• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

Load More


New Flight Ticket Refund: એવિએશન રેગ્યુલેટર DGCA (ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન) દ્વારા 26 માર્ચ 2026થી એર ટિકિટ રિફન્ડને લગતા નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. આ ફેરફારોનો મુખ્ય હેતુ મુસાફરો માટે રિફન્ડ પ્રક્રિયાને સરળ, પારદર્શક અને વધુ વિશ્વસનીય બનાવવાનો છે. એરલાઇન્સ દ્વારા રિફન્ડમાં થતા વિલંબ અને મનસ્વી ચાર્જ અંગેની ફરિયાદો બાદ સરકારે આ કડક ધોરણો નક્કી કર્યા છે. હવે ટિકિટ કેન્સલ કરવા પર પૈસા પાછા મેળવવાનું કામ પહેલા કરતા વધુ ઝડપી અને નિષ્પક્ષ બનશે.

નવા રિફન્ડ નિયમોમાં મુખ્ય ફેરફારો

1. રિફન્ડ માટેની સમયમર્યાદા નક્કી

ક્રેડિટ કાર્ડથી બુકિંગ: 7 દિવસની અંદર રિફન્ડ આપવું ફરજિયાત

રોકડથી બુકિંગ: એરલાઇન ઓફિસ પરથી તરત જ રિફન્ડ મળશે

ટ્રાવેલ એજન્ટ/પોર્ટલ દ્વારા બુકિંગ: 14 કામકાજના દિવસોમાં રિફન્ડ આપવું પડશે

નોંધ: એજન્ટ દ્વારા બુકિંગ કરાયું હોય તો પણ રિફન્ડની અંતિમ જવાબદારી એરલાઇનની રહેશે

2. પ્રોસેસિંગ ફી નાબૂદ

હવે એરલાઇન્સ રિફન્ડ પ્રોસેસ કરવાના નામે મુસાફરો પાસેથી કોઈપણ વધારાનો પ્રોસેસિંગ ચાર્જ વસૂલી શકશે નહીં.

3. પૂરેપૂરા પૈસા પાછા મળશે

રિફન્ડમાં નીચેની રકમનો સમાવેશ કરવામાં આવશે

ટિકિટનો દર (Base Fare)

ટેક્સ

યુઝર ડેવલપમેન્ટ ફી (UDF)

એરપોર્ટ ડેવલપમેન્ટ ફી (ADF)

પેસેન્જર સર્વિસ ફી (PSF)

આ નિયમ નોન-રિફન્ડેબલ ટિકિટ કે પ્રોમોશનલ ઓફર પર પણ લાગુ થશે.

4. 48 કલાકનો ‘ફ્રી કેન્સલેશન’ વિકલ્પ

ટિકિટ બુકિંગના 48 કલાકની અંદર કોઈપણ વધારાના ચાર્જ વગર ટિકિટ કેન્સલ કે મોડિફાય કરી શકાશે.

જો કે નવી ટિકિટ લેવા પર જે તે સમયનું સામાન્ય ભાડું ચૂકવવાનું રહેશે.

મર્યાદા: ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ઉડાનના 7 દિવસ પહેલા અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 15 દિવસ પહેલા બુકિંગ કર્યું હોય તો જ આ લાભ મળશે.

5. ક્રેડિટ શેલ હવે વૈકલ્પિક

એરલાઇન્સ મુસાફરોને રિફન્ડની રકમ ‘ક્રેડિટ શેલ’ (ભવિષ્યમાં મુસાફરી કરવા માટેના પોઈન્ટ્સ)માં રાખવા માટે મજબૂર કરી શકશે નહીં. મુસાફર પાસે પૂરેપૂરા પૈસા પાછા મેળવવા અથવા ક્રેડિટ શેલ રાખવાનો વિકલ્પ રહેશે.

6. માહિતીની પારદર્શિતા

એરલાઇન્સે રિફન્ડની રકમ અને તેનું વિભાજન સ્પષ્ટ રીતે દર્શાવવું પડશે.

કેન્સલેશન ચાર્જની માહિતી બુકિંગ સમયે જ આપવી ફરજિયાત છે.

7. કેન્સલેશન ચાર્જ પર મર્યાદા

એરલાઇન્સ હવે બેઝ ફેર + ફ્યુલ સરચાર્જથી વધુ કેન્સલેશન ચાર્જ વસૂલી શકશે નહીં. (એજન્ટ ચાર્જ અલગ હોઈ શકે છે જે બુકિંગ વખતે જણાવવા જરૂરી છે).

8. નામ સુધારણામાં રાહત

જો ટિકિટમાં નામની સ્પેલિંગમાં ભૂલ હોય, તો 24 કલાકની અંદર સુધારો કરાવવા પર કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં.

9. મેડિકલ ઇમરજન્સીમાં રિફન્ડ

જો મુસાફર અથવા તેના પરિવારના સભ્ય (એક જ PNR પર) હોસ્પિટલમાં દાખલ હોય, તો એરલાઇને રિફન્ડ અથવા ક્રેડિટ શેલની સુવિધા આપવી પડશે.

DGCAનો મુખ્ય ઉદ્દેશ્ય

આ નવા નિયમો પાછળ સરકારનો ઉદ્દેશ્ય મુસાફરોની ફરિયાદોમાં ઘટાડો લાવવાનો અને એરલાઇન્સની મનમાની અટકાવવાનો છે. હવેથી હવાઈ મુસાફરી વધુ સુરક્ષિત અને ગ્રાહકલક્ષી બનશે.

Next Post
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ... ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

Recent News

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…
GUJARAT

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહી- ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં...

Read more

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In