• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો રૂ. 5નો, મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાન…

નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો રૂ. 5નો, મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાન…

રણોલીની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ, આસપાસની કંપનીઓમાં ગભરાટ ફેલાયો | A massive fire broke out in R…

રણોલીની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ, આસપાસની કંપનીઓમાં ગભરાટ ફેલાયો | A massive fire broke out in R…

વડોદરાના વાઘોડિયા રોડ પર હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં ગંડવા ગેંગની મહિલા પકડાઇ | Woman from Gandwa …

વડોદરાના વાઘોડિયા રોડ પર હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં ગંડવા ગેંગની મહિલા પકડાઇ | Woman from Gandwa …

Load More


જુવાન
દીકરાના મોતથી પરિવારમાં માતમ

અનસૂયા
માતાના મંદિર પાસે ન્હાવા પડેલા ૨૧ વર્ષીય યુવકનો મૃતદેહ બે દિવસ બાદ મળી આવ્યો

સુરેન્દ્રનગર
–  રતનપરની રુદ્ર રેસીડેન્સીમાં રહેતા ૨૧
વર્ષીય યુવક કૃષ્ણપાલસિંહ અનિરુદ્ધસિંહ પરમાર પોતાના મિત્રો અને કાકા સાથે ચાર
વાહનો લઈને નર્મદા જિલ્લાના રામપુરા ગામે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા માટે
૨૧મી માર્ચે ઘરેથી નીકળ્યા હતા.

પરિક્રમા
દરમિયાન તેઓ અનસૂયા માતાના મંદિર પાસે આવેલા મનમંથેશ્વર મહાદેવના મંદિરે પહોંચ્યા
હતા અને નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા હતા. નદીના પાણીનું વહેણ તેજ હોવાના
કારણે કૃષ્ણપાલસિંહ અચાનક ઉંડા પાણીમાં ખેંચાઈ ગયા હતા. તેમણે બચાવવા માટે બૂમરાણ
મચાવી હતી
, પરંતુ જોતજોતામાં તેઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમની સાથે રહેલા મિત્રો
અને સગા-સંબંધીઓએ તેમને બચાવવા પ્રયાસ કર્યા પરંતુ સફળતા મળી ન હતી.

ઘટનાની
જાણ સ્થાનિક તંત્ર અને વલણ પોલીસને કરવામાં આવતા શોધખોળ શરૃ કરવામાં આવી હતી.
દુર્ઘટનાના બે દિવસ બાદ
, ઘટનાસ્થળથી આશરે ૫૦૦ મીટર દૂર કહોણા ગામની સીમમાં નર્મદા કિનારેથી
કૃષ્ણપાલસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. નદીના જળચર પ્રાણીઓએ મૃતદેહને નુકસાન
પહોંચાડયું હોય તેમ ડાબો હાથ
, બંને પગના પંજા અને શરીરના
અન્ય ભાગો ખવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યા હતા.

વલણ
પોલીસ મથકના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. માત્ર
૨૧ વર્ષની વયે આશાસ્પદ યુવકનું મોત થતાં પરિક્રમામાં સાથે ગયેલા મિત્રો અને
પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. હાલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને
સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Next Post
રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver…

રંગભૂમિની માતા સમાન ભવાઇ કળા લુપ્ત થવાના આરે | The art of Bhavai the mother of theatre is on the ver...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો રૂ. 5નો, મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાન…

નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો રૂ. 5નો, મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાન…

રણોલીની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ, આસપાસની કંપનીઓમાં ગભરાટ ફેલાયો | A massive fire broke out in R…

રણોલીની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ, આસપાસની કંપનીઓમાં ગભરાટ ફેલાયો | A massive fire broke out in R…

વડોદરાના વાઘોડિયા રોડ પર હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં ગંડવા ગેંગની મહિલા પકડાઇ | Woman from Gandwa …

વડોદરાના વાઘોડિયા રોડ પર હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં ગંડવા ગેંગની મહિલા પકડાઇ | Woman from Gandwa …

વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી | Vadodara Railway Division records 129…

વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી | Vadodara Railway Division records 129…

Recent News

નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો રૂ. 5નો, મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાન…

નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો રૂ. 5નો, મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાન…

રણોલીની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ, આસપાસની કંપનીઓમાં ગભરાટ ફેલાયો | A massive fire broke out in R…

રણોલીની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ, આસપાસની કંપનીઓમાં ગભરાટ ફેલાયો | A massive fire broke out in R…

વડોદરાના વાઘોડિયા રોડ પર હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં ગંડવા ગેંગની મહિલા પકડાઇ | Woman from Gandwa …

વડોદરાના વાઘોડિયા રોડ પર હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં ગંડવા ગેંગની મહિલા પકડાઇ | Woman from Gandwa …

વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી | Vadodara Railway Division records 129…

વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી | Vadodara Railway Division records 129…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો રૂ. 5નો, મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાન…
GUJARAT

નેતાઓના કાર્યક્રમમાં ભરપેટ ભોજનના મોંઘા થાળ, બાળકોને નાસ્તો રૂ. 5નો, મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાન…

Gujarat Mid-Day Meal Crisis: રાજ્ય સરકાર એક તરફ ‘કુપોષણ મુક્ત ગુજરાત’ના દાવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, છતાં...

Read more

રણોલીની કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ, આસપાસની કંપનીઓમાં ગભરાટ ફેલાયો | A massive fire broke out in R…

વડોદરાના વાઘોડિયા રોડ પર હનિટ્રેપ વિથ લૂંટના કિસ્સામાં ગંડવા ગેંગની મહિલા પકડાઇ | Woman from Gandwa …

વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી | Vadodara Railway Division records 129…

જામનગર પાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ | Jamnaga…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In