• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…

satyasamachar by satyasamachar
March 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોમનાથ સર્કિટ હાઉસનું ખાનગીકરણ: 40 કરોડની સરકારી મિલકત નજીવા ભાડે ખાનગી પાર્ટીને સોંપાતા વિવાદ | som…
2
VIEWS
Share on FacebookShare on Twitter



Somnath News : ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક અને પવિત્ર તીર્થધામ સોમનાથમાં આવેલું ભવ્ય સર્કિટ હાઉસ અત્યારે ભારે વિવાદના વમળમાં ફસાયું છે. દરિયાકિનારે અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલી આ સરકારી મિલકતને રાજ્ય સરકાર દ્વારા એક ખાનગી પાર્ટીને સાવ નજીવા દરે ભાડે આપી દેવામાં આવતા સ્થાનિક સ્તરે અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

40 કરોડ રૂપિયાની મિલકત અને ખાનગીકરણનો ખેલ

વર્ષ 2019માં સોમનાથના દરિયાકિનારે વિશાળ જગ્યામાં આ સર્કિટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓ અને 50 થી વધુ રૂમ ધરાવતા આ ભવનની આજની બજાર કિંમત 40 કરોડ રૂપિયાથી પણ વધુ અંકાય છે. જોકે, આટલી કિંમતી મિલકતને કોઈ પણ મોટા કારણ વગર ખાનગી સંસ્થાને સાવ મામુલી ભાડામાં સોંપી દેવાનો નિર્ણય સરકાર માટે ગળાનું હાડકું બન્યો છે. છેલ્લા 8 દિવસથી આ જગ્યા ખાનગી પાર્ટીના હસ્તક જતાં વિવાદ વકર્યો છે.

આ પણ વાંચો : થોડા જ દિવસોમાં યુદ્ધનો અંત, હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ ટેક્સની વસૂલી અસ્વીકાર્ય: અમેરિકાનું મોટું નિવેદન

VIP પ્રોટોકોલ જોખમમાં સરકાર પાસે માત્ર 8 રૂમ

આ ખાનગીકરણની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, 50 રૂમમાંથી સરકાર પાસે હવે માત્ર 8 રૂમ જ રહ્યા છે. સોમનાથમાં સતત વડાપ્રધાન (PM), મુખ્યમંત્રી (CM), સુપ્રીમ કે હાઈકોર્ટના જજ અને ઉચ્ચ કક્ષાના પ્રધાનોની અવરજવર રહેતી હોય છે. પ્રોટોકોલ મુજબ આ મહાનુભાવોને સાચવવા માટે પૂરતી જગ્યા ન હોવાથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ઘણીવાર એવી સ્થિતિ ઉભી થાય છે કે, મોડી રાત્રે કોઈ VIP મહેમાન આવી જાય તો અગાઉથી રોકાયેલા અન્ય અધિકારીઓ પાસે રૂમ ખાલી કરાવવાની ફરજ પડે છે.

રોજગારી પર પ્રહાર અને સ્થાનિક નેતાઓની મુશ્કેલી

આ સર્કિટ હાઉસમાં અંદાજે 50 જેટલા શિક્ષિત યુવાનો રોજગારી મેળવતા હતા. જેઓ હવે ખાનગીકરણના કારણે બેરોજગાર બન્યા હોવાના અહેવાલ છે. બીજી તરફ, સ્થાનિક સાંસદો અને ધારાસભ્યોને પણ મિટિંગ કરવા કે અગત્યની બેઠકો યોજવા માટે જગ્યા મળવી મુશ્કેલ બની ગઈ છે. 40 કરોડ રૂપિયાની મિલકતને નજીવી રકમમાં ખાનગી હાથોમાં સોંપી દેવાના આ નિર્ણયને લઈને જિલ્લાભરમાં વિવાદસ્પદ ચર્ચાઓ શરૂ થઈ છે.



Somnath News : ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક અને પવિત્ર તીર્થધામ સોમનાથમાં આવેલું ભવ્ય સર્કિટ હાઉસ અત્યારે ભારે વિવાદના વમળમાં ફસાયું છે. દરિયાકિનારે અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલી આ સરકારી મિલકતને રાજ્ય સરકાર દ્વારા એક ખાનગી પાર્ટીને સાવ નજીવા દરે ભાડે આપી દેવામાં આવતા સ્થાનિક સ્તરે અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

40 કરોડ રૂપિયાની મિલકત અને ખાનગીકરણનો ખેલ

વર્ષ 2019માં સોમનાથના દરિયાકિનારે વિશાળ જગ્યામાં આ સર્કિટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓ અને 50 થી વધુ રૂમ ધરાવતા આ ભવનની આજની બજાર કિંમત 40 કરોડ રૂપિયાથી પણ વધુ અંકાય છે. જોકે, આટલી કિંમતી મિલકતને કોઈ પણ મોટા કારણ વગર ખાનગી સંસ્થાને સાવ મામુલી ભાડામાં સોંપી દેવાનો નિર્ણય સરકાર માટે ગળાનું હાડકું બન્યો છે. છેલ્લા 8 દિવસથી આ જગ્યા ખાનગી પાર્ટીના હસ્તક જતાં વિવાદ વકર્યો છે.

આ પણ વાંચો : થોડા જ દિવસોમાં યુદ્ધનો અંત, હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ ટેક્સની વસૂલી અસ્વીકાર્ય: અમેરિકાનું મોટું નિવેદન

VIP પ્રોટોકોલ જોખમમાં સરકાર પાસે માત્ર 8 રૂમ

આ ખાનગીકરણની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, 50 રૂમમાંથી સરકાર પાસે હવે માત્ર 8 રૂમ જ રહ્યા છે. સોમનાથમાં સતત વડાપ્રધાન (PM), મુખ્યમંત્રી (CM), સુપ્રીમ કે હાઈકોર્ટના જજ અને ઉચ્ચ કક્ષાના પ્રધાનોની અવરજવર રહેતી હોય છે. પ્રોટોકોલ મુજબ આ મહાનુભાવોને સાચવવા માટે પૂરતી જગ્યા ન હોવાથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ઘણીવાર એવી સ્થિતિ ઉભી થાય છે કે, મોડી રાત્રે કોઈ VIP મહેમાન આવી જાય તો અગાઉથી રોકાયેલા અન્ય અધિકારીઓ પાસે રૂમ ખાલી કરાવવાની ફરજ પડે છે.

રોજગારી પર પ્રહાર અને સ્થાનિક નેતાઓની મુશ્કેલી

આ સર્કિટ હાઉસમાં અંદાજે 50 જેટલા શિક્ષિત યુવાનો રોજગારી મેળવતા હતા. જેઓ હવે ખાનગીકરણના કારણે બેરોજગાર બન્યા હોવાના અહેવાલ છે. બીજી તરફ, સ્થાનિક સાંસદો અને ધારાસભ્યોને પણ મિટિંગ કરવા કે અગત્યની બેઠકો યોજવા માટે જગ્યા મળવી મુશ્કેલ બની ગઈ છે. 40 કરોડ રૂપિયાની મિલકતને નજીવી રકમમાં ખાનગી હાથોમાં સોંપી દેવાના આ નિર્ણયને લઈને જિલ્લાભરમાં વિવાદસ્પદ ચર્ચાઓ શરૂ થઈ છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More



Somnath News : ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક અને પવિત્ર તીર્થધામ સોમનાથમાં આવેલું ભવ્ય સર્કિટ હાઉસ અત્યારે ભારે વિવાદના વમળમાં ફસાયું છે. દરિયાકિનારે અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલી આ સરકારી મિલકતને રાજ્ય સરકાર દ્વારા એક ખાનગી પાર્ટીને સાવ નજીવા દરે ભાડે આપી દેવામાં આવતા સ્થાનિક સ્તરે અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

40 કરોડ રૂપિયાની મિલકત અને ખાનગીકરણનો ખેલ

વર્ષ 2019માં સોમનાથના દરિયાકિનારે વિશાળ જગ્યામાં આ સર્કિટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓ અને 50 થી વધુ રૂમ ધરાવતા આ ભવનની આજની બજાર કિંમત 40 કરોડ રૂપિયાથી પણ વધુ અંકાય છે. જોકે, આટલી કિંમતી મિલકતને કોઈ પણ મોટા કારણ વગર ખાનગી સંસ્થાને સાવ મામુલી ભાડામાં સોંપી દેવાનો નિર્ણય સરકાર માટે ગળાનું હાડકું બન્યો છે. છેલ્લા 8 દિવસથી આ જગ્યા ખાનગી પાર્ટીના હસ્તક જતાં વિવાદ વકર્યો છે.

આ પણ વાંચો : થોડા જ દિવસોમાં યુદ્ધનો અંત, હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ ટેક્સની વસૂલી અસ્વીકાર્ય: અમેરિકાનું મોટું નિવેદન

VIP પ્રોટોકોલ જોખમમાં સરકાર પાસે માત્ર 8 રૂમ

આ ખાનગીકરણની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, 50 રૂમમાંથી સરકાર પાસે હવે માત્ર 8 રૂમ જ રહ્યા છે. સોમનાથમાં સતત વડાપ્રધાન (PM), મુખ્યમંત્રી (CM), સુપ્રીમ કે હાઈકોર્ટના જજ અને ઉચ્ચ કક્ષાના પ્રધાનોની અવરજવર રહેતી હોય છે. પ્રોટોકોલ મુજબ આ મહાનુભાવોને સાચવવા માટે પૂરતી જગ્યા ન હોવાથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ઘણીવાર એવી સ્થિતિ ઉભી થાય છે કે, મોડી રાત્રે કોઈ VIP મહેમાન આવી જાય તો અગાઉથી રોકાયેલા અન્ય અધિકારીઓ પાસે રૂમ ખાલી કરાવવાની ફરજ પડે છે.

રોજગારી પર પ્રહાર અને સ્થાનિક નેતાઓની મુશ્કેલી

આ સર્કિટ હાઉસમાં અંદાજે 50 જેટલા શિક્ષિત યુવાનો રોજગારી મેળવતા હતા. જેઓ હવે ખાનગીકરણના કારણે બેરોજગાર બન્યા હોવાના અહેવાલ છે. બીજી તરફ, સ્થાનિક સાંસદો અને ધારાસભ્યોને પણ મિટિંગ કરવા કે અગત્યની બેઠકો યોજવા માટે જગ્યા મળવી મુશ્કેલ બની ગઈ છે. 40 કરોડ રૂપિયાની મિલકતને નજીવી રકમમાં ખાનગી હાથોમાં સોંપી દેવાના આ નિર્ણયને લઈને જિલ્લાભરમાં વિવાદસ્પદ ચર્ચાઓ શરૂ થઈ છે.



Somnath News : ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક અને પવિત્ર તીર્થધામ સોમનાથમાં આવેલું ભવ્ય સર્કિટ હાઉસ અત્યારે ભારે વિવાદના વમળમાં ફસાયું છે. દરિયાકિનારે અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવેલી આ સરકારી મિલકતને રાજ્ય સરકાર દ્વારા એક ખાનગી પાર્ટીને સાવ નજીવા દરે ભાડે આપી દેવામાં આવતા સ્થાનિક સ્તરે અને રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

40 કરોડ રૂપિયાની મિલકત અને ખાનગીકરણનો ખેલ

વર્ષ 2019માં સોમનાથના દરિયાકિનારે વિશાળ જગ્યામાં આ સર્કિટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓ અને 50 થી વધુ રૂમ ધરાવતા આ ભવનની આજની બજાર કિંમત 40 કરોડ રૂપિયાથી પણ વધુ અંકાય છે. જોકે, આટલી કિંમતી મિલકતને કોઈ પણ મોટા કારણ વગર ખાનગી સંસ્થાને સાવ મામુલી ભાડામાં સોંપી દેવાનો નિર્ણય સરકાર માટે ગળાનું હાડકું બન્યો છે. છેલ્લા 8 દિવસથી આ જગ્યા ખાનગી પાર્ટીના હસ્તક જતાં વિવાદ વકર્યો છે.

આ પણ વાંચો : થોડા જ દિવસોમાં યુદ્ધનો અંત, હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ ટેક્સની વસૂલી અસ્વીકાર્ય: અમેરિકાનું મોટું નિવેદન

VIP પ્રોટોકોલ જોખમમાં સરકાર પાસે માત્ર 8 રૂમ

આ ખાનગીકરણની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, 50 રૂમમાંથી સરકાર પાસે હવે માત્ર 8 રૂમ જ રહ્યા છે. સોમનાથમાં સતત વડાપ્રધાન (PM), મુખ્યમંત્રી (CM), સુપ્રીમ કે હાઈકોર્ટના જજ અને ઉચ્ચ કક્ષાના પ્રધાનોની અવરજવર રહેતી હોય છે. પ્રોટોકોલ મુજબ આ મહાનુભાવોને સાચવવા માટે પૂરતી જગ્યા ન હોવાથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ઘણીવાર એવી સ્થિતિ ઉભી થાય છે કે, મોડી રાત્રે કોઈ VIP મહેમાન આવી જાય તો અગાઉથી રોકાયેલા અન્ય અધિકારીઓ પાસે રૂમ ખાલી કરાવવાની ફરજ પડે છે.

રોજગારી પર પ્રહાર અને સ્થાનિક નેતાઓની મુશ્કેલી

આ સર્કિટ હાઉસમાં અંદાજે 50 જેટલા શિક્ષિત યુવાનો રોજગારી મેળવતા હતા. જેઓ હવે ખાનગીકરણના કારણે બેરોજગાર બન્યા હોવાના અહેવાલ છે. બીજી તરફ, સ્થાનિક સાંસદો અને ધારાસભ્યોને પણ મિટિંગ કરવા કે અગત્યની બેઠકો યોજવા માટે જગ્યા મળવી મુશ્કેલ બની ગઈ છે. 40 કરોડ રૂપિયાની મિલકતને નજીવી રકમમાં ખાનગી હાથોમાં સોંપી દેવાના આ નિર્ણયને લઈને જિલ્લાભરમાં વિવાદસ્પદ ચર્ચાઓ શરૂ થઈ છે.

Next Post
માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |…

માર્ચમાં ચાંદી રૂ. 53,000 સસ્તી, સોનામાં 18,000નો કડાકો: જાણો યુદ્ધ વચ્ચે પણ કિંમતમાં ઘટાડાના કારણ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In