• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…

satyasamachar by satyasamachar
March 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

Load More


ઊનાના નેસડા ગામે શંકાસ્પદ બનાવમાં અંતે ફરિયાદ

સાત દિવસ પહેલાં હાર્ટએટેકથી મોત થયાનું જણાવી અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા, પોલીસે બંનેની અટકાયત કરી

ઊના: ઊના તાલુકાના નેસડા ગામે સાત દિવસ પહેલા એક મહિલાનું હાર્ટ એટેકથી મોત થયાનું જણાવીને તેના બે પિતરાઈ ભાઈઓએ મૃતકના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. આ બનાવ શંકાસ્પદ હોવાનું જણાતા પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં બંને પિતરાઈ ભાઈઓએ જ જમીન પચાવી લેવા માટે પિતરાઈ બહેનની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતક મહિલાના પ્રેમીની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી બંનેને અટકાયતમાં લઈને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

નેસડા ગામના અને હાલ કાપોદ્રા રહી હીરા ઘસવાનું કામ કરતા સતુભાઈ આતુભાઈ ખસીયા (ઉ.વ.૩૦)એ ઊના પોલીસ સ્ટેશનમાં નેસડામાં રહેતા વિક્રમ વીરાભાઈ ગોહિલ અને મનુ કનુભાઈ ગોહિલ સામે  ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, નેસડામાં રહેતા મંસુબેન હામાભાઈ ગોહિલનું ગત તા.૨૩-૩ના રાત્રિના થયેલું મૃત્યુ શંકાસ્પદ છે. મંસુબેન સાથે ફરિયાદીને સાત વર્ષ પહેલાં ઓળખાણ થઈ હતી જે ત્યારપછી પ્રેમસંબંધમાં ફેરવાઈ હતી. 

મંસુબેનના પિતા હામાભાઈ અરજણભાઈ ગોહિલનું પંદર વર્ષ પહેલાં અવસાન થયું હતું. જ્યારે અંદાજીત એક વર્ષ પહેલાં માતા પુનીબેનનું પણ અવસાન થયું હતું. મંસાબેન પોતે પરિવારમાં એકલા હતા. ત્યારબાદ મોટાબાપાનો દીકરો વિક્રમ વીરાભાઈ ગોહિલ મંસુબેનના ઘરે રહેતો હતો. મંસુબેનના ભાગમાં ૧૨ વીઘા ખેતીની  જમીન આવી હતી. મંસુબેને આશરે પાંચ મહિના પહેલા ૫૦ ટકા જમીનનો વિક્રમ સાથે ભાગીદારી દસ્તાવેજ કરાવ્યો હતો. પરંતુ વિક્રમને પૂરેપૂરી જમીન જોઈતી હોવાથી મંસુબેનને ધમકાવતો રહેતો હતો. મંસુબેન આ વાત ઘણીવખત ફોનમાં સતુભાઈને કરતી. બંને પિતરાઈ ભાઈઓ તેને ઠપકો આપી કહેતા કે તું તારી બધી જમીન નામે કરી દે તો તારા લગ્ન કરાવી દેશું અને નામે નહીં કરી સતુ સાથે સંબંધ રાખીશ તો મારી નાખીશું તેવી ધમકી આપતા હતા. 

ગત તા.૨૦ના રાત્રિના ૮.૩૦ના સતુએ મંસુબેન સાથે ફોન પર ૩૨ મિનિટ સુધી વાત કરી હતી. જેમાં મંસુબેને કહેલ કે, આપણા બંનેની સગાઈ બાબતે વિક્રમ તથા અમારા ઘરના સભ્યોએ મનુભાઈના ઘરે મીટિંગ રાખી છે. તો વિક્રમ મને તેડવા આવશે તો હું તેની સાથે જઈશ. ચાલુ ફોન દરમ્યાન વિક્રમ તેડવા આવતા ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ સવારે ૭ઃ૩૦ના ગામના આતુભાઈ દોહાભાઈ ગોહિલનો ફોન આવેલો કે, મંસુનું મોત થયું છે, તેની રાત્રે તબિયત બગડયા બાદ એટેક આવી ગયો હતો. ઘરના સભ્યોએ ગામમાં કોઈને જાણ કર્યા વગર મંસુના પાથવદેહના અંતિમ સંસ્કાર કરી નાખ્યા છે. અમારા સમાજમાં રાત્રિના કોઈ અંતિમ સંસ્કાર કરાતા નથી.

 મંસુ આગલી રાત સુધી સ્વસ્થ હતી અને તેને કોઈ બીમારી પણ ન હતી. મોતનો બનાવ શંકાસ્પદ હોવાથી મંસુને હાર્ટએટેક નહીં પણ બંને પિતરાઈ ભાઈઓએ પૂરેપૂરી જમીન પચાવી પાડવા તેનું કોઈપણ રીતે મોત નીપજાવ્યું હોવાનું લાગી રહ્યું છે. આ બનાવમાં પોલીસની ઝીણવટભરી તપાસમાં મંસુબેનની હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થતા વિક્રમ અને મનુની સામે બીએનએસ કલમ ૧૦૩(૧), ૫૪ મુજબ ગુનો નોંધી પોલીસે બંનેની અટક કરી હતી. નાના એવા ગામમાં જમીન બાબતે પિતરાઈ બહેનની હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ હતી. 

મનુએ હાથ પકડી રાખ્યા અને વિક્રમે ગળુ દબાવી દઈ મંસુબેનને મારી નાખી

તપાસનીશ અધિકારી પીઆઈ એન.બી. ચૌહાણે હત્યાની ઘટના અંગે જણાવ્યું હતું કે, બંને આરોપીઓ વિક્રમ અને મનુની સાત દિવસ સુધી સઘન પૂછપરછ અને અન્યોના નિવેદન લેતા જાણવા મળ્યું હતું કે, રાત્રિના સમયે વિક્રમ બાઈક પાછળ મંસુને બેસાડી મનુના ઘરે લઈ ગયો હતો. જ્યાં મનુએ મંસુબેનના હાથ પકડી રાખેલા અને વિક્રમે ગળુ દબાવી તેણીને મારી નાખી હતી. બાદમાં કલાકોના સમયમાં અમુક લોકો સાથે મંસુબેનના મૃતદેહને ઊના સ્મશાને લાવી અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. આ ઘટનામાં બીજા કોઈપણ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ ? તે અંગેની તપાસ ચાલુ છે અને જે કોઈના નામ ખુલશે તેમને છોડવામાં નહીં આવે તેમ વધુમાં જણાવ્યું હતું.

Next Post
તળાજી નદીના પુલનું મંથરગતિએ થતું કામ, વાહનચાલકોને હાલાકી | Work on Talaji River bridge underway at a…

તળાજી નદીના પુલનું મંથરગતિએ થતું કામ, વાહનચાલકોને હાલાકી | Work on Talaji River bridge underway at a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

ભારતીયોમાં HbA1c બ્લડ ટેસ્ટના આધારે થતું ડાયાબિટિસનું નિદાન ભૂલભરેલું હોઈ શકે છે | Diagnosing diabet…

ભારતીયોમાં HbA1c બ્લડ ટેસ્ટના આધારે થતું ડાયાબિટિસનું નિદાન ભૂલભરેલું હોઈ શકે છે | Diagnosing diabet…

Recent News

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

ભારતીયોમાં HbA1c બ્લડ ટેસ્ટના આધારે થતું ડાયાબિટિસનું નિદાન ભૂલભરેલું હોઈ શકે છે | Diagnosing diabet…

ભારતીયોમાં HbA1c બ્લડ ટેસ્ટના આધારે થતું ડાયાબિટિસનું નિદાન ભૂલભરેલું હોઈ શકે છે | Diagnosing diabet…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
GUJARAT

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

– અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સમાં દાવો કરાયો – ચર્ચામાં માત્ર વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ જ હતા, અમેરિકી અખબારનો દાવો સદંતર...

Read more

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

ભારતીયોમાં HbA1c બ્લડ ટેસ્ટના આધારે થતું ડાયાબિટિસનું નિદાન ભૂલભરેલું હોઈ શકે છે | Diagnosing diabet…

નેપાળમાં બાલેન શાહનો સપાટો : પૂર્વ પીએમ કે પી શર્મા ઓલીની ધરપકડ | Balen Shah’s crackdown in Nepal: F…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In