• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દિલ્લીની રામકથામાં નવતર પ્રશિક્ષણ કેન્દ્ર “રામ”ના આરંભની ઉદ્ઘોષણા

satyasamachar by satyasamachar
January 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દિલ્લીની રામકથામાં નવતર પ્રશિક્ષણ કેન્દ્ર “રામ”ના આરંભની ઉદ્ઘોષણા
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત, સુસાઈડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ | AIIMS…

રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત, સુસાઈડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ | AIIMS…

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો! યુદ્ધ વચ્ચે કેમ વધી નથી રહી કિંમતો? જાણો ગણિત | gold silver prices di…

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો! યુદ્ધ વચ્ચે કેમ વધી નથી રહી કિંમતો? જાણો ગણિત | gold silver prices di…

ઈરાન જતા રહો…’ કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું – ‘આ દેશ કોઈના બાપનો નથી…’ | Asaduddin…

ઈરાન જતા રહો…’ કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું – ‘આ દેશ કોઈના બાપનો નથી…’ | Asaduddin…

Load More


રાજધાની દિલ્લીમાં મોરારીબાપુ દ્વારા ગવાઇ રહેલી રામકથા “માનસ સનાતન ધર્મ” ના આજના પાંચમા દિવસે કથારંભ પૂર્વે સણોસરા લોકભારતીના સૂત્રધાર શ્રી અરુણભાઇ દવેએ સંસ્થામાં નવીનતમ અભ્યાસક્રમ RAAM (Rising Aposteles for Ahimsa and Maitri) ના આરંભની ઉદ્ઘોષણા કરી હતી.

વાસ્તવમાં, પોલેન્ડની રામકથાનું શ્રવણ કર્યા પછી શ્રી અરુણભાઈને વિચાર આવ્યો કે બાપુને થેંક્યું કહેવું હોય તો શું કરવું ? વિશ્વ આખું યુદ્ધ તરફ ધકેલાઇ રહ્યું છે અને વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે વ્યક્તિત્વના ઉર્ધ્વીકરણ  સાથે વિશ્વ શાંતિના ક્ષેત્રે પણ યોગદાન આપી શકે તેવા ફલાવર્સ તૈયાર કરી શકાય, તે હેતુથી આવા અભ્યાસક્રમનો આરંભ કરવાનું બીજ રોપાયું.

 મહાત્મા ગાંધીબાપુ અને પૂજ્ય મોરારીબાપુના જીવન-મૂલ્યો પરથી પ્રેરણા પામીને સત્ય, પ્રેમ અને કરુણાના પાયા પર આધારિત અહિંસા અને મૈત્રી માટેના ‘પ્રેરણા દૂત’ તૈયાર કરવા માટેનું આ સાંસ્કૃતિક-સામાજિક – આધ્યાત્મિક કેન્દ્ર બની રહેશે. વ્યક્તિની આંતરિક જાગૃતિ અને વૈશ્વિક સંવાદિતા વચ્ચે સેતુ રુપ બનનાર આ કેન્દ્રમાં નિવાસી શિક્ષાર્થિ તરીકે લોકભારતી સણોસરામાં પ્રવેશ અપાશે.

આ અભ્યાસક્રમમાં અરજી પત્રક, પ્રવેશ પરીક્ષા, ઈન્ટરવ્યુ અને જુથ ચર્ચાના આધારે પ્રવેશ પાત્રતા નક્કી થશે. વિશ્વના કોઈ પણ દેશના ધર્મ, વિચાર ધારા, જ્ઞાતિ – જાતિ કે પ્રશિક્ષિત થનાર સાધકને પ્રશિક્ષિત કરવા માટેનું પ્રથમ સ્થાન પૂજ્ય બાપુની રામકથા રહેશે. તદુપરાંત, કૈલાસ ગુરુકુળ(મહુવા), ચિત્રકૂટ ધામ (તલગાજરડા), સાબરમતી ગાંધી આશ્રમ, પવનારનો વિનોબા આશ્રમ આદિ સ્થાનો પર જઇને સાધક RAAM ના અભ્યાસક્રમને આત્મસાત કરશે. સણોસરા સંસ્થામાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા વ્યાખ્યાન, સંવાદ, પ્રશ્નોત્તરી  દ્વારા શિક્ષાર્થિઓને કેળવણી પ્રાપ્ત થશે.

સણોસરા લોકભારતીના પ્રોફેસર વિશાલ ભદાણી દ્વારા સમગ્ર પ્રોજેક્ટનું વ્યાસપીઠ સમક્ષ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. લોકભારતીના સંવાહક શ્રી અરુણભાઇ દવેએ સંક્ષેપમાં સમગ્ર પ્રોજેક્ટ પાછળનો ઉદ્દેશ્ય, પોતાની સૌમ્ય મધુર ભાષામાં સ્પષ્ટ કર્યો.  પૂજ્ય બાપુએ આ નવતર પ્રયોગ માટે પ્રસન્નતા વ્યક્ત કરી.

Next Post
થાન પોલીસ મથકમાંથી આરોપી મહંત રામદાસ ફરાર થઇ ગયા | Accused Mahant Ramdas absconded from Thane police…

થાન પોલીસ મથકમાંથી આરોપી મહંત રામદાસ ફરાર થઇ ગયા | Accused Mahant Ramdas absconded from Thane police...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત, સુસાઈડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ | AIIMS…

રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત, સુસાઈડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ | AIIMS…

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો! યુદ્ધ વચ્ચે કેમ વધી નથી રહી કિંમતો? જાણો ગણિત | gold silver prices di…

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો! યુદ્ધ વચ્ચે કેમ વધી નથી રહી કિંમતો? જાણો ગણિત | gold silver prices di…

ઈરાન જતા રહો…’ કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું – ‘આ દેશ કોઈના બાપનો નથી…’ | Asaduddin…

ઈરાન જતા રહો…’ કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું – ‘આ દેશ કોઈના બાપનો નથી…’ | Asaduddin…

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R…

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R…

Recent News

રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત, સુસાઈડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ | AIIMS…

રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત, સુસાઈડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ | AIIMS…

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો! યુદ્ધ વચ્ચે કેમ વધી નથી રહી કિંમતો? જાણો ગણિત | gold silver prices di…

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો! યુદ્ધ વચ્ચે કેમ વધી નથી રહી કિંમતો? જાણો ગણિત | gold silver prices di…

ઈરાન જતા રહો…’ કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું – ‘આ દેશ કોઈના બાપનો નથી…’ | Asaduddin…

ઈરાન જતા રહો…’ કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું – ‘આ દેશ કોઈના બાપનો નથી…’ | Asaduddin…

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R…

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત, સુસાઈડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ | AIIMS…
GUJARAT

રાજકોટમાં મેડિકલના વિદ્યાર્થીનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત, સુસાઈડ નોટમાં માનસિક તણાવનો ઉલ્લેખ | AIIMS…

Rajkot News: રાજકોટ AIIMSના મેડિકલના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવી લેતા મેડિકલ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૂળ રાજસ્થાનના અને એઈમ્સમાં...

Read more

સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડો! યુદ્ધ વચ્ચે કેમ વધી નથી રહી કિંમતો? જાણો ગણિત | gold silver prices di…

ઈરાન જતા રહો…’ કહેનારા સંભલના CO પર ભડક્યાં ઓવૈસી, કહ્યું – ‘આ દેશ કોઈના બાપનો નથી…’ | Asaduddin…

કેન્દ્ર સરકારે સોનમ વાંગચુક સામેની NSA હટાવી, અટકાયતનો પણ તાત્કાલિક અસરથી અંત | Central Government R…

વડોદરાના બકરાવાડીમાં ઘરકંકાસમાં લોહિયાળ ખેલ, પતિએ જ પત્ની પર ચાકુના ઘા ઝીંકી કરી હત્યા | Vadodara: M…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In