વેરો ન ભરતા 13 મકાનો સીલ કરવામાં આવ્યા | Karamsad Anand Municipal Corpor…
GUJARAT

કરમસદ-આણંદ મનપા દ્વારા બાકી વેરો ન ભરતા 13 મકાનો સીલ કરવામાં આવ્યા | Karamsad Anand Municipal Corpor…

– મનપાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા કાર્યવાહી  – અન્ય મિલકત ધારકો પાસેથી 3 લાખ ઉપરાંતનો બાકી વેરો વસૂલાયો, આજે...

Read more

ગૌવંશની ક્રૂરતાપૂર્વક હેરફેર કરી કતલના ઈરાદે લઈ જનાર આરોપીને 7 વર્ષની કેદ | Accused of transporting …

જગત જનની નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ | Chaitri Navratri the great fes…

પિતા પર હુમલો કરી ભાઈના રૂમમાં આગ લગાવીને ઘરવખરી ફૂંકી મારી | Attacked father set fire to brother ro…

નડિયાદ એસ.ટી. ડેપો પાસેની હોટલમાંથી વિદેશી દારૂ સાથે પોરબંદરના બે ઝડપાયા | Two from Porbandar arrest…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In