• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
0
VIEWS
Share on FacebookShare on Twitter



India Legal System Reforms : ભારતની કાનૂની વ્યવસ્થામાં એક ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. સામાન્ય ટેકનિકલ ભૂલ કે નાની ચૂક માટે અત્યાર સુધી જે જેલની સજાની જોગવાઈ હતી, તેને નાબૂદ કરવા માટે સરકાર જન વિશ્વાસ (સંશોધન) વિધેયક લાવી રહી છે. આ બિલનો મુખ્ય મંત્ર છે શાસન ડર પર નહીં, પણ ભરોસા પર ચાલવું જોઈએ.

શું છે જન વિશ્વાસ બિલ અને તેનો ઉદ્દેશ્ય?

જન વિશ્વાસ બિલ એક સુધારાવાદી પગલું છે. તેનો મુખ્ય હેતુ નાના અને ટેકનિકલ નિયમ ઉલ્લંઘનોને અપરાધ(Crime)ની શ્રેણીમાંથી બહાર કરવાનો છે. અત્યાર સુધી અનેક એવા કાયદા હતા જેમાં નજીવી ભૂલ માટે પણ જેલની સજા થતી હતી. આ બિલ આવી જોગવાઈઓને હટાવીને દંડ અથવા ચેતવણીમાં ફેરવશે. વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને સામાન્ય નાગરિકો પરનો બિનજરૂરી કાનૂની બોજ ઓછો થશે.

જેલની સજા ખતમ એટલે શું?

જેનો અર્થ એ નથી કે તમામ ગુનાઓમાં સજા માફ થઈ જશે. આ છૂટછાટ માત્ર નાના, ટેકનિકલ અને પ્રક્રિયાગત ઉલ્લંઘનો પર જ લાગુ પડશે. પ્રથમ વખત ભૂલ કરનારને સુધારવાની તક અપાશે. જેલના બદલે માત્ર આર્થિક દંડ, ચેતવણી અથવા સુધારા નોટિસ આપવામાં આવશે. જો કોઈ વારંવાર ભૂલ કરશે, તો જ દંડની રકમ વધારવામાં આવશે.

આ પણ વાંચો : Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ

ઇન્સ્પેક્ટર રાજનો અંત આવશે

ઇન્સ્પેક્ટર રાજ એટલે કે અધિકારીઓ પાસે રહેલી અમર્યાદિત સત્તા, જેના કારણે તેઓ નાની ભૂલોમાં પણ મોટી કાર્યવાહી કરી શકતા હતા. જ્યારે નાના ઉલ્લંઘનો અપરાધ નહીં ગણાય, ત્યારે અધિકારીઓની મનમાની અટકશે. કેસોનું નિરાકરણ કોર્ટની બહાર જ સત્તાધિકારીઓ દ્વારા કરવામાં આવશે, જેથી સમય બચશે અને પારદર્શિતા વધશે.

કયા કાયદાઓમાં ફેરફાર થશે?

સિલેક્ટ કમિટીની ભલામણ બાદ હવે આશરે 78 કાયદાઓના 689 જોગવાઈઓને ડિ-ક્રિમિનલાiઝ કરવાની તૈયારી છે. જેમાં મુખ્યત્વે મોટર વ્હીકલ ઍક્ટ, ઈલેક્ટ્રિસિટી ઍક્ટ, ડ્રગ્સ ઍન્ડ કોસ્મેટિક્સ ઍક્ટ, MSME ડેવલપમેન્ટ ઍક્ટ, RBI ઍક્ટ અને લીગલ મેટ્રોલૉજી ઍક્ટનો સમાવેશ થાય છે. 

બિલની વર્તમાન સ્થિતિ

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીયૂષ ગોયલ આ સંશોધિત બિલને લોકસભામાં રજૂ કરવા જઈ રહ્યા છે. અગાઉ આ બિલ સિલેક્ટ કમિટી પાસે હતું, જેણે 1000થી વધુ ગુનાહિત જોગવાઈઓ હટાવવાની ભલામણ કરી છે. સોમવાર સુધીમાં આ બિલ પર ગૃહમાં વિગતવાર ચર્ચા થઈ શકે છે.



India Legal System Reforms : ભારતની કાનૂની વ્યવસ્થામાં એક ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. સામાન્ય ટેકનિકલ ભૂલ કે નાની ચૂક માટે અત્યાર સુધી જે જેલની સજાની જોગવાઈ હતી, તેને નાબૂદ કરવા માટે સરકાર જન વિશ્વાસ (સંશોધન) વિધેયક લાવી રહી છે. આ બિલનો મુખ્ય મંત્ર છે શાસન ડર પર નહીં, પણ ભરોસા પર ચાલવું જોઈએ.

શું છે જન વિશ્વાસ બિલ અને તેનો ઉદ્દેશ્ય?

જન વિશ્વાસ બિલ એક સુધારાવાદી પગલું છે. તેનો મુખ્ય હેતુ નાના અને ટેકનિકલ નિયમ ઉલ્લંઘનોને અપરાધ(Crime)ની શ્રેણીમાંથી બહાર કરવાનો છે. અત્યાર સુધી અનેક એવા કાયદા હતા જેમાં નજીવી ભૂલ માટે પણ જેલની સજા થતી હતી. આ બિલ આવી જોગવાઈઓને હટાવીને દંડ અથવા ચેતવણીમાં ફેરવશે. વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને સામાન્ય નાગરિકો પરનો બિનજરૂરી કાનૂની બોજ ઓછો થશે.

જેલની સજા ખતમ એટલે શું?

જેનો અર્થ એ નથી કે તમામ ગુનાઓમાં સજા માફ થઈ જશે. આ છૂટછાટ માત્ર નાના, ટેકનિકલ અને પ્રક્રિયાગત ઉલ્લંઘનો પર જ લાગુ પડશે. પ્રથમ વખત ભૂલ કરનારને સુધારવાની તક અપાશે. જેલના બદલે માત્ર આર્થિક દંડ, ચેતવણી અથવા સુધારા નોટિસ આપવામાં આવશે. જો કોઈ વારંવાર ભૂલ કરશે, તો જ દંડની રકમ વધારવામાં આવશે.

આ પણ વાંચો : Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ

ઇન્સ્પેક્ટર રાજનો અંત આવશે

ઇન્સ્પેક્ટર રાજ એટલે કે અધિકારીઓ પાસે રહેલી અમર્યાદિત સત્તા, જેના કારણે તેઓ નાની ભૂલોમાં પણ મોટી કાર્યવાહી કરી શકતા હતા. જ્યારે નાના ઉલ્લંઘનો અપરાધ નહીં ગણાય, ત્યારે અધિકારીઓની મનમાની અટકશે. કેસોનું નિરાકરણ કોર્ટની બહાર જ સત્તાધિકારીઓ દ્વારા કરવામાં આવશે, જેથી સમય બચશે અને પારદર્શિતા વધશે.

કયા કાયદાઓમાં ફેરફાર થશે?

સિલેક્ટ કમિટીની ભલામણ બાદ હવે આશરે 78 કાયદાઓના 689 જોગવાઈઓને ડિ-ક્રિમિનલાiઝ કરવાની તૈયારી છે. જેમાં મુખ્યત્વે મોટર વ્હીકલ ઍક્ટ, ઈલેક્ટ્રિસિટી ઍક્ટ, ડ્રગ્સ ઍન્ડ કોસ્મેટિક્સ ઍક્ટ, MSME ડેવલપમેન્ટ ઍક્ટ, RBI ઍક્ટ અને લીગલ મેટ્રોલૉજી ઍક્ટનો સમાવેશ થાય છે. 

બિલની વર્તમાન સ્થિતિ

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીયૂષ ગોયલ આ સંશોધિત બિલને લોકસભામાં રજૂ કરવા જઈ રહ્યા છે. અગાઉ આ બિલ સિલેક્ટ કમિટી પાસે હતું, જેણે 1000થી વધુ ગુનાહિત જોગવાઈઓ હટાવવાની ભલામણ કરી છે. સોમવાર સુધીમાં આ બિલ પર ગૃહમાં વિગતવાર ચર્ચા થઈ શકે છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને સ્થાને ‘ત્રિશૂળ’ બનશે નવી ઓળખ, જાણો તેનું રહસ્ય |…

સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને સ્થાને ‘ત્રિશૂળ’ બનશે નવી ઓળખ, જાણો તેનું રહસ્ય |…

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…

પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…

પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…

Load More



India Legal System Reforms : ભારતની કાનૂની વ્યવસ્થામાં એક ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. સામાન્ય ટેકનિકલ ભૂલ કે નાની ચૂક માટે અત્યાર સુધી જે જેલની સજાની જોગવાઈ હતી, તેને નાબૂદ કરવા માટે સરકાર જન વિશ્વાસ (સંશોધન) વિધેયક લાવી રહી છે. આ બિલનો મુખ્ય મંત્ર છે શાસન ડર પર નહીં, પણ ભરોસા પર ચાલવું જોઈએ.

શું છે જન વિશ્વાસ બિલ અને તેનો ઉદ્દેશ્ય?

જન વિશ્વાસ બિલ એક સુધારાવાદી પગલું છે. તેનો મુખ્ય હેતુ નાના અને ટેકનિકલ નિયમ ઉલ્લંઘનોને અપરાધ(Crime)ની શ્રેણીમાંથી બહાર કરવાનો છે. અત્યાર સુધી અનેક એવા કાયદા હતા જેમાં નજીવી ભૂલ માટે પણ જેલની સજા થતી હતી. આ બિલ આવી જોગવાઈઓને હટાવીને દંડ અથવા ચેતવણીમાં ફેરવશે. વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને સામાન્ય નાગરિકો પરનો બિનજરૂરી કાનૂની બોજ ઓછો થશે.

જેલની સજા ખતમ એટલે શું?

જેનો અર્થ એ નથી કે તમામ ગુનાઓમાં સજા માફ થઈ જશે. આ છૂટછાટ માત્ર નાના, ટેકનિકલ અને પ્રક્રિયાગત ઉલ્લંઘનો પર જ લાગુ પડશે. પ્રથમ વખત ભૂલ કરનારને સુધારવાની તક અપાશે. જેલના બદલે માત્ર આર્થિક દંડ, ચેતવણી અથવા સુધારા નોટિસ આપવામાં આવશે. જો કોઈ વારંવાર ભૂલ કરશે, તો જ દંડની રકમ વધારવામાં આવશે.

આ પણ વાંચો : Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ

ઇન્સ્પેક્ટર રાજનો અંત આવશે

ઇન્સ્પેક્ટર રાજ એટલે કે અધિકારીઓ પાસે રહેલી અમર્યાદિત સત્તા, જેના કારણે તેઓ નાની ભૂલોમાં પણ મોટી કાર્યવાહી કરી શકતા હતા. જ્યારે નાના ઉલ્લંઘનો અપરાધ નહીં ગણાય, ત્યારે અધિકારીઓની મનમાની અટકશે. કેસોનું નિરાકરણ કોર્ટની બહાર જ સત્તાધિકારીઓ દ્વારા કરવામાં આવશે, જેથી સમય બચશે અને પારદર્શિતા વધશે.

કયા કાયદાઓમાં ફેરફાર થશે?

સિલેક્ટ કમિટીની ભલામણ બાદ હવે આશરે 78 કાયદાઓના 689 જોગવાઈઓને ડિ-ક્રિમિનલાiઝ કરવાની તૈયારી છે. જેમાં મુખ્યત્વે મોટર વ્હીકલ ઍક્ટ, ઈલેક્ટ્રિસિટી ઍક્ટ, ડ્રગ્સ ઍન્ડ કોસ્મેટિક્સ ઍક્ટ, MSME ડેવલપમેન્ટ ઍક્ટ, RBI ઍક્ટ અને લીગલ મેટ્રોલૉજી ઍક્ટનો સમાવેશ થાય છે. 

બિલની વર્તમાન સ્થિતિ

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીયૂષ ગોયલ આ સંશોધિત બિલને લોકસભામાં રજૂ કરવા જઈ રહ્યા છે. અગાઉ આ બિલ સિલેક્ટ કમિટી પાસે હતું, જેણે 1000થી વધુ ગુનાહિત જોગવાઈઓ હટાવવાની ભલામણ કરી છે. સોમવાર સુધીમાં આ બિલ પર ગૃહમાં વિગતવાર ચર્ચા થઈ શકે છે.



India Legal System Reforms : ભારતની કાનૂની વ્યવસ્થામાં એક ક્રાંતિકારી પરિવર્તન આવવા જઈ રહ્યું છે. સામાન્ય ટેકનિકલ ભૂલ કે નાની ચૂક માટે અત્યાર સુધી જે જેલની સજાની જોગવાઈ હતી, તેને નાબૂદ કરવા માટે સરકાર જન વિશ્વાસ (સંશોધન) વિધેયક લાવી રહી છે. આ બિલનો મુખ્ય મંત્ર છે શાસન ડર પર નહીં, પણ ભરોસા પર ચાલવું જોઈએ.

શું છે જન વિશ્વાસ બિલ અને તેનો ઉદ્દેશ્ય?

જન વિશ્વાસ બિલ એક સુધારાવાદી પગલું છે. તેનો મુખ્ય હેતુ નાના અને ટેકનિકલ નિયમ ઉલ્લંઘનોને અપરાધ(Crime)ની શ્રેણીમાંથી બહાર કરવાનો છે. અત્યાર સુધી અનેક એવા કાયદા હતા જેમાં નજીવી ભૂલ માટે પણ જેલની સજા થતી હતી. આ બિલ આવી જોગવાઈઓને હટાવીને દંડ અથવા ચેતવણીમાં ફેરવશે. વેપારીઓ, ઉદ્યોગસાહસિકો અને સામાન્ય નાગરિકો પરનો બિનજરૂરી કાનૂની બોજ ઓછો થશે.

જેલની સજા ખતમ એટલે શું?

જેનો અર્થ એ નથી કે તમામ ગુનાઓમાં સજા માફ થઈ જશે. આ છૂટછાટ માત્ર નાના, ટેકનિકલ અને પ્રક્રિયાગત ઉલ્લંઘનો પર જ લાગુ પડશે. પ્રથમ વખત ભૂલ કરનારને સુધારવાની તક અપાશે. જેલના બદલે માત્ર આર્થિક દંડ, ચેતવણી અથવા સુધારા નોટિસ આપવામાં આવશે. જો કોઈ વારંવાર ભૂલ કરશે, તો જ દંડની રકમ વધારવામાં આવશે.

આ પણ વાંચો : Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ

ઇન્સ્પેક્ટર રાજનો અંત આવશે

ઇન્સ્પેક્ટર રાજ એટલે કે અધિકારીઓ પાસે રહેલી અમર્યાદિત સત્તા, જેના કારણે તેઓ નાની ભૂલોમાં પણ મોટી કાર્યવાહી કરી શકતા હતા. જ્યારે નાના ઉલ્લંઘનો અપરાધ નહીં ગણાય, ત્યારે અધિકારીઓની મનમાની અટકશે. કેસોનું નિરાકરણ કોર્ટની બહાર જ સત્તાધિકારીઓ દ્વારા કરવામાં આવશે, જેથી સમય બચશે અને પારદર્શિતા વધશે.

કયા કાયદાઓમાં ફેરફાર થશે?

સિલેક્ટ કમિટીની ભલામણ બાદ હવે આશરે 78 કાયદાઓના 689 જોગવાઈઓને ડિ-ક્રિમિનલાiઝ કરવાની તૈયારી છે. જેમાં મુખ્યત્વે મોટર વ્હીકલ ઍક્ટ, ઈલેક્ટ્રિસિટી ઍક્ટ, ડ્રગ્સ ઍન્ડ કોસ્મેટિક્સ ઍક્ટ, MSME ડેવલપમેન્ટ ઍક્ટ, RBI ઍક્ટ અને લીગલ મેટ્રોલૉજી ઍક્ટનો સમાવેશ થાય છે. 

બિલની વર્તમાન સ્થિતિ

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીયૂષ ગોયલ આ સંશોધિત બિલને લોકસભામાં રજૂ કરવા જઈ રહ્યા છે. અગાઉ આ બિલ સિલેક્ટ કમિટી પાસે હતું, જેણે 1000થી વધુ ગુનાહિત જોગવાઈઓ હટાવવાની ભલામણ કરી છે. સોમવાર સુધીમાં આ બિલ પર ગૃહમાં વિગતવાર ચર્ચા થઈ શકે છે.

Next Post
ખેડૂતો માટે ખુશખબર: વારસાઈ અને હક્ક કમીમાં જંત્રીના લાખો રૂપિયાના બદલે હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી…

ખેડૂતો માટે ખુશખબર: વારસાઈ અને હક્ક કમીમાં જંત્રીના લાખો રૂપિયાના બદલે હવે માત્ર ₹300 સ્ટેમ્પ ડ્યુટી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને સ્થાને ‘ત્રિશૂળ’ બનશે નવી ઓળખ, જાણો તેનું રહસ્ય |…

સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને સ્થાને ‘ત્રિશૂળ’ બનશે નવી ઓળખ, જાણો તેનું રહસ્ય |…

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…

પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…

પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …

Recent News

સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને સ્થાને ‘ત્રિશૂળ’ બનશે નવી ઓળખ, જાણો તેનું રહસ્ય |…

સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને સ્થાને ‘ત્રિશૂળ’ બનશે નવી ઓળખ, જાણો તેનું રહસ્ય |…

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…

પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…

પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને સ્થાને ‘ત્રિશૂળ’ બનશે નવી ઓળખ, જાણો તેનું રહસ્ય |…
GUJARAT

સોમનાથ મંદિર ટ્રસ્ટનો લોગો 77 વર્ષે બદલાયો: શિખરને સ્થાને ‘ત્રિશૂળ’ બનશે નવી ઓળખ, જાણો તેનું રહસ્ય |…

Somnath Mahadev Mandir Trust Logo Changed : પ્રથમ જ્યોતિર્લિંગ અને વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટનો લોગો બદલવામાં આવ્યો છે. ટ્રસ્ટે...

Read more

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…

પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…

અમદાવાદ: ખેતરોમાં ઊંઘતા ખેડૂતોના કાન કાપી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, ગ્રામ્ય LCBએ બે શખસ ઝડપ્યા | …

રાજકોટની સાધના સોસાયટીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત, મકાનમાં જ્વલનશીલ પદાર્થો હોવાન…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In