• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 39 mins read
A A
0
ભ્રષ્ટાચારની 11 હજારથી વધુ ફરિયાદો નોંધાઈ, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાં સૌથી વધુ | gujarat vigilanc…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Ahmedabad News : ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા તકેદારી આયોગના 2024 ના અહેવાલે સરકારી વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની પોલ ખોલી દીધી છે. આ રિપોર્ટ મુજબ, રાજ્યના વિવિધ સરકારી વિભાગો વિરુદ્ધ એક જ વર્ષમાં કુલ 11,223 ફરિયાદો નોંધાઈ છે.

સુરત જિલ્લામાં ફરિયાદોનો રાફડો

આશ્ચર્યજનક વાત એ છે કે, રાજ્યના ગૃહ મંત્રીના વતન અને કાર્યક્ષેત્ર એવા સુરત જિલ્લામાં સૌથી વધુ 3,821 ફરિયાદો નોંધાઈ છે. જે રાજ્યની કુલ ફરિયાદોના 35% કરતા પણ વધુ છે. સુરત બાદ અમદાવાદ (1205) અને વડોદરા (624) ફરિયાદો સાથે અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે છે.

આ પણ વાંચો : યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું ‘જગ વસંત’ જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું

કયા વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર?

વિભાગવાર વિશ્લેષણ કરવામાં આવે તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સામે સૌથી વધુ 3,271 (36%) ફરિયાદો મળી છે. ત્યારબાદ મહેસૂલ વિભાગ (11%) અને ગૃહ વિભાગ (10%) સામે ભ્રષ્ટાચારની રજૂઆતો કરવામાં આવી છે.

આયોગની કામગીરી

આયોગે 23 ફરિયાદોમાં પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યો છે. 835 કેસોમાં હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરાયા છે. 6561 કેસોમાં જરૂરી કાર્યવાહી કરવા માટે ભલામણ કરવામાં આવી છે. 1157 ફરિયાદોમાં કોઈ તથ્ય ન જણાતા કેસ બંધ કરવામાં આવ્યા છે.

વિભાગ ફરિયાદો ટકા
શહેરી વિકાસ-ગૃહનિર્માણ 3271 36
મહેસૂલ વિભાગ 1018 11
ગૃહ વિભાગ 862 10
પંચાયત-ગ્રામવિકાસ 800 09
શ્રમ અને રોજગાર 495 05
માર્ગ અને મકાન વિભાગ 430 05
વન અને પર્યાવરણ 271 03
શિક્ષણ વિભાગ 270 03
આરોગ્ય અને પરિવાર કલ્યાણ 192 02
કાયદા વિભાગ 180 02
અન્ય 1248 14



Ahmedabad News : ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા તકેદારી આયોગના 2024 ના અહેવાલે સરકારી વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની પોલ ખોલી દીધી છે. આ રિપોર્ટ મુજબ, રાજ્યના વિવિધ સરકારી વિભાગો વિરુદ્ધ એક જ વર્ષમાં કુલ 11,223 ફરિયાદો નોંધાઈ છે.

સુરત જિલ્લામાં ફરિયાદોનો રાફડો

આશ્ચર્યજનક વાત એ છે કે, રાજ્યના ગૃહ મંત્રીના વતન અને કાર્યક્ષેત્ર એવા સુરત જિલ્લામાં સૌથી વધુ 3,821 ફરિયાદો નોંધાઈ છે. જે રાજ્યની કુલ ફરિયાદોના 35% કરતા પણ વધુ છે. સુરત બાદ અમદાવાદ (1205) અને વડોદરા (624) ફરિયાદો સાથે અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે છે.

આ પણ વાંચો : યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું ‘જગ વસંત’ જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું

કયા વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર?

વિભાગવાર વિશ્લેષણ કરવામાં આવે તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સામે સૌથી વધુ 3,271 (36%) ફરિયાદો મળી છે. ત્યારબાદ મહેસૂલ વિભાગ (11%) અને ગૃહ વિભાગ (10%) સામે ભ્રષ્ટાચારની રજૂઆતો કરવામાં આવી છે.

આયોગની કામગીરી

આયોગે 23 ફરિયાદોમાં પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યો છે. 835 કેસોમાં હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરાયા છે. 6561 કેસોમાં જરૂરી કાર્યવાહી કરવા માટે ભલામણ કરવામાં આવી છે. 1157 ફરિયાદોમાં કોઈ તથ્ય ન જણાતા કેસ બંધ કરવામાં આવ્યા છે.

વિભાગ ફરિયાદો ટકા
શહેરી વિકાસ-ગૃહનિર્માણ 3271 36
મહેસૂલ વિભાગ 1018 11
ગૃહ વિભાગ 862 10
પંચાયત-ગ્રામવિકાસ 800 09
શ્રમ અને રોજગાર 495 05
માર્ગ અને મકાન વિભાગ 430 05
વન અને પર્યાવરણ 271 03
શિક્ષણ વિભાગ 270 03
આરોગ્ય અને પરિવાર કલ્યાણ 192 02
કાયદા વિભાગ 180 02
અન્ય 1248 14

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

Load More



Ahmedabad News : ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા તકેદારી આયોગના 2024 ના અહેવાલે સરકારી વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની પોલ ખોલી દીધી છે. આ રિપોર્ટ મુજબ, રાજ્યના વિવિધ સરકારી વિભાગો વિરુદ્ધ એક જ વર્ષમાં કુલ 11,223 ફરિયાદો નોંધાઈ છે.

સુરત જિલ્લામાં ફરિયાદોનો રાફડો

આશ્ચર્યજનક વાત એ છે કે, રાજ્યના ગૃહ મંત્રીના વતન અને કાર્યક્ષેત્ર એવા સુરત જિલ્લામાં સૌથી વધુ 3,821 ફરિયાદો નોંધાઈ છે. જે રાજ્યની કુલ ફરિયાદોના 35% કરતા પણ વધુ છે. સુરત બાદ અમદાવાદ (1205) અને વડોદરા (624) ફરિયાદો સાથે અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે છે.

આ પણ વાંચો : યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું ‘જગ વસંત’ જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું

કયા વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર?

વિભાગવાર વિશ્લેષણ કરવામાં આવે તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સામે સૌથી વધુ 3,271 (36%) ફરિયાદો મળી છે. ત્યારબાદ મહેસૂલ વિભાગ (11%) અને ગૃહ વિભાગ (10%) સામે ભ્રષ્ટાચારની રજૂઆતો કરવામાં આવી છે.

આયોગની કામગીરી

આયોગે 23 ફરિયાદોમાં પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યો છે. 835 કેસોમાં હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરાયા છે. 6561 કેસોમાં જરૂરી કાર્યવાહી કરવા માટે ભલામણ કરવામાં આવી છે. 1157 ફરિયાદોમાં કોઈ તથ્ય ન જણાતા કેસ બંધ કરવામાં આવ્યા છે.

વિભાગ ફરિયાદો ટકા
શહેરી વિકાસ-ગૃહનિર્માણ 3271 36
મહેસૂલ વિભાગ 1018 11
ગૃહ વિભાગ 862 10
પંચાયત-ગ્રામવિકાસ 800 09
શ્રમ અને રોજગાર 495 05
માર્ગ અને મકાન વિભાગ 430 05
વન અને પર્યાવરણ 271 03
શિક્ષણ વિભાગ 270 03
આરોગ્ય અને પરિવાર કલ્યાણ 192 02
કાયદા વિભાગ 180 02
અન્ય 1248 14



Ahmedabad News : ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા તકેદારી આયોગના 2024 ના અહેવાલે સરકારી વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની પોલ ખોલી દીધી છે. આ રિપોર્ટ મુજબ, રાજ્યના વિવિધ સરકારી વિભાગો વિરુદ્ધ એક જ વર્ષમાં કુલ 11,223 ફરિયાદો નોંધાઈ છે.

સુરત જિલ્લામાં ફરિયાદોનો રાફડો

આશ્ચર્યજનક વાત એ છે કે, રાજ્યના ગૃહ મંત્રીના વતન અને કાર્યક્ષેત્ર એવા સુરત જિલ્લામાં સૌથી વધુ 3,821 ફરિયાદો નોંધાઈ છે. જે રાજ્યની કુલ ફરિયાદોના 35% કરતા પણ વધુ છે. સુરત બાદ અમદાવાદ (1205) અને વડોદરા (624) ફરિયાદો સાથે અનુક્રમે બીજા અને ત્રીજા નંબરે છે.

આ પણ વાંચો : યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું ‘જગ વસંત’ જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું

કયા વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર?

વિભાગવાર વિશ્લેષણ કરવામાં આવે તો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સામે સૌથી વધુ 3,271 (36%) ફરિયાદો મળી છે. ત્યારબાદ મહેસૂલ વિભાગ (11%) અને ગૃહ વિભાગ (10%) સામે ભ્રષ્ટાચારની રજૂઆતો કરવામાં આવી છે.

આયોગની કામગીરી

આયોગે 23 ફરિયાદોમાં પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યો છે. 835 કેસોમાં હકીકતલક્ષી અહેવાલ તૈયાર કરાયા છે. 6561 કેસોમાં જરૂરી કાર્યવાહી કરવા માટે ભલામણ કરવામાં આવી છે. 1157 ફરિયાદોમાં કોઈ તથ્ય ન જણાતા કેસ બંધ કરવામાં આવ્યા છે.

વિભાગ ફરિયાદો ટકા
શહેરી વિકાસ-ગૃહનિર્માણ 3271 36
મહેસૂલ વિભાગ 1018 11
ગૃહ વિભાગ 862 10
પંચાયત-ગ્રામવિકાસ 800 09
શ્રમ અને રોજગાર 495 05
માર્ગ અને મકાન વિભાગ 430 05
વન અને પર્યાવરણ 271 03
શિક્ષણ વિભાગ 270 03
આરોગ્ય અને પરિવાર કલ્યાણ 192 02
કાયદા વિભાગ 180 02
અન્ય 1248 14
Next Post
સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job…

સચિવાલય-બોર્ડ નિગમ ઘરડાઘરમાં તબદીલ! શિક્ષિત યુવાઓને ફાંફા, મળતિયાઓને ફરી તક | gujarat government job...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

છોટા ઉદેપુર: બે તાલુકા વચ્ચે ‘ઝૂલતું’ ઊંચાકલમ વસાહત, આધારકાર્ડ બોડેલીના અને પંચાયત સંખેડાની! | Chhot…

છોટા ઉદેપુર: બે તાલુકા વચ્ચે ‘ઝૂલતું’ ઊંચાકલમ વસાહત, આધારકાર્ડ બોડેલીના અને પંચાયત સંખેડાની! | Chhot…

Recent News

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

છોટા ઉદેપુર: બે તાલુકા વચ્ચે ‘ઝૂલતું’ ઊંચાકલમ વસાહત, આધારકાર્ડ બોડેલીના અને પંચાયત સંખેડાની! | Chhot…

છોટા ઉદેપુર: બે તાલુકા વચ્ચે ‘ઝૂલતું’ ઊંચાકલમ વસાહત, આધારકાર્ડ બોડેલીના અને પંચાયત સંખેડાની! | Chhot…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…
GUJARAT

જામનગરના જુના બંદરે રજીસ્ટ્રેશન નંબર લખ્યા વિના માછીમારી કરનાર બોટ ચાલક દંડાયો : પોલીસ ફરિયાદ નોંધાવ…

Jamnagar : જામનગર નજીક બેડી વિસ્તારમાં રહેતો અને માછીમારી કરતો અનીશ ગનીભાઈ સચડા નામનો માછીમાર વાઘેર યુવાન, કે જેણે પોતાની...

Read more

જામનગર નજીક લોઠીયા ગામમાં ડી.જે.ની લાઈટ ચાલુ રાખવા જેવી સામાન્ય બાબતમાં યુવાન પર જીવલેણ હુમલો કરી હત…

જામનગરમાં એક્સયૂવી કારના ચોરખાનામાં સંતાડીને ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો એલસીબીએ…

છોટા ઉદેપુર: બે તાલુકા વચ્ચે ‘ઝૂલતું’ ઊંચાકલમ વસાહત, આધારકાર્ડ બોડેલીના અને પંચાયત સંખેડાની! | Chhot…

વડોદરાના તરસાલી રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં જમવા મુદ્દે વિદ્યાર્થીઓનો હોબાળો | Students create …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In