• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

satyasamachar by satyasamachar
March 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
2
VIEWS
Share on FacebookShare on Twitter



Anil Ambani Reaches CBI Headquarters for Questioning: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ(આરકોમ) સાથે જોડાયેલા કથિત બેન્ક લોન કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે આ મામલાની તપાસ નિષ્પક્ષ, પારદર્શક અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થવી જોઈએ. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(CBI) જેવી તપાસ એજન્સીઓને પરસ્પર સંકલન સાધીને સત્ય સામે લાવવા આદેશ આપ્યો છે, જેથી ન્યાયતંત્ર અને સામાન્ય જનતાનો વિશ્વાસ જળવાઈ રહે. તપાસમાં થતી કોઈપણ પ્રકારની ઢીલાશ સામે નારાજગી વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે અત્યાર સુધી શું કાર્યવાહી થઈ અને તેના શું તારણો નીકળ્યા તે સ્પષ્ટ થવું મહત્ત્વનું છે.

તપાસમાં અત્યાર સુધી 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

આ કેસની સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના વકીલ વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે પૂરતા પુરાવા ઉપલબ્ધ હોવા છતાં તપાસ એજન્સીઓ દ્વારા હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેની સામે સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે તપાસ યોગ્ય રીતે ચાલી રહી છે અને અત્યાર સુધીમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમજ કેટલીક ધરપકડ પણ થઈ છે. જોકે, સુપ્રીમ કોર્ટે તપાસની ધીમી ગતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, પણ સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ પોતાની રીતે કોઈની ધરપકડ કરવાનો સીધો આદેશ આપી શકે નહીં. અંતે કોર્ટે EDને આ મામલે બીજો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાની મંજૂરી આપી છે અને તમામ બેન્કો તથા નાણાકીય સંસ્થાઓને તપાસમાં પૂરો સહયોગ આપવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: તળીયાની શોધમાં સેન્સેક્સ, 1837 પોઈન્ટ ખાબકી 72696

અનિલ અંબાણી ગ્રુપના ટોચના અધિકારીઓની પૂછપરછ

આ સમગ્ર મામલો વર્ષ 2013થી 2017 દરમિયાન આરકોમ અને તેની સહયોગી કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોનના નાણાંના કથિત દુરુપયોગ સાથે જોડાયેલો છે. આક્ષેપ છે કે જટિલ નાણાકીય વ્યવહારો દ્વારા લોનના પૈસાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે બેન્કોને મોટું નુકસાન થયું છે. આ દિશામાં CBIએ પોતાની તપાસ તેજ કરી દીધી છે અને તાજેતરમાં જ અનિલ અંબાણી ગ્રુપના ઉચ્ચ અધિકારીઓ ગૌતમ દોશી, સતીશ સેઠ અને અમિતાભ ઝુનઝુનવાલાની પૂછપરછ કરવામાં આવી છે. ખુદ અનિલ અંબાણીની પણ આ કેસમાં અગાઉ ઘણી વખત પૂછપરછ થઈ ચૂકી છે. હવે આ મામલે આગામી સુનાવણી ચાર અઠવાડિયા પછી હાથ ધરવામાં આવશે.


અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS



Anil Ambani Reaches CBI Headquarters for Questioning: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ(આરકોમ) સાથે જોડાયેલા કથિત બેન્ક લોન કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે આ મામલાની તપાસ નિષ્પક્ષ, પારદર્શક અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થવી જોઈએ. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(CBI) જેવી તપાસ એજન્સીઓને પરસ્પર સંકલન સાધીને સત્ય સામે લાવવા આદેશ આપ્યો છે, જેથી ન્યાયતંત્ર અને સામાન્ય જનતાનો વિશ્વાસ જળવાઈ રહે. તપાસમાં થતી કોઈપણ પ્રકારની ઢીલાશ સામે નારાજગી વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે અત્યાર સુધી શું કાર્યવાહી થઈ અને તેના શું તારણો નીકળ્યા તે સ્પષ્ટ થવું મહત્ત્વનું છે.

તપાસમાં અત્યાર સુધી 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

આ કેસની સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના વકીલ વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે પૂરતા પુરાવા ઉપલબ્ધ હોવા છતાં તપાસ એજન્સીઓ દ્વારા હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેની સામે સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે તપાસ યોગ્ય રીતે ચાલી રહી છે અને અત્યાર સુધીમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમજ કેટલીક ધરપકડ પણ થઈ છે. જોકે, સુપ્રીમ કોર્ટે તપાસની ધીમી ગતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, પણ સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ પોતાની રીતે કોઈની ધરપકડ કરવાનો સીધો આદેશ આપી શકે નહીં. અંતે કોર્ટે EDને આ મામલે બીજો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાની મંજૂરી આપી છે અને તમામ બેન્કો તથા નાણાકીય સંસ્થાઓને તપાસમાં પૂરો સહયોગ આપવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: તળીયાની શોધમાં સેન્સેક્સ, 1837 પોઈન્ટ ખાબકી 72696

અનિલ અંબાણી ગ્રુપના ટોચના અધિકારીઓની પૂછપરછ

આ સમગ્ર મામલો વર્ષ 2013થી 2017 દરમિયાન આરકોમ અને તેની સહયોગી કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોનના નાણાંના કથિત દુરુપયોગ સાથે જોડાયેલો છે. આક્ષેપ છે કે જટિલ નાણાકીય વ્યવહારો દ્વારા લોનના પૈસાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે બેન્કોને મોટું નુકસાન થયું છે. આ દિશામાં CBIએ પોતાની તપાસ તેજ કરી દીધી છે અને તાજેતરમાં જ અનિલ અંબાણી ગ્રુપના ઉચ્ચ અધિકારીઓ ગૌતમ દોશી, સતીશ સેઠ અને અમિતાભ ઝુનઝુનવાલાની પૂછપરછ કરવામાં આવી છે. ખુદ અનિલ અંબાણીની પણ આ કેસમાં અગાઉ ઘણી વખત પૂછપરછ થઈ ચૂકી છે. હવે આ મામલે આગામી સુનાવણી ચાર અઠવાડિયા પછી હાથ ધરવામાં આવશે.


અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

Load More



Anil Ambani Reaches CBI Headquarters for Questioning: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ(આરકોમ) સાથે જોડાયેલા કથિત બેન્ક લોન કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે આ મામલાની તપાસ નિષ્પક્ષ, પારદર્શક અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થવી જોઈએ. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(CBI) જેવી તપાસ એજન્સીઓને પરસ્પર સંકલન સાધીને સત્ય સામે લાવવા આદેશ આપ્યો છે, જેથી ન્યાયતંત્ર અને સામાન્ય જનતાનો વિશ્વાસ જળવાઈ રહે. તપાસમાં થતી કોઈપણ પ્રકારની ઢીલાશ સામે નારાજગી વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે અત્યાર સુધી શું કાર્યવાહી થઈ અને તેના શું તારણો નીકળ્યા તે સ્પષ્ટ થવું મહત્ત્વનું છે.

તપાસમાં અત્યાર સુધી 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

આ કેસની સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના વકીલ વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે પૂરતા પુરાવા ઉપલબ્ધ હોવા છતાં તપાસ એજન્સીઓ દ્વારા હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેની સામે સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે તપાસ યોગ્ય રીતે ચાલી રહી છે અને અત્યાર સુધીમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમજ કેટલીક ધરપકડ પણ થઈ છે. જોકે, સુપ્રીમ કોર્ટે તપાસની ધીમી ગતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, પણ સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ પોતાની રીતે કોઈની ધરપકડ કરવાનો સીધો આદેશ આપી શકે નહીં. અંતે કોર્ટે EDને આ મામલે બીજો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાની મંજૂરી આપી છે અને તમામ બેન્કો તથા નાણાકીય સંસ્થાઓને તપાસમાં પૂરો સહયોગ આપવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: તળીયાની શોધમાં સેન્સેક્સ, 1837 પોઈન્ટ ખાબકી 72696

અનિલ અંબાણી ગ્રુપના ટોચના અધિકારીઓની પૂછપરછ

આ સમગ્ર મામલો વર્ષ 2013થી 2017 દરમિયાન આરકોમ અને તેની સહયોગી કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોનના નાણાંના કથિત દુરુપયોગ સાથે જોડાયેલો છે. આક્ષેપ છે કે જટિલ નાણાકીય વ્યવહારો દ્વારા લોનના પૈસાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે બેન્કોને મોટું નુકસાન થયું છે. આ દિશામાં CBIએ પોતાની તપાસ તેજ કરી દીધી છે અને તાજેતરમાં જ અનિલ અંબાણી ગ્રુપના ઉચ્ચ અધિકારીઓ ગૌતમ દોશી, સતીશ સેઠ અને અમિતાભ ઝુનઝુનવાલાની પૂછપરછ કરવામાં આવી છે. ખુદ અનિલ અંબાણીની પણ આ કેસમાં અગાઉ ઘણી વખત પૂછપરછ થઈ ચૂકી છે. હવે આ મામલે આગામી સુનાવણી ચાર અઠવાડિયા પછી હાથ ધરવામાં આવશે.


અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS



Anil Ambani Reaches CBI Headquarters for Questioning: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ(આરકોમ) સાથે જોડાયેલા કથિત બેન્ક લોન કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે આ મામલાની તપાસ નિષ્પક્ષ, પારદર્શક અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થવી જોઈએ. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(CBI) જેવી તપાસ એજન્સીઓને પરસ્પર સંકલન સાધીને સત્ય સામે લાવવા આદેશ આપ્યો છે, જેથી ન્યાયતંત્ર અને સામાન્ય જનતાનો વિશ્વાસ જળવાઈ રહે. તપાસમાં થતી કોઈપણ પ્રકારની ઢીલાશ સામે નારાજગી વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે અત્યાર સુધી શું કાર્યવાહી થઈ અને તેના શું તારણો નીકળ્યા તે સ્પષ્ટ થવું મહત્ત્વનું છે.

તપાસમાં અત્યાર સુધી 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

આ કેસની સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના વકીલ વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે પૂરતા પુરાવા ઉપલબ્ધ હોવા છતાં તપાસ એજન્સીઓ દ્વારા હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેની સામે સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે તપાસ યોગ્ય રીતે ચાલી રહી છે અને અત્યાર સુધીમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમજ કેટલીક ધરપકડ પણ થઈ છે. જોકે, સુપ્રીમ કોર્ટે તપાસની ધીમી ગતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, પણ સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ પોતાની રીતે કોઈની ધરપકડ કરવાનો સીધો આદેશ આપી શકે નહીં. અંતે કોર્ટે EDને આ મામલે બીજો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાની મંજૂરી આપી છે અને તમામ બેન્કો તથા નાણાકીય સંસ્થાઓને તપાસમાં પૂરો સહયોગ આપવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: તળીયાની શોધમાં સેન્સેક્સ, 1837 પોઈન્ટ ખાબકી 72696

અનિલ અંબાણી ગ્રુપના ટોચના અધિકારીઓની પૂછપરછ

આ સમગ્ર મામલો વર્ષ 2013થી 2017 દરમિયાન આરકોમ અને તેની સહયોગી કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોનના નાણાંના કથિત દુરુપયોગ સાથે જોડાયેલો છે. આક્ષેપ છે કે જટિલ નાણાકીય વ્યવહારો દ્વારા લોનના પૈસાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે બેન્કોને મોટું નુકસાન થયું છે. આ દિશામાં CBIએ પોતાની તપાસ તેજ કરી દીધી છે અને તાજેતરમાં જ અનિલ અંબાણી ગ્રુપના ઉચ્ચ અધિકારીઓ ગૌતમ દોશી, સતીશ સેઠ અને અમિતાભ ઝુનઝુનવાલાની પૂછપરછ કરવામાં આવી છે. ખુદ અનિલ અંબાણીની પણ આ કેસમાં અગાઉ ઘણી વખત પૂછપરછ થઈ ચૂકી છે. હવે આ મામલે આગામી સુનાવણી ચાર અઠવાડિયા પછી હાથ ધરવામાં આવશે.


અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

Recent News

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

John Abraham joins Rotterdam Dockers As Co-Owner Ahead of the upcoming European T20 Premiere League (ETPL) Bollywood superstar and sports...

Read more

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In