• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
3
VIEWS
Share on FacebookShare on Twitter



Aravind Srinivas Business Advice: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) માંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ભારતમાં તેના અંદાજે 12,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણી પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને ગણાવવામાં આવી રહ્યું છે. ઓરેકલ વૈશ્વિક સ્તરે કુલ 30,000 કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે, જેનો આ એક ભાગ છે.

પરપ્લેક્સિટીના CEO નું વિવાદાસ્પદ નિવેદન

આ છટણી વચ્ચે ‘પરપ્લેક્સિટી’ (Perplexity) ના CEO અરવિંદ શ્રીનિવાસનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે ઓલ ઇન પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, AI ને કારણે નોકરી ગુમાવનારાઓએ તેને એક તકની જેમ જોવી જોઈએ. AI ટૂલ્સ લોકોને મિની બિઝનેસ શરૂ કરવાની તક આપે છે. ઘણા લોકો પોતાની નોકરીથી ખુશ નથી, તેમના માટે આ નવા ટૂલ્સ શીખીને પોતાનું કામ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય છે. જોકે, સોશિયલ મીડિયા પર આ નિવેદનની ટીકા પણ થઈ રહી છે, કારણ કે બિઝનેસ શરૂ કરવો દરેક માટે સરળ હોતો નથી.

આ પણ વાંચો :મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો

આગામી 5 વર્ષમાં નોકરીઓ પર મોટું જોખમ

એક્સપર્ટ્સના મતે AI ની અસર માત્ર ભારત જ નહીં, પણ વૈશ્વિક સ્તરે જોવા મળશે. આગામી 5 વર્ષમાં માત્ર અમેરિકામાં જ 90 લાખ નોકરીઓ પર AI ની અસર પડી શકે છે. વેબ ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સ જેવી નોકરીઓ પર સૌથી વધુ ખતરો છે. કેટલાક ઇન્ડસ્ટ્રી લીડર્સ ચેતવણી આપી રહ્યા છે કે બેરોજગારીનો દર 30% થી પણ વધી શકે છે.

ઓરેકલ વિશે ખાસ જાણો

ઓરેકલ એક અમેરિકન મલ્ટીનેશનલ કંપની છે. જેની સ્થાપના 1977 માં લેરી એલિસન અને તેમના સાથીઓએ કરી હતી. આ કંપની મુખ્યત્વે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પૂરા પાડે છે. ટેકનોલોજીના બદલાતા યુગમાં AI એકતરફ સુવિધા વધારી રહ્યું છે, તો બીજી તરફ તે વ્યાવસાયિક કુશળતાની વ્યાખ્યા બદલી રહ્યું છે. આ સ્થિતિમાં કર્મચારીઓ માટે નવા ટૂલ્સ શીખવા અનિવાર્ય બની ગયા છે.

Tags: GANDHINAGAR METRO NEWS



Aravind Srinivas Business Advice: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) માંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ભારતમાં તેના અંદાજે 12,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણી પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને ગણાવવામાં આવી રહ્યું છે. ઓરેકલ વૈશ્વિક સ્તરે કુલ 30,000 કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે, જેનો આ એક ભાગ છે.

પરપ્લેક્સિટીના CEO નું વિવાદાસ્પદ નિવેદન

આ છટણી વચ્ચે ‘પરપ્લેક્સિટી’ (Perplexity) ના CEO અરવિંદ શ્રીનિવાસનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે ઓલ ઇન પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, AI ને કારણે નોકરી ગુમાવનારાઓએ તેને એક તકની જેમ જોવી જોઈએ. AI ટૂલ્સ લોકોને મિની બિઝનેસ શરૂ કરવાની તક આપે છે. ઘણા લોકો પોતાની નોકરીથી ખુશ નથી, તેમના માટે આ નવા ટૂલ્સ શીખીને પોતાનું કામ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય છે. જોકે, સોશિયલ મીડિયા પર આ નિવેદનની ટીકા પણ થઈ રહી છે, કારણ કે બિઝનેસ શરૂ કરવો દરેક માટે સરળ હોતો નથી.

આ પણ વાંચો :મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો

આગામી 5 વર્ષમાં નોકરીઓ પર મોટું જોખમ

એક્સપર્ટ્સના મતે AI ની અસર માત્ર ભારત જ નહીં, પણ વૈશ્વિક સ્તરે જોવા મળશે. આગામી 5 વર્ષમાં માત્ર અમેરિકામાં જ 90 લાખ નોકરીઓ પર AI ની અસર પડી શકે છે. વેબ ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સ જેવી નોકરીઓ પર સૌથી વધુ ખતરો છે. કેટલાક ઇન્ડસ્ટ્રી લીડર્સ ચેતવણી આપી રહ્યા છે કે બેરોજગારીનો દર 30% થી પણ વધી શકે છે.

ઓરેકલ વિશે ખાસ જાણો

ઓરેકલ એક અમેરિકન મલ્ટીનેશનલ કંપની છે. જેની સ્થાપના 1977 માં લેરી એલિસન અને તેમના સાથીઓએ કરી હતી. આ કંપની મુખ્યત્વે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પૂરા પાડે છે. ટેકનોલોજીના બદલાતા યુગમાં AI એકતરફ સુવિધા વધારી રહ્યું છે, તો બીજી તરફ તે વ્યાવસાયિક કુશળતાની વ્યાખ્યા બદલી રહ્યું છે. આ સ્થિતિમાં કર્મચારીઓ માટે નવા ટૂલ્સ શીખવા અનિવાર્ય બની ગયા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

Load More



Aravind Srinivas Business Advice: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) માંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ભારતમાં તેના અંદાજે 12,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણી પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને ગણાવવામાં આવી રહ્યું છે. ઓરેકલ વૈશ્વિક સ્તરે કુલ 30,000 કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે, જેનો આ એક ભાગ છે.

પરપ્લેક્સિટીના CEO નું વિવાદાસ્પદ નિવેદન

આ છટણી વચ્ચે ‘પરપ્લેક્સિટી’ (Perplexity) ના CEO અરવિંદ શ્રીનિવાસનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે ઓલ ઇન પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, AI ને કારણે નોકરી ગુમાવનારાઓએ તેને એક તકની જેમ જોવી જોઈએ. AI ટૂલ્સ લોકોને મિની બિઝનેસ શરૂ કરવાની તક આપે છે. ઘણા લોકો પોતાની નોકરીથી ખુશ નથી, તેમના માટે આ નવા ટૂલ્સ શીખીને પોતાનું કામ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય છે. જોકે, સોશિયલ મીડિયા પર આ નિવેદનની ટીકા પણ થઈ રહી છે, કારણ કે બિઝનેસ શરૂ કરવો દરેક માટે સરળ હોતો નથી.

આ પણ વાંચો :મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો

આગામી 5 વર્ષમાં નોકરીઓ પર મોટું જોખમ

એક્સપર્ટ્સના મતે AI ની અસર માત્ર ભારત જ નહીં, પણ વૈશ્વિક સ્તરે જોવા મળશે. આગામી 5 વર્ષમાં માત્ર અમેરિકામાં જ 90 લાખ નોકરીઓ પર AI ની અસર પડી શકે છે. વેબ ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સ જેવી નોકરીઓ પર સૌથી વધુ ખતરો છે. કેટલાક ઇન્ડસ્ટ્રી લીડર્સ ચેતવણી આપી રહ્યા છે કે બેરોજગારીનો દર 30% થી પણ વધી શકે છે.

ઓરેકલ વિશે ખાસ જાણો

ઓરેકલ એક અમેરિકન મલ્ટીનેશનલ કંપની છે. જેની સ્થાપના 1977 માં લેરી એલિસન અને તેમના સાથીઓએ કરી હતી. આ કંપની મુખ્યત્વે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પૂરા પાડે છે. ટેકનોલોજીના બદલાતા યુગમાં AI એકતરફ સુવિધા વધારી રહ્યું છે, તો બીજી તરફ તે વ્યાવસાયિક કુશળતાની વ્યાખ્યા બદલી રહ્યું છે. આ સ્થિતિમાં કર્મચારીઓ માટે નવા ટૂલ્સ શીખવા અનિવાર્ય બની ગયા છે.

Tags: GANDHINAGAR METRO NEWS



Aravind Srinivas Business Advice: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) માંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ભારતમાં તેના અંદાજે 12,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણી પાછળનું મુખ્ય કારણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને ગણાવવામાં આવી રહ્યું છે. ઓરેકલ વૈશ્વિક સ્તરે કુલ 30,000 કર્મચારીઓને છૂટા કરવાની તૈયારીમાં છે, જેનો આ એક ભાગ છે.

પરપ્લેક્સિટીના CEO નું વિવાદાસ્પદ નિવેદન

આ છટણી વચ્ચે ‘પરપ્લેક્સિટી’ (Perplexity) ના CEO અરવિંદ શ્રીનિવાસનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે ઓલ ઇન પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે, AI ને કારણે નોકરી ગુમાવનારાઓએ તેને એક તકની જેમ જોવી જોઈએ. AI ટૂલ્સ લોકોને મિની બિઝનેસ શરૂ કરવાની તક આપે છે. ઘણા લોકો પોતાની નોકરીથી ખુશ નથી, તેમના માટે આ નવા ટૂલ્સ શીખીને પોતાનું કામ શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય છે. જોકે, સોશિયલ મીડિયા પર આ નિવેદનની ટીકા પણ થઈ રહી છે, કારણ કે બિઝનેસ શરૂ કરવો દરેક માટે સરળ હોતો નથી.

આ પણ વાંચો :મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો

આગામી 5 વર્ષમાં નોકરીઓ પર મોટું જોખમ

એક્સપર્ટ્સના મતે AI ની અસર માત્ર ભારત જ નહીં, પણ વૈશ્વિક સ્તરે જોવા મળશે. આગામી 5 વર્ષમાં માત્ર અમેરિકામાં જ 90 લાખ નોકરીઓ પર AI ની અસર પડી શકે છે. વેબ ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ અને ડેટા સાયન્સ જેવી નોકરીઓ પર સૌથી વધુ ખતરો છે. કેટલાક ઇન્ડસ્ટ્રી લીડર્સ ચેતવણી આપી રહ્યા છે કે બેરોજગારીનો દર 30% થી પણ વધી શકે છે.

ઓરેકલ વિશે ખાસ જાણો

ઓરેકલ એક અમેરિકન મલ્ટીનેશનલ કંપની છે. જેની સ્થાપના 1977 માં લેરી એલિસન અને તેમના સાથીઓએ કરી હતી. આ કંપની મુખ્યત્વે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, ક્લાઉડ કોમ્પ્યુટિંગ, એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પૂરા પાડે છે. ટેકનોલોજીના બદલાતા યુગમાં AI એકતરફ સુવિધા વધારી રહ્યું છે, તો બીજી તરફ તે વ્યાવસાયિક કુશળતાની વ્યાખ્યા બદલી રહ્યું છે. આ સ્થિતિમાં કર્મચારીઓ માટે નવા ટૂલ્સ શીખવા અનિવાર્ય બની ગયા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
અંબાજી – “ચૈત્રી સુદ પુનમ – શ્રી હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ.

અંબાજી - "ચૈત્રી સુદ પુનમ - શ્રી હનુમાન જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

Recent News

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…
GUJARAT

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહી- ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં...

Read more

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In