• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

satyasamachar by satyasamachar
March 28, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Iran America War : મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ વચ્ચે PM મોદીની એક્શનમાં છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાતચીત, ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાની નિંદા કરી હતી. મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે ભારત આ મામલે અત્યંત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) સાથે ટેલિફોનિક વાતચીત કરી વૈશ્વિક સુરક્ષા અંગે ચર્ચા કરી હતી.

ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા સહન નહીં

PM મોદીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, વાતચીત દરમિયાન તેમણે પ્રદેશના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે. ઈરાન દ્વારા તાજેતરમાં કુવૈત અને દુબઈના વિસ્તારોમાં કરવામાં આવેલા હુમલાઓના સંદર્ભમાં ભારતનું આ નિવેદન અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.

શિપિંગ લાઇન્સ અને દરિયાઈ સુરક્ષા પર ભાર

બંને નેતાઓ વચ્ચે સહમતી સધાઈ છે કે, દરિયાઈ માર્ગો સુરક્ષિત રહેવા જોઈએ જેથી વૈશ્વિક વેપાર પર અસર ન પડે. હોર્મુઝની ખાડી અને અન્ય મહત્ત્વના જળમાર્ગો ખુલ્લા રાખવા વિશ્વ માટે અનિવાર્ય છે. સાઉદી અરેબિયામાં વસતા ભારતીયોના કલ્યાણ માટે PM એ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો. 

આ પણ વાંચો : સંકટ સમયની સાંકળ બન્યું ભારત: પડોશી દેશને 38,000 મેટ્રિક ટન ઈંધણનો જથ્થો પહોંચાડ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મંથન

આ અગાઉ 24 માર્ચના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ PM મોદીએ લાંબી ચર્ચા કરી હતી. ભારતનું વલણ સ્પષ્ટ છે કે, યુદ્ધ વહેલી તકે અટકે અને શાંતિ પુનઃસ્થાપિત થાય. ખાસ કરીને હોર્મુઝની ખાડી સુરક્ષિત અને સુલભ રહે તે માટે ભારત સતત વૈશ્વિક નેતાઓ સાથે સંપર્કમાં છે.

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલો સંઘર્ષ

નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી અત્યાર સુધીમાં PM મોદી અનેક વિશ્વ નેતાઓ સાથે વાતચીત કરી ચૂક્યા છે. પશ્ચિમ એશિયામાં ભારતનું હિત ઊર્જા સુરક્ષા (ક્રૂડ ઓઇલ સપ્લાય) સાથે જોડાયેલું હોવાથી આ પ્રદેશમાં શાંતિ ભારત માટે પ્રાથમિકતા છે.



Iran America War : મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ વચ્ચે PM મોદીની એક્શનમાં છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાતચીત, ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાની નિંદા કરી હતી. મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે ભારત આ મામલે અત્યંત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) સાથે ટેલિફોનિક વાતચીત કરી વૈશ્વિક સુરક્ષા અંગે ચર્ચા કરી હતી.

ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા સહન નહીં

PM મોદીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, વાતચીત દરમિયાન તેમણે પ્રદેશના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે. ઈરાન દ્વારા તાજેતરમાં કુવૈત અને દુબઈના વિસ્તારોમાં કરવામાં આવેલા હુમલાઓના સંદર્ભમાં ભારતનું આ નિવેદન અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.

શિપિંગ લાઇન્સ અને દરિયાઈ સુરક્ષા પર ભાર

બંને નેતાઓ વચ્ચે સહમતી સધાઈ છે કે, દરિયાઈ માર્ગો સુરક્ષિત રહેવા જોઈએ જેથી વૈશ્વિક વેપાર પર અસર ન પડે. હોર્મુઝની ખાડી અને અન્ય મહત્ત્વના જળમાર્ગો ખુલ્લા રાખવા વિશ્વ માટે અનિવાર્ય છે. સાઉદી અરેબિયામાં વસતા ભારતીયોના કલ્યાણ માટે PM એ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો. 

આ પણ વાંચો : સંકટ સમયની સાંકળ બન્યું ભારત: પડોશી દેશને 38,000 મેટ્રિક ટન ઈંધણનો જથ્થો પહોંચાડ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મંથન

આ અગાઉ 24 માર્ચના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ PM મોદીએ લાંબી ચર્ચા કરી હતી. ભારતનું વલણ સ્પષ્ટ છે કે, યુદ્ધ વહેલી તકે અટકે અને શાંતિ પુનઃસ્થાપિત થાય. ખાસ કરીને હોર્મુઝની ખાડી સુરક્ષિત અને સુલભ રહે તે માટે ભારત સતત વૈશ્વિક નેતાઓ સાથે સંપર્કમાં છે.

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલો સંઘર્ષ

નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી અત્યાર સુધીમાં PM મોદી અનેક વિશ્વ નેતાઓ સાથે વાતચીત કરી ચૂક્યા છે. પશ્ચિમ એશિયામાં ભારતનું હિત ઊર્જા સુરક્ષા (ક્રૂડ ઓઇલ સપ્લાય) સાથે જોડાયેલું હોવાથી આ પ્રદેશમાં શાંતિ ભારત માટે પ્રાથમિકતા છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

Load More



Iran America War : મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ વચ્ચે PM મોદીની એક્શનમાં છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાતચીત, ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાની નિંદા કરી હતી. મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે ભારત આ મામલે અત્યંત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) સાથે ટેલિફોનિક વાતચીત કરી વૈશ્વિક સુરક્ષા અંગે ચર્ચા કરી હતી.

ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા સહન નહીં

PM મોદીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, વાતચીત દરમિયાન તેમણે પ્રદેશના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે. ઈરાન દ્વારા તાજેતરમાં કુવૈત અને દુબઈના વિસ્તારોમાં કરવામાં આવેલા હુમલાઓના સંદર્ભમાં ભારતનું આ નિવેદન અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.

શિપિંગ લાઇન્સ અને દરિયાઈ સુરક્ષા પર ભાર

બંને નેતાઓ વચ્ચે સહમતી સધાઈ છે કે, દરિયાઈ માર્ગો સુરક્ષિત રહેવા જોઈએ જેથી વૈશ્વિક વેપાર પર અસર ન પડે. હોર્મુઝની ખાડી અને અન્ય મહત્ત્વના જળમાર્ગો ખુલ્લા રાખવા વિશ્વ માટે અનિવાર્ય છે. સાઉદી અરેબિયામાં વસતા ભારતીયોના કલ્યાણ માટે PM એ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો. 

આ પણ વાંચો : સંકટ સમયની સાંકળ બન્યું ભારત: પડોશી દેશને 38,000 મેટ્રિક ટન ઈંધણનો જથ્થો પહોંચાડ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મંથન

આ અગાઉ 24 માર્ચના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ PM મોદીએ લાંબી ચર્ચા કરી હતી. ભારતનું વલણ સ્પષ્ટ છે કે, યુદ્ધ વહેલી તકે અટકે અને શાંતિ પુનઃસ્થાપિત થાય. ખાસ કરીને હોર્મુઝની ખાડી સુરક્ષિત અને સુલભ રહે તે માટે ભારત સતત વૈશ્વિક નેતાઓ સાથે સંપર્કમાં છે.

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલો સંઘર્ષ

નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી અત્યાર સુધીમાં PM મોદી અનેક વિશ્વ નેતાઓ સાથે વાતચીત કરી ચૂક્યા છે. પશ્ચિમ એશિયામાં ભારતનું હિત ઊર્જા સુરક્ષા (ક્રૂડ ઓઇલ સપ્લાય) સાથે જોડાયેલું હોવાથી આ પ્રદેશમાં શાંતિ ભારત માટે પ્રાથમિકતા છે.



Iran America War : મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ વચ્ચે PM મોદીની એક્શનમાં છે. સાઉદી ક્રાઉન પ્રિન્સ અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાતચીત, ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાની નિંદા કરી હતી. મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને એક મહિનો પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે ભારત આ મામલે અત્યંત સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) સાથે ટેલિફોનિક વાતચીત કરી વૈશ્વિક સુરક્ષા અંગે ચર્ચા કરી હતી.

ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા સહન નહીં

PM મોદીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, વાતચીત દરમિયાન તેમણે પ્રદેશના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે. ઈરાન દ્વારા તાજેતરમાં કુવૈત અને દુબઈના વિસ્તારોમાં કરવામાં આવેલા હુમલાઓના સંદર્ભમાં ભારતનું આ નિવેદન અત્યંત મહત્ત્વનું માનવામાં આવે છે.

શિપિંગ લાઇન્સ અને દરિયાઈ સુરક્ષા પર ભાર

બંને નેતાઓ વચ્ચે સહમતી સધાઈ છે કે, દરિયાઈ માર્ગો સુરક્ષિત રહેવા જોઈએ જેથી વૈશ્વિક વેપાર પર અસર ન પડે. હોર્મુઝની ખાડી અને અન્ય મહત્ત્વના જળમાર્ગો ખુલ્લા રાખવા વિશ્વ માટે અનિવાર્ય છે. સાઉદી અરેબિયામાં વસતા ભારતીયોના કલ્યાણ માટે PM એ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો. 

આ પણ વાંચો : સંકટ સમયની સાંકળ બન્યું ભારત: પડોશી દેશને 38,000 મેટ્રિક ટન ઈંધણનો જથ્થો પહોંચાડ્યો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ મંથન

આ અગાઉ 24 માર્ચના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ PM મોદીએ લાંબી ચર્ચા કરી હતી. ભારતનું વલણ સ્પષ્ટ છે કે, યુદ્ધ વહેલી તકે અટકે અને શાંતિ પુનઃસ્થાપિત થાય. ખાસ કરીને હોર્મુઝની ખાડી સુરક્ષિત અને સુલભ રહે તે માટે ભારત સતત વૈશ્વિક નેતાઓ સાથે સંપર્કમાં છે.

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલો સંઘર્ષ

નોંધનીય છે કે, 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી અત્યાર સુધીમાં PM મોદી અનેક વિશ્વ નેતાઓ સાથે વાતચીત કરી ચૂક્યા છે. પશ્ચિમ એશિયામાં ભારતનું હિત ઊર્જા સુરક્ષા (ક્રૂડ ઓઇલ સપ્લાય) સાથે જોડાયેલું હોવાથી આ પ્રદેશમાં શાંતિ ભારત માટે પ્રાથમિકતા છે.

Next Post
પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ | Porban…

પોરબંદર: રાણા રોજીવાડા ગામે તળાવમાં નહાવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ | Porban...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas…

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas…

Recent News

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas…

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

Surat News: સુરતના બારડોલીમાં રમાઈ રહેલી ‘ગુજરાત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ’ અત્યારે રમતને કારણે નહીં, પણ એક શરમજનક વાઈરલ વીડિયોને કારણે...

Read more

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ‘જગ વસંત’ જહાજ ગુજરાત પહોંચ્યું, 16,000 મેટ્રિક ટન LPGનો જથ્થો | Middle Eas…

જામનગરના મસીતીયામાં પરંપરાગત ઘોડા રેસ યોજાઈ, ‘જલાલી 1616’ નામનો ઘોડો પ્રથમ નંબરે આવ્યો | Traditional…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In