• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચૈત્રી નવરાત્રિના સમાપન સાથે આજે ચોમેર રામ જન્મોત્સવના વધામણા કરાશે | Greetings on the occasion of R…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચૈત્રી નવરાત્રિના સમાપન સાથે આજે ચોમેર રામ જન્મોત્સવના વધામણા કરાશે | Greetings on the occasion of R…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…

વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

Load More


– શોભાયાત્રાના માર્ગો પર ચિત્તાકર્ષક શણગાર કરાયા

– ગોહિલવાડમાં ઠેર-ઠેર રામલલ્લાની રંગદર્શી શોભાયાત્રા નિકળશે, રામજી મંદિરો રોશનીથી ઝળહળશે

ભાવનગર : જગત જનની મા નવદુર્ગાની આરાધનાના મહાપર્વ ચૈત્રી નવરાત્રિ મહોત્સવના સમાપન સાથે આવતીકાલ તા.૨૬ એપ્રિલ ને ગુરૂવારે ગોહિલવાડમાં મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચન્દ્રજીના પ્રાગટય મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે. આ પ્રસંગે રામજી મંદિરોમાં બપોરે ઘંટનાદ અને શંખનાદ સાથે જન્મોત્સવના હરખભેર વધામણા કરાશે આ સાથે ભાવનગર શહેર તેમજ જિલ્લામાં ઠેર-ઠેર વાજતે-ગાજતે શોભાયાત્રા નિકળશે. 

ગત ચૈત્ર સુદ એકમથી ચૈત્રી નવરાત્રિ મહોત્સવનો શુભારંભ કરાયો હતો. જેનું આવતીકાલ તા.૨૬-૩ ને ગુરૂવારે રામનવમીએ સમાપન થશે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન માઈભકતો દ્વારા ઉપવાસ અને વ્રત કરાયા હતા.શહેરના તપસીબાવાની વાડી (રામમહલ), દેવજી ભગતની ધર્મશાળા,ઓમ શ્રી રામમંત્ર મંદિર સહિતના રામજીમંદિરોમાં આવતીકાલે બપોરે ૧૨ ના અરસામાં ઘંટારવ અને શંખનાદ સાથે શ્રીરામચંદ્રજીના જન્મોત્સવના વધામણા કરાશે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રીરામ જન્મોત્સવ સમિતિ દ્વારા ગુરૂવારે સાંજે ૪ કલાકે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નિકળશે. જેમાં ગોહિલવાડના સાધુ, સંતો અને વિવિધ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ શોભાયાત્રામાં અખાડા, મીની ટ્રેન, જીપ તેમજ આકર્ષક ફલોટ જોવા મળશે. આ પ્રસંગે પરિમલ તપસ્વી મહારાજની જગ્યા (રામમહલ)ખાતેથી શોભાયાત્રાને પ્રસ્થાન કરાશે. જે વાજતે ગાજતે સંત કંવરરામ ચોક, જૈન દેરાસર, પાનવાડી, ચાવડી ગેટ, જશોનાથ ચોક, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય, જલારામબાપા મંદિર,ખારગેટ, બાર્ટન લાયબ્રેરી, રાજયગુરૂ ચોક, પીપળીયા હનુમાનજી મંદિર નવાપરા થઈ ભીડભંજન મહાદેવ મંદિરે મહાઆરતી બાદ પુર્ણ થશે.

Next Post
પાલીતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું | A housewife committed…

પાલીતાણાના બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ગૃહપતિએ દુષ્કૃત્ય આચર્યું | A housewife committed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…

વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

પતિ-પત્નીના ઝઘડા ચાલ્યા કરે,અમારી બહેનને સમજાવી છે,લઇ જાવ..તેમ કહી બનેવીને હાઇવે પર બોલાવી હુમલો | b…

પતિ-પત્નીના ઝઘડા ચાલ્યા કરે,અમારી બહેનને સમજાવી છે,લઇ જાવ..તેમ કહી બનેવીને હાઇવે પર બોલાવી હુમલો | b…

Recent News

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…

વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

પતિ-પત્નીના ઝઘડા ચાલ્યા કરે,અમારી બહેનને સમજાવી છે,લઇ જાવ..તેમ કહી બનેવીને હાઇવે પર બોલાવી હુમલો | b…

પતિ-પત્નીના ઝઘડા ચાલ્યા કરે,અમારી બહેનને સમજાવી છે,લઇ જાવ..તેમ કહી બનેવીને હાઇવે પર બોલાવી હુમલો | b…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…
GUJARAT

પ્રેમીકાની હત્યા કરનારા સચિન દીક્ષિતને આજીવન કેદની સજા | Sachin Dixit sentenced to life imprisonment…

વડોદરા : વડોદરામાં પ્રમીકાની હત્યા કર્યા બાદ પુત્રને ગાંધીનગરમાંબિનવારસી છોડી ફરાર થઇ જવાના ચકચારી બનાવમાં સંડોવાયેલા આરોપીને અદાલતે કસુરવારઠેરવી આજીવન કેદની...

Read more

વડાપ્રધાનનો કાર્યક્રમ પુરો થતાં હવે વડોદરા જિલ્લા પંચાયત,તાલુકા પંચાયતો અને પાલિકામાં હોદ્દાની ફાળવણ…

ઓફિસમાં જ વીજકરંટ લાગતા ઇન્ટિરિયર ડિઝાઇનરનું મોત | Interior designer dies after being electrocuted i…

પતિ-પત્નીના ઝઘડા ચાલ્યા કરે,અમારી બહેનને સમજાવી છે,લઇ જાવ..તેમ કહી બનેવીને હાઇવે પર બોલાવી હુમલો | b…

૫૦ લાખની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતા સાસરિયા | harassing married woman demanding Rs 50 lakh

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In