વડોદરા,દાહોદના શ્રમજીવી પરિવારની ૧૫ વર્ષની દીકરી ગૂમ થઇ જતા પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી છે.
દાહોદનો શ્રમજીવી પરિવાર હાલ વડોદરામાં હરણી રોડ વિસ્તારમાં રહે છે. પરિવારની ૧૫ વર્ષની દીકરીએ ધો.૯ સુધી અભ્યાસ કર્યો છે. ગત ૧૫ મી તારીખે સવારે આઠ વાગ્યે કિશોરી સંગમ નાકા પર જઉં છું. તેવું કહીને ઘરેથી નીકળી હતી.
<a href=
<p>The post મજૂરી કરવા આવેલા પરિવારની સગીરાનું અપહરણ first appeared on gandhinagarmetro.com.</p>















