• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન | Relief …

satyasamachar by satyasamachar
April 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન | Relief …
6
VIEWS
Share on FacebookShare on Twitter



Petrol Diesel prices India 2026: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા તોતિંગ ઉછાળા વચ્ચે ભારત સરકારે સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આપ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં પેટ્રોલ હજુ પણ 94.77 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટરના જૂના ભાવે જ મળી રહ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં 100 ટકા સુધીનો વધારો થયો હોવા છતાં, સરકારે સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવાની પ્રતિબદ્ધતા હેઠળ આ ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારના ઊંચા ભાવ છતાં સ્થાનિક સ્તરે કિંમતો સ્થિર રાખવાનો પ્રયાસ

જ્યારે વિશ્વના અન્ય દેશોમાં ઇંધણના ભાવમાં 30થી 50 ટકાનો વધારો જોવા મળ્યો છે, ત્યારે ભારતમાં સરકારી ઓઇલ કંપનીઓ(PSU OMCs) ભારે આર્થિક બોજ સહન કરીને પણ સામાન્ય ઈંધણ સસ્તા ભાવે વેચી રહી છે. આંકડા મુજબ, કંપનીઓ હાલમાં પેટ્રોલ પર લિટર દીઠ 24.40 રૂપિયા અને ડીઝલ પર 104.99 રૂપિયાનું નુકસાન(Under-recoveries) વેઠી રહી છે, જેથી ભારતના સામાન્ય નાગરિકોના બજેટ પર આંતરરાષ્ટ્રીય કટોકટીની સીધી અસર ન પડે.

ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન 2 - image

આ પણ વાંચો: હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આપી ‘રાહત’

ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન 3 - image



Petrol Diesel prices India 2026: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા તોતિંગ ઉછાળા વચ્ચે ભારત સરકારે સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આપ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં પેટ્રોલ હજુ પણ 94.77 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટરના જૂના ભાવે જ મળી રહ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં 100 ટકા સુધીનો વધારો થયો હોવા છતાં, સરકારે સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવાની પ્રતિબદ્ધતા હેઠળ આ ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારના ઊંચા ભાવ છતાં સ્થાનિક સ્તરે કિંમતો સ્થિર રાખવાનો પ્રયાસ

જ્યારે વિશ્વના અન્ય દેશોમાં ઇંધણના ભાવમાં 30થી 50 ટકાનો વધારો જોવા મળ્યો છે, ત્યારે ભારતમાં સરકારી ઓઇલ કંપનીઓ(PSU OMCs) ભારે આર્થિક બોજ સહન કરીને પણ સામાન્ય ઈંધણ સસ્તા ભાવે વેચી રહી છે. આંકડા મુજબ, કંપનીઓ હાલમાં પેટ્રોલ પર લિટર દીઠ 24.40 રૂપિયા અને ડીઝલ પર 104.99 રૂપિયાનું નુકસાન(Under-recoveries) વેઠી રહી છે, જેથી ભારતના સામાન્ય નાગરિકોના બજેટ પર આંતરરાષ્ટ્રીય કટોકટીની સીધી અસર ન પડે.

ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન 2 - image

આ પણ વાંચો: હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આપી ‘રાહત’

ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન 3 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

Load More



Petrol Diesel prices India 2026: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા તોતિંગ ઉછાળા વચ્ચે ભારત સરકારે સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આપ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં પેટ્રોલ હજુ પણ 94.77 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટરના જૂના ભાવે જ મળી રહ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં 100 ટકા સુધીનો વધારો થયો હોવા છતાં, સરકારે સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવાની પ્રતિબદ્ધતા હેઠળ આ ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારના ઊંચા ભાવ છતાં સ્થાનિક સ્તરે કિંમતો સ્થિર રાખવાનો પ્રયાસ

જ્યારે વિશ્વના અન્ય દેશોમાં ઇંધણના ભાવમાં 30થી 50 ટકાનો વધારો જોવા મળ્યો છે, ત્યારે ભારતમાં સરકારી ઓઇલ કંપનીઓ(PSU OMCs) ભારે આર્થિક બોજ સહન કરીને પણ સામાન્ય ઈંધણ સસ્તા ભાવે વેચી રહી છે. આંકડા મુજબ, કંપનીઓ હાલમાં પેટ્રોલ પર લિટર દીઠ 24.40 રૂપિયા અને ડીઝલ પર 104.99 રૂપિયાનું નુકસાન(Under-recoveries) વેઠી રહી છે, જેથી ભારતના સામાન્ય નાગરિકોના બજેટ પર આંતરરાષ્ટ્રીય કટોકટીની સીધી અસર ન પડે.

ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન 2 - image

આ પણ વાંચો: હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આપી ‘રાહત’

ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન 3 - image



Petrol Diesel prices India 2026: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા તોતિંગ ઉછાળા વચ્ચે ભારત સરકારે સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આપ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં પેટ્રોલ હજુ પણ 94.77 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટરના જૂના ભાવે જ મળી રહ્યું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનામાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં 100 ટકા સુધીનો વધારો થયો હોવા છતાં, સરકારે સામાન્ય જનતાને મોંઘવારીથી બચાવવાની પ્રતિબદ્ધતા હેઠળ આ ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારના ઊંચા ભાવ છતાં સ્થાનિક સ્તરે કિંમતો સ્થિર રાખવાનો પ્રયાસ

જ્યારે વિશ્વના અન્ય દેશોમાં ઇંધણના ભાવમાં 30થી 50 ટકાનો વધારો જોવા મળ્યો છે, ત્યારે ભારતમાં સરકારી ઓઇલ કંપનીઓ(PSU OMCs) ભારે આર્થિક બોજ સહન કરીને પણ સામાન્ય ઈંધણ સસ્તા ભાવે વેચી રહી છે. આંકડા મુજબ, કંપનીઓ હાલમાં પેટ્રોલ પર લિટર દીઠ 24.40 રૂપિયા અને ડીઝલ પર 104.99 રૂપિયાનું નુકસાન(Under-recoveries) વેઠી રહી છે, જેથી ભારતના સામાન્ય નાગરિકોના બજેટ પર આંતરરાષ્ટ્રીય કટોકટીની સીધી અસર ન પડે.

ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન 2 - image

આ પણ વાંચો: હવાઈ મુસાફરો માટે મોટા સમાચાર: ATFનો ભાવ ડબલ, સરકારે કહ્યું- અમારા કંટ્રોલમાં નથી, પણ ડોમેસ્ટિકમાં આપી ‘રાહત’

ઓઇલ કંપનીઓને 1 લિટરે 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન 3 - image

Next Post
સ્માર્ટ સિટી અમદાવાદમાં સાયબર ઠગનો કહેર, અલગ અલગ વિસ્તારમાં લારીવાળાથી લઈ વેપારીઓ બન્યા શિકાર | ahme…

સ્માર્ટ સિટી અમદાવાદમાં સાયબર ઠગનો કહેર, અલગ અલગ વિસ્તારમાં લારીવાળાથી લઈ વેપારીઓ બન્યા શિકાર | ahme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

‘હિઝબુલ્લાહને રોકો નહીંતર તબાહી મચાવી દઈશું’, સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પની ઈરાનને …

‘હિઝબુલ્લાહને રોકો નહીંતર તબાહી મચાવી દઈશું’, સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પની ઈરાનને …

Recent News

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

‘હિઝબુલ્લાહને રોકો નહીંતર તબાહી મચાવી દઈશું’, સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પની ઈરાનને …

‘હિઝબુલ્લાહને રોકો નહીંતર તબાહી મચાવી દઈશું’, સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પની ઈરાનને …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…
GUJARAT

ભારતમાં બિલિયોનેરમાં સતત વધારો, 2030 સુધી અતિ ધનિકોની સંખ્યા 26,000 સુધી પહોંચશે! | The Indian Famil…

India’s Billionaire Boom: ભારત અત્યારે આર્થિક વિકાસના એક સુવર્ણ યુગમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં અબજોપતિઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા...

Read more

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

‘હિઝબુલ્લાહને રોકો નહીંતર તબાહી મચાવી દઈશું’, સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પની ઈરાનને …

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! ધોલેરા હાઈવે પર ભાવનગરના પરિવારની લક્ઝરી બસ પલટી, 1નું મોત | ahmedaba…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In