• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

satyasamachar by satyasamachar
March 27, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

Load More


Transfers and Promotions: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને મહેસૂલ વિભાગ દ્વારા 27 માર્ચ, 2026ના રોજ રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. વહીવટી કાર્યક્ષમતા વધારવા અને સરકારી યોજનાઓના પાયાના સ્તર સુધી અમલીકરણ માટે એકસાથે પાંચ અલગ-અલગ ઓર્ડર બહાર પાડીને ઉચ્ચ IAS અધિકારીઓથી લઈને નાયબ મામલતદાર કક્ષા સુધીના અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કરાયા છે. આ ફેરફારોમાં નવા પ્રભારી સચિવોની નિમણૂક, GAS કેડરની બદલીઓ અને મામલતદારોની બઢતી-બદલીનો સમાવેશ થાય છે.

આ મોટા વહીવટી ફેરફારમાં સૌથી મહત્ત્વનો નિર્ણય 34 જિલ્લાઓ માટે પ્રભારી સચિવોની નિમણૂકનો છે, જેમાં વરિષ્ઠ IAS અધિકારીઓને સીધી દેખરેખની જવાબદારી સોંપાઈ છે. બીજી તરફ, મહેસૂલ વિભાગમાં ૨૦થી વધુ નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપીને નવી નિમણૂક અપાઈ છે, જ્યારે 23 જેટલા GAS કેડરના અધિકારીઓની પણ આંતરિક બદલી કરવામાં આવી છે. આ તમામ આદેશો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે.

1) 13 નાયબ મામલતદારોનું રિવર્ઝન: બઢતીનો અસ્વીકાર

એક ચોંકાવનારા નિર્ણયમાં, રાજ્યના 13 નાયબ મામલતદારોએ પોતાને મળેલી મામલતદાર તરીકેની બઢતીનો સ્વેચ્છાએ અસ્વીકાર કર્યો છે. વ્યક્તિગત કારણોસર જવાબદારી લેવાનો ઇનકાર કરતા, સરકારે આ કર્મચારીઓને તેમના મૂળ સંવર્ગમાં પરત (Reversion) કર્યા છે. આ અધિકારીઓ હવે ભવિષ્યમાં આ બઢતીને લગતા કોઈ પણ આર્થિક લાભ કે વરિષ્ઠતાનો દાવો કરી શકશે નહીં.

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 2 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 3 - image

2) નાયબ મામલતદારોને વર્ગ-2 મામલતદાર તરીકે બઢતી

મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના પાયાના વહીવટી તંત્રને મજબૂત કરવા માટે નાયબ મામલતદાર (વર્ગ-3) સંવર્ગના અનેક કર્મચારીઓને હંગામી ધોરણે મામલતદાર (વર્ગ-2) તરીકે બઢતી આપવામાં આવી છે. આ બઢતી મેળવનાર અધિકારીઓને મહેસાણા, રાજકોટ, સુરત અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં ખાલી પડેલી મામલતદારની જગ્યાઓ પર તૈનાત કરવામાં આવ્યા છે. આ નિમણૂકો હાઈકોર્ટના આખરી ચુકાદાને આધીન રહેશે.

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 4 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 5 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 6 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 7 - image

3) વહીવટી નિમણૂકો અને બદલીના અન્ય આદેશો

આ ઉપરાંત, મામલતદાર સંવર્ગના અધિકારીઓની આંતરિક બદલીઓ પણ કરવામાં આવી છે. જેમાં ચૂંટણી શાખા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જમીન સંપાદન જેવા મહત્વના વિભાગોમાં નવા અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. સાથે જ, 2023ની બેચના IAS અધિકારી એમ. એપલાપલ્લી સુસ્મિતાની પણ હાલોલથી મહુવા (ભાવનગર) ખાતે પ્રાંત અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે.

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 8 - image

4) GAS કેડરના 23 અધિકારીઓની જાહેર હિતમાં બદલી

ગુજરાત વહીવટી સેવા (GAS) જુનિયર સ્કેલના 23 અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. આ અંતર્ગત રાજ્યના વિવિધ તાલુકાઓના પ્રાંત અધિકારીઓ (Prant Officers), ડેપ્યુટી કલેક્ટરો અને મહાનગરપાલિકાઓના આસિસ્ટન્ટ કમિશનરોની બદલી કરવામાં આવી છે. વહીવટી સુગમતા માટે હિંમતનગર, મોરબી, ખેડા અને નવસારી જેવા મહત્વના વહીવટી મથકો પર નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 9 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 10 - image

5) રાજ્યના 34 જિલ્લાઓ માટે નવા ‘પ્રભારી સચિવો’ની નિમણૂક

સરકારે રાજ્યના તમામ 34 જિલ્લાઓના વિકાસકાર્યો અને સરકારી યોજનાઓના મોનિટરિંગ માટે ઉચ્ચ IAS અધિકારીઓને પ્રભારી સચિવ તરીકેની જવાબદારી સોંપી છે. આ અધિકારીઓ જિલ્લા કલેક્ટર સાથે સંકલન સાધીને શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓના પ્રોજેક્ટ્સ પર સીધી દેખરેખ રાખશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં અગ્ર સચિવ કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 11 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 12 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 13 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 14 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 15 - image

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી 16 - image

Next Post
અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…

Recent News

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…
GUJARAT

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

Aadhaar Not Valid for Age Proof: કેન્દ્ર સરકારે સરકારી યોજનાઓમાં ઉંમરના પ્રમાણને લઈને મોટો ફેરફાર કર્યો છે. સરકારી કોઈ યોજનાનો...

Read more

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…

અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In