• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાવધાન! તમે જે ભાત ખાઓ છો તે પ્લાસ્ટિક તો નથી ને? ઘરે આ રીતે કરો અસલી-નકલીની ઓળખ | How to Identify Plastic Rice 5 Simple Home Tests to Check Rice Purity and Safety

satyasamachar by satyasamachar
April 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
3
VIEWS
Share on FacebookShare on Twitter



Tips to check for plastic Rice: આજના સમયમાં શુદ્ધ ખોરાક મેળવવો મુશ્કેલ બન્યો છે. દરેક ખાદ્યસામગ્રીમાં ભેળસેળનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકો મોંઘા ભાવે ઝેર ખરીદી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને આપણા રસોડામાં રોજ બનતા ચોખામાં પણ હવે નકલી કે પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ થવા લાગી છે. સફેદ અને ચમકદાર દેખાતા આ ચોખા જોવામાં તો સારા લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. જો તમે પણ અજાણતા આવા નકલી ચોખા ખાઈ રહ્યા હોવ તો તે ઘણી ગંભીર બીમારીઓને નોતરી શકે છે. જોકે, થોડી સાવચેતી અને ઘરગથ્થુ પરીક્ષણ દ્વારા તમે અસલી અને નકલી ચોખા વચ્ચેનો તફાવત પારખી શકો છો.

ચોખા પાણીમાં તરે તો થઈ જજો સાવધાન!

ચોખાની શુદ્ધતા તપાસવા માટેનો સૌથી સરળ રસ્તો પાણીનો પ્રયોગ છે. એક વાસણમાં પાણી ભરી તેમાં થોડા ચોખા નાખો; જો ચોખા પાણીમાં ઉપર તરવા લાગે તો સમજી લેવું કે તે નકલી હોઈ શકે છે, કારણ કે અસલી ચોખા હંમેશા પાણીની સપાટી પર નીચે બેસી જાય છે. 

ચોખા સળગાવતા જ ખુલી જશે ભેળસેળની પોલ

આ ઉપરાંત, ચોખાને સળગાવીને પણ તેની તપાસ કરી શકાય છે. જો ચોખા સળગતી વખતે પ્લાસ્ટિક જેવી ગંધ આપે, તો તે નકલી હોવાની પૂરેપૂરી શક્યતા છે. શુદ્ધ ચોખામાં ક્યારેય આવી વિચિત્ર ગંધ આવતી નથી.

ફૂગ ન વળે તો સમજો ચોખા છે પ્લાસ્ટિકના

બીજી એક અસરકારક રીત એ છે કે ચોખાને રાંધીને 4-5 દિવસ માટે બહાર ખુલ્લા રાખી દો. જો તેમાં ફૂગ ન વળે અને તે એવા ને એવા જ રહે, તો તે પ્લાસ્ટિકના ચોખા હોઈ શકે છે, કારણ કે અસલી રાંધેલા ચોખા 2-3 દિવસમાં બગડવા લાગે છે અને તેમાંથી વાસ આવવા માંડે છે. 

આ પણ વાંચો: રેફ્રિજરેટર સાફ કરવાની સાચી રીત: દુર્ગંધ દૂર કરવા અને ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ

ગરમ તેલનો પ્રયોગ

આ ઉપરાંત, ગરમ તેલમાં મુઠ્ઠીભર ચોખા નાખવાથી જો તે ઓગળીને એકબીજા સાથે ચીપકવા લાગે, તો તે પ્લાસ્ટિકની હાજરી સૂચવે છે. 

ચૂનાનું પાણી અને ચોખાની શુદ્ધતા

છેલ્લે, ચૂનાના પાણીમાં ચોખા ડુબાડવાથી જો તેનો રંગ બદલાય તો તે ચોક્કસપણે ભેળસેળયુક્ત છે. આ નાની બાબતોનું મહત્ત્વ સમજીને તમે તમારા પરિવારને ગંભીર બીમારીઓથી બચાવી શકો છો.



Tips to check for plastic Rice: આજના સમયમાં શુદ્ધ ખોરાક મેળવવો મુશ્કેલ બન્યો છે. દરેક ખાદ્યસામગ્રીમાં ભેળસેળનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકો મોંઘા ભાવે ઝેર ખરીદી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને આપણા રસોડામાં રોજ બનતા ચોખામાં પણ હવે નકલી કે પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ થવા લાગી છે. સફેદ અને ચમકદાર દેખાતા આ ચોખા જોવામાં તો સારા લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. જો તમે પણ અજાણતા આવા નકલી ચોખા ખાઈ રહ્યા હોવ તો તે ઘણી ગંભીર બીમારીઓને નોતરી શકે છે. જોકે, થોડી સાવચેતી અને ઘરગથ્થુ પરીક્ષણ દ્વારા તમે અસલી અને નકલી ચોખા વચ્ચેનો તફાવત પારખી શકો છો.

ચોખા પાણીમાં તરે તો થઈ જજો સાવધાન!

ચોખાની શુદ્ધતા તપાસવા માટેનો સૌથી સરળ રસ્તો પાણીનો પ્રયોગ છે. એક વાસણમાં પાણી ભરી તેમાં થોડા ચોખા નાખો; જો ચોખા પાણીમાં ઉપર તરવા લાગે તો સમજી લેવું કે તે નકલી હોઈ શકે છે, કારણ કે અસલી ચોખા હંમેશા પાણીની સપાટી પર નીચે બેસી જાય છે. 

ચોખા સળગાવતા જ ખુલી જશે ભેળસેળની પોલ

આ ઉપરાંત, ચોખાને સળગાવીને પણ તેની તપાસ કરી શકાય છે. જો ચોખા સળગતી વખતે પ્લાસ્ટિક જેવી ગંધ આપે, તો તે નકલી હોવાની પૂરેપૂરી શક્યતા છે. શુદ્ધ ચોખામાં ક્યારેય આવી વિચિત્ર ગંધ આવતી નથી.

ફૂગ ન વળે તો સમજો ચોખા છે પ્લાસ્ટિકના

બીજી એક અસરકારક રીત એ છે કે ચોખાને રાંધીને 4-5 દિવસ માટે બહાર ખુલ્લા રાખી દો. જો તેમાં ફૂગ ન વળે અને તે એવા ને એવા જ રહે, તો તે પ્લાસ્ટિકના ચોખા હોઈ શકે છે, કારણ કે અસલી રાંધેલા ચોખા 2-3 દિવસમાં બગડવા લાગે છે અને તેમાંથી વાસ આવવા માંડે છે. 

આ પણ વાંચો: રેફ્રિજરેટર સાફ કરવાની સાચી રીત: દુર્ગંધ દૂર કરવા અને ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ

ગરમ તેલનો પ્રયોગ

આ ઉપરાંત, ગરમ તેલમાં મુઠ્ઠીભર ચોખા નાખવાથી જો તે ઓગળીને એકબીજા સાથે ચીપકવા લાગે, તો તે પ્લાસ્ટિકની હાજરી સૂચવે છે. 

ચૂનાનું પાણી અને ચોખાની શુદ્ધતા

છેલ્લે, ચૂનાના પાણીમાં ચોખા ડુબાડવાથી જો તેનો રંગ બદલાય તો તે ચોક્કસપણે ભેળસેળયુક્ત છે. આ નાની બાબતોનું મહત્ત્વ સમજીને તમે તમારા પરિવારને ગંભીર બીમારીઓથી બચાવી શકો છો.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

Load More



Tips to check for plastic Rice: આજના સમયમાં શુદ્ધ ખોરાક મેળવવો મુશ્કેલ બન્યો છે. દરેક ખાદ્યસામગ્રીમાં ભેળસેળનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકો મોંઘા ભાવે ઝેર ખરીદી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને આપણા રસોડામાં રોજ બનતા ચોખામાં પણ હવે નકલી કે પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ થવા લાગી છે. સફેદ અને ચમકદાર દેખાતા આ ચોખા જોવામાં તો સારા લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. જો તમે પણ અજાણતા આવા નકલી ચોખા ખાઈ રહ્યા હોવ તો તે ઘણી ગંભીર બીમારીઓને નોતરી શકે છે. જોકે, થોડી સાવચેતી અને ઘરગથ્થુ પરીક્ષણ દ્વારા તમે અસલી અને નકલી ચોખા વચ્ચેનો તફાવત પારખી શકો છો.

ચોખા પાણીમાં તરે તો થઈ જજો સાવધાન!

ચોખાની શુદ્ધતા તપાસવા માટેનો સૌથી સરળ રસ્તો પાણીનો પ્રયોગ છે. એક વાસણમાં પાણી ભરી તેમાં થોડા ચોખા નાખો; જો ચોખા પાણીમાં ઉપર તરવા લાગે તો સમજી લેવું કે તે નકલી હોઈ શકે છે, કારણ કે અસલી ચોખા હંમેશા પાણીની સપાટી પર નીચે બેસી જાય છે. 

ચોખા સળગાવતા જ ખુલી જશે ભેળસેળની પોલ

આ ઉપરાંત, ચોખાને સળગાવીને પણ તેની તપાસ કરી શકાય છે. જો ચોખા સળગતી વખતે પ્લાસ્ટિક જેવી ગંધ આપે, તો તે નકલી હોવાની પૂરેપૂરી શક્યતા છે. શુદ્ધ ચોખામાં ક્યારેય આવી વિચિત્ર ગંધ આવતી નથી.

ફૂગ ન વળે તો સમજો ચોખા છે પ્લાસ્ટિકના

બીજી એક અસરકારક રીત એ છે કે ચોખાને રાંધીને 4-5 દિવસ માટે બહાર ખુલ્લા રાખી દો. જો તેમાં ફૂગ ન વળે અને તે એવા ને એવા જ રહે, તો તે પ્લાસ્ટિકના ચોખા હોઈ શકે છે, કારણ કે અસલી રાંધેલા ચોખા 2-3 દિવસમાં બગડવા લાગે છે અને તેમાંથી વાસ આવવા માંડે છે. 

આ પણ વાંચો: રેફ્રિજરેટર સાફ કરવાની સાચી રીત: દુર્ગંધ દૂર કરવા અને ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ

ગરમ તેલનો પ્રયોગ

આ ઉપરાંત, ગરમ તેલમાં મુઠ્ઠીભર ચોખા નાખવાથી જો તે ઓગળીને એકબીજા સાથે ચીપકવા લાગે, તો તે પ્લાસ્ટિકની હાજરી સૂચવે છે. 

ચૂનાનું પાણી અને ચોખાની શુદ્ધતા

છેલ્લે, ચૂનાના પાણીમાં ચોખા ડુબાડવાથી જો તેનો રંગ બદલાય તો તે ચોક્કસપણે ભેળસેળયુક્ત છે. આ નાની બાબતોનું મહત્ત્વ સમજીને તમે તમારા પરિવારને ગંભીર બીમારીઓથી બચાવી શકો છો.



Tips to check for plastic Rice: આજના સમયમાં શુદ્ધ ખોરાક મેળવવો મુશ્કેલ બન્યો છે. દરેક ખાદ્યસામગ્રીમાં ભેળસેળનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકો મોંઘા ભાવે ઝેર ખરીદી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને આપણા રસોડામાં રોજ બનતા ચોખામાં પણ હવે નકલી કે પ્લાસ્ટિકના ચોખાની ભેળસેળ થવા લાગી છે. સફેદ અને ચમકદાર દેખાતા આ ચોખા જોવામાં તો સારા લાગે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. જો તમે પણ અજાણતા આવા નકલી ચોખા ખાઈ રહ્યા હોવ તો તે ઘણી ગંભીર બીમારીઓને નોતરી શકે છે. જોકે, થોડી સાવચેતી અને ઘરગથ્થુ પરીક્ષણ દ્વારા તમે અસલી અને નકલી ચોખા વચ્ચેનો તફાવત પારખી શકો છો.

ચોખા પાણીમાં તરે તો થઈ જજો સાવધાન!

ચોખાની શુદ્ધતા તપાસવા માટેનો સૌથી સરળ રસ્તો પાણીનો પ્રયોગ છે. એક વાસણમાં પાણી ભરી તેમાં થોડા ચોખા નાખો; જો ચોખા પાણીમાં ઉપર તરવા લાગે તો સમજી લેવું કે તે નકલી હોઈ શકે છે, કારણ કે અસલી ચોખા હંમેશા પાણીની સપાટી પર નીચે બેસી જાય છે. 

ચોખા સળગાવતા જ ખુલી જશે ભેળસેળની પોલ

આ ઉપરાંત, ચોખાને સળગાવીને પણ તેની તપાસ કરી શકાય છે. જો ચોખા સળગતી વખતે પ્લાસ્ટિક જેવી ગંધ આપે, તો તે નકલી હોવાની પૂરેપૂરી શક્યતા છે. શુદ્ધ ચોખામાં ક્યારેય આવી વિચિત્ર ગંધ આવતી નથી.

ફૂગ ન વળે તો સમજો ચોખા છે પ્લાસ્ટિકના

બીજી એક અસરકારક રીત એ છે કે ચોખાને રાંધીને 4-5 દિવસ માટે બહાર ખુલ્લા રાખી દો. જો તેમાં ફૂગ ન વળે અને તે એવા ને એવા જ રહે, તો તે પ્લાસ્ટિકના ચોખા હોઈ શકે છે, કારણ કે અસલી રાંધેલા ચોખા 2-3 દિવસમાં બગડવા લાગે છે અને તેમાંથી વાસ આવવા માંડે છે. 

આ પણ વાંચો: રેફ્રિજરેટર સાફ કરવાની સાચી રીત: દુર્ગંધ દૂર કરવા અને ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ

ગરમ તેલનો પ્રયોગ

આ ઉપરાંત, ગરમ તેલમાં મુઠ્ઠીભર ચોખા નાખવાથી જો તે ઓગળીને એકબીજા સાથે ચીપકવા લાગે, તો તે પ્લાસ્ટિકની હાજરી સૂચવે છે. 

ચૂનાનું પાણી અને ચોખાની શુદ્ધતા

છેલ્લે, ચૂનાના પાણીમાં ચોખા ડુબાડવાથી જો તેનો રંગ બદલાય તો તે ચોક્કસપણે ભેળસેળયુક્ત છે. આ નાની બાબતોનું મહત્ત્વ સમજીને તમે તમારા પરિવારને ગંભીર બીમારીઓથી બચાવી શકો છો.

Next Post
વડોદરામાં જર્જરિત શાળા તોડવાની કામગીરીથી ધૂળના કારણે લોકોને શ્વાસમાં તકલીફ અકસ્માતનો ભય, દુકાનોમાં ધ…

વડોદરામાં જર્જરિત શાળા તોડવાની કામગીરીથી ધૂળના કારણે લોકોને શ્વાસમાં તકલીફ અકસ્માતનો ભય, દુકાનોમાં ધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

Recent News

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…
GUJARAT

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પ…

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહી- ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં...

Read more

શહેરી વિકાસ મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા અને સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાના હસ્તે અમદાવાદ સિવિલ હોસ…

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…

અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In