• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 9, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હવે BLO અને નિવૃત્ત શિક્ષકોને પણ ચૂંટણી કામગીરીનો આદેશ કરાતાં ફરી રોષ ભભૂક્યો | ahmedabad election s…

satyasamachar by satyasamachar
April 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હવે BLO અને નિવૃત્ત શિક્ષકોને પણ ચૂંટણી કામગીરીનો આદેશ કરાતાં ફરી રોષ ભભૂક્યો | ahmedabad election s…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Ahmedabad News: આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓને લઈ અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. જોકે, આ વખતે ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા માટે સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે. તંત્રને 30,000 થી વધુ કર્મચારીઓની જરૂર હોવાથી હવે નિવૃત્ત શિક્ષકો અને બીએલઓને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પરંતુ, આ સ્ટાફની વહેંચણીમાં થયેલી કેટલીક ભૂલોને કારણે મોટો વિવાદ અને રોષ ફેલાયો છે.

આચાર્યને પટ્ટાવાળાની કામગીરી

સૌથી વધુ ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, જિલ્લાના અનેક સીનિયર એચટાટ મુખ્ય શિક્ષકો અને સ્કૂલ આચાર્યોને પટ્ટાવાળા તરીકેની કામગીરીના ઓર્ડર કરી દેવાતા રોષ જોવા મળી રહ્યો છે. વર્ષો સુધી શિક્ષણ આલમમાં આદરણીય પદ પર રહેલા આચાર્યોને આવા ઓર્ડર મળતા શિક્ષક આલમમાં ભારે નારાજગી અને રોષ ફેલાયો છે. આચાર્યોનું કહેવું છે કે આ તેમના પદ અને અનુભવનું અપમાન છે.

આ પણ વાંચો: પ્રત્યેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં ભાગ લેવાનો અધિકાર : SIR અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

BLO ની બેવડી મુસીબત

બીજી તરફ, છેલ્લા ઘણા સમયથી જે શિક્ષકો બીએલઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને હવે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની વધારાની જવાબદારી સોંપાઈ છે. BLO કર્મચારીઓની ફરિયાદ છે કે, ચૂંટણીના દિવસે BLO ની મુખ્ય કામગીરી વોટિંગ બૂથની બહાર મતદાર યાદી ચેક કરવાની હોય છે. જ્યારે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની ફરજ બૂથની અંદર હોય છે.આવામાં એક જ કર્મચારી એકસાથે અંદર અને બહારની બે મહત્વની ભૂમિકાઓ કઈ રીતે ભજવશે? આ એક મોટો અણઉકેલ્યો પ્રશ્ન છે.

ચૂંટણી તંત્ર કેમ લાચાર?

અમદાવાદ કોર્પોરેશન અને જિલ્લાની ચૂંટણીઓ માટે કુલ મળીને 5,500 જેટલા વોટિંગ બૂથ નક્કી કરાયા છે. (4250 કોર્પોરેશન અને 1100 થી વધુ તાલુકા પંચાયત). દરેક બૂથ દીઠ પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પટ્ટાવાળા સહિત ઓછામાં ઓછા પાંચ કર્મચારીઓનો સ્ટાફ જરૂરી હોય છે. આ જંગી માનવબળની જરૂરિયાત પૂરી કરવા માટે ચૂંટણી તંત્ર પાસે નિવૃત્ત શિક્ષકો અને BLO ને બેવડી જવાબદારી સોંપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે, શિક્ષક સંઘોના વિરોધ બાદ ચૂંટણી તંત્ર આચાર્યો અને BLO ના ઓર્ડરમાં કોઈ સુધારો કરે છે કે કેમ.



Ahmedabad News: આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓને લઈ અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. જોકે, આ વખતે ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા માટે સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે. તંત્રને 30,000 થી વધુ કર્મચારીઓની જરૂર હોવાથી હવે નિવૃત્ત શિક્ષકો અને બીએલઓને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પરંતુ, આ સ્ટાફની વહેંચણીમાં થયેલી કેટલીક ભૂલોને કારણે મોટો વિવાદ અને રોષ ફેલાયો છે.

આચાર્યને પટ્ટાવાળાની કામગીરી

સૌથી વધુ ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, જિલ્લાના અનેક સીનિયર એચટાટ મુખ્ય શિક્ષકો અને સ્કૂલ આચાર્યોને પટ્ટાવાળા તરીકેની કામગીરીના ઓર્ડર કરી દેવાતા રોષ જોવા મળી રહ્યો છે. વર્ષો સુધી શિક્ષણ આલમમાં આદરણીય પદ પર રહેલા આચાર્યોને આવા ઓર્ડર મળતા શિક્ષક આલમમાં ભારે નારાજગી અને રોષ ફેલાયો છે. આચાર્યોનું કહેવું છે કે આ તેમના પદ અને અનુભવનું અપમાન છે.

આ પણ વાંચો: પ્રત્યેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં ભાગ લેવાનો અધિકાર : SIR અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

BLO ની બેવડી મુસીબત

બીજી તરફ, છેલ્લા ઘણા સમયથી જે શિક્ષકો બીએલઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને હવે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની વધારાની જવાબદારી સોંપાઈ છે. BLO કર્મચારીઓની ફરિયાદ છે કે, ચૂંટણીના દિવસે BLO ની મુખ્ય કામગીરી વોટિંગ બૂથની બહાર મતદાર યાદી ચેક કરવાની હોય છે. જ્યારે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની ફરજ બૂથની અંદર હોય છે.આવામાં એક જ કર્મચારી એકસાથે અંદર અને બહારની બે મહત્વની ભૂમિકાઓ કઈ રીતે ભજવશે? આ એક મોટો અણઉકેલ્યો પ્રશ્ન છે.

ચૂંટણી તંત્ર કેમ લાચાર?

અમદાવાદ કોર્પોરેશન અને જિલ્લાની ચૂંટણીઓ માટે કુલ મળીને 5,500 જેટલા વોટિંગ બૂથ નક્કી કરાયા છે. (4250 કોર્પોરેશન અને 1100 થી વધુ તાલુકા પંચાયત). દરેક બૂથ દીઠ પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પટ્ટાવાળા સહિત ઓછામાં ઓછા પાંચ કર્મચારીઓનો સ્ટાફ જરૂરી હોય છે. આ જંગી માનવબળની જરૂરિયાત પૂરી કરવા માટે ચૂંટણી તંત્ર પાસે નિવૃત્ત શિક્ષકો અને BLO ને બેવડી જવાબદારી સોંપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે, શિક્ષક સંઘોના વિરોધ બાદ ચૂંટણી તંત્ર આચાર્યો અને BLO ના ઓર્ડરમાં કોઈ સુધારો કરે છે કે કેમ.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

CBSEનો મોટો નિર્ણય: ધોરણ 6થી ‘ત્રીજી ભાષા’ ફરજિયાત, શાળાઓને 7 દિવસમાં નિયમ લાગુ કરવા આદેશ | CBSE Mak…

CBSEનો મોટો નિર્ણય: ધોરણ 6થી ‘ત્રીજી ભાષા’ ફરજિયાત, શાળાઓને 7 દિવસમાં નિયમ લાગુ કરવા આદેશ | CBSE Mak…

CEC જ્ઞાનેશ કુમાર અને IAS અધિકારી વચ્ચે ચાલુ બેઠકમાં માથાકૂટ, પછી ચોંકાવનારી કાર્યવાહી | who is ias …

CEC જ્ઞાનેશ કુમાર અને IAS અધિકારી વચ્ચે ચાલુ બેઠકમાં માથાકૂટ, પછી ચોંકાવનારી કાર્યવાહી | who is ias …

જામનગરમાં પાર્લર ચલાવતી અને પરિવારથી જુદા રહેવા ચાલી ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા…

જામનગરમાં પાર્લર ચલાવતી અને પરિવારથી જુદા રહેવા ચાલી ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા…

Load More



Ahmedabad News: આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓને લઈ અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. જોકે, આ વખતે ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા માટે સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે. તંત્રને 30,000 થી વધુ કર્મચારીઓની જરૂર હોવાથી હવે નિવૃત્ત શિક્ષકો અને બીએલઓને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પરંતુ, આ સ્ટાફની વહેંચણીમાં થયેલી કેટલીક ભૂલોને કારણે મોટો વિવાદ અને રોષ ફેલાયો છે.

આચાર્યને પટ્ટાવાળાની કામગીરી

સૌથી વધુ ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, જિલ્લાના અનેક સીનિયર એચટાટ મુખ્ય શિક્ષકો અને સ્કૂલ આચાર્યોને પટ્ટાવાળા તરીકેની કામગીરીના ઓર્ડર કરી દેવાતા રોષ જોવા મળી રહ્યો છે. વર્ષો સુધી શિક્ષણ આલમમાં આદરણીય પદ પર રહેલા આચાર્યોને આવા ઓર્ડર મળતા શિક્ષક આલમમાં ભારે નારાજગી અને રોષ ફેલાયો છે. આચાર્યોનું કહેવું છે કે આ તેમના પદ અને અનુભવનું અપમાન છે.

આ પણ વાંચો: પ્રત્યેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં ભાગ લેવાનો અધિકાર : SIR અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

BLO ની બેવડી મુસીબત

બીજી તરફ, છેલ્લા ઘણા સમયથી જે શિક્ષકો બીએલઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને હવે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની વધારાની જવાબદારી સોંપાઈ છે. BLO કર્મચારીઓની ફરિયાદ છે કે, ચૂંટણીના દિવસે BLO ની મુખ્ય કામગીરી વોટિંગ બૂથની બહાર મતદાર યાદી ચેક કરવાની હોય છે. જ્યારે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની ફરજ બૂથની અંદર હોય છે.આવામાં એક જ કર્મચારી એકસાથે અંદર અને બહારની બે મહત્વની ભૂમિકાઓ કઈ રીતે ભજવશે? આ એક મોટો અણઉકેલ્યો પ્રશ્ન છે.

ચૂંટણી તંત્ર કેમ લાચાર?

અમદાવાદ કોર્પોરેશન અને જિલ્લાની ચૂંટણીઓ માટે કુલ મળીને 5,500 જેટલા વોટિંગ બૂથ નક્કી કરાયા છે. (4250 કોર્પોરેશન અને 1100 થી વધુ તાલુકા પંચાયત). દરેક બૂથ દીઠ પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પટ્ટાવાળા સહિત ઓછામાં ઓછા પાંચ કર્મચારીઓનો સ્ટાફ જરૂરી હોય છે. આ જંગી માનવબળની જરૂરિયાત પૂરી કરવા માટે ચૂંટણી તંત્ર પાસે નિવૃત્ત શિક્ષકો અને BLO ને બેવડી જવાબદારી સોંપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે, શિક્ષક સંઘોના વિરોધ બાદ ચૂંટણી તંત્ર આચાર્યો અને BLO ના ઓર્ડરમાં કોઈ સુધારો કરે છે કે કેમ.



Ahmedabad News: આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓને લઈ અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. જોકે, આ વખતે ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા માટે સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે. તંત્રને 30,000 થી વધુ કર્મચારીઓની જરૂર હોવાથી હવે નિવૃત્ત શિક્ષકો અને બીએલઓને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પરંતુ, આ સ્ટાફની વહેંચણીમાં થયેલી કેટલીક ભૂલોને કારણે મોટો વિવાદ અને રોષ ફેલાયો છે.

આચાર્યને પટ્ટાવાળાની કામગીરી

સૌથી વધુ ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, જિલ્લાના અનેક સીનિયર એચટાટ મુખ્ય શિક્ષકો અને સ્કૂલ આચાર્યોને પટ્ટાવાળા તરીકેની કામગીરીના ઓર્ડર કરી દેવાતા રોષ જોવા મળી રહ્યો છે. વર્ષો સુધી શિક્ષણ આલમમાં આદરણીય પદ પર રહેલા આચાર્યોને આવા ઓર્ડર મળતા શિક્ષક આલમમાં ભારે નારાજગી અને રોષ ફેલાયો છે. આચાર્યોનું કહેવું છે કે આ તેમના પદ અને અનુભવનું અપમાન છે.

આ પણ વાંચો: પ્રત્યેક નાગરિકને ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં ભાગ લેવાનો અધિકાર : SIR અંગે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

BLO ની બેવડી મુસીબત

બીજી તરફ, છેલ્લા ઘણા સમયથી જે શિક્ષકો બીએલઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમને હવે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની વધારાની જવાબદારી સોંપાઈ છે. BLO કર્મચારીઓની ફરિયાદ છે કે, ચૂંટણીના દિવસે BLO ની મુખ્ય કામગીરી વોટિંગ બૂથની બહાર મતદાર યાદી ચેક કરવાની હોય છે. જ્યારે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની ફરજ બૂથની અંદર હોય છે.આવામાં એક જ કર્મચારી એકસાથે અંદર અને બહારની બે મહત્વની ભૂમિકાઓ કઈ રીતે ભજવશે? આ એક મોટો અણઉકેલ્યો પ્રશ્ન છે.

ચૂંટણી તંત્ર કેમ લાચાર?

અમદાવાદ કોર્પોરેશન અને જિલ્લાની ચૂંટણીઓ માટે કુલ મળીને 5,500 જેટલા વોટિંગ બૂથ નક્કી કરાયા છે. (4250 કોર્પોરેશન અને 1100 થી વધુ તાલુકા પંચાયત). દરેક બૂથ દીઠ પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પટ્ટાવાળા સહિત ઓછામાં ઓછા પાંચ કર્મચારીઓનો સ્ટાફ જરૂરી હોય છે. આ જંગી માનવબળની જરૂરિયાત પૂરી કરવા માટે ચૂંટણી તંત્ર પાસે નિવૃત્ત શિક્ષકો અને BLO ને બેવડી જવાબદારી સોંપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે, શિક્ષક સંઘોના વિરોધ બાદ ચૂંટણી તંત્ર આચાર્યો અને BLO ના ઓર્ડરમાં કોઈ સુધારો કરે છે કે કેમ.

Next Post
પાકિસ્તાન વિશ્વગુરુ બની ગયું, કોંગ્રેસનું 70 વર્ષનું સન્માન…’ ઉદિત રાજના નિવેદને ફરી ચર્ચા જગાવી |…

પાકિસ્તાન વિશ્વગુરુ બની ગયું, કોંગ્રેસનું 70 વર્ષનું સન્માન...' ઉદિત રાજના નિવેદને ફરી ચર્ચા જગાવી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

CBSEનો મોટો નિર્ણય: ધોરણ 6થી ‘ત્રીજી ભાષા’ ફરજિયાત, શાળાઓને 7 દિવસમાં નિયમ લાગુ કરવા આદેશ | CBSE Mak…

CBSEનો મોટો નિર્ણય: ધોરણ 6થી ‘ત્રીજી ભાષા’ ફરજિયાત, શાળાઓને 7 દિવસમાં નિયમ લાગુ કરવા આદેશ | CBSE Mak…

CEC જ્ઞાનેશ કુમાર અને IAS અધિકારી વચ્ચે ચાલુ બેઠકમાં માથાકૂટ, પછી ચોંકાવનારી કાર્યવાહી | who is ias …

CEC જ્ઞાનેશ કુમાર અને IAS અધિકારી વચ્ચે ચાલુ બેઠકમાં માથાકૂટ, પછી ચોંકાવનારી કાર્યવાહી | who is ias …

જામનગરમાં પાર્લર ચલાવતી અને પરિવારથી જુદા રહેવા ચાલી ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા…

જામનગરમાં પાર્લર ચલાવતી અને પરિવારથી જુદા રહેવા ચાલી ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા…

કાલે કોઈ કહેશે કે મંદિરમાં નોનવેજ લઈ જવું છે, તો શું કરશો?: સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર…

કાલે કોઈ કહેશે કે મંદિરમાં નોનવેજ લઈ જવું છે, તો શું કરશો?: સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર…

Recent News

CBSEનો મોટો નિર્ણય: ધોરણ 6થી ‘ત્રીજી ભાષા’ ફરજિયાત, શાળાઓને 7 દિવસમાં નિયમ લાગુ કરવા આદેશ | CBSE Mak…

CBSEનો મોટો નિર્ણય: ધોરણ 6થી ‘ત્રીજી ભાષા’ ફરજિયાત, શાળાઓને 7 દિવસમાં નિયમ લાગુ કરવા આદેશ | CBSE Mak…

CEC જ્ઞાનેશ કુમાર અને IAS અધિકારી વચ્ચે ચાલુ બેઠકમાં માથાકૂટ, પછી ચોંકાવનારી કાર્યવાહી | who is ias …

CEC જ્ઞાનેશ કુમાર અને IAS અધિકારી વચ્ચે ચાલુ બેઠકમાં માથાકૂટ, પછી ચોંકાવનારી કાર્યવાહી | who is ias …

જામનગરમાં પાર્લર ચલાવતી અને પરિવારથી જુદા રહેવા ચાલી ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા…

જામનગરમાં પાર્લર ચલાવતી અને પરિવારથી જુદા રહેવા ચાલી ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા…

કાલે કોઈ કહેશે કે મંદિરમાં નોનવેજ લઈ જવું છે, તો શું કરશો?: સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર…

કાલે કોઈ કહેશે કે મંદિરમાં નોનવેજ લઈ જવું છે, તો શું કરશો?: સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
CBSEનો મોટો નિર્ણય: ધોરણ 6થી ‘ત્રીજી ભાષા’ ફરજિયાત, શાળાઓને 7 દિવસમાં નિયમ લાગુ કરવા આદેશ | CBSE Mak…
GUJARAT

CBSEનો મોટો નિર્ણય: ધોરણ 6થી ‘ત્રીજી ભાષા’ ફરજિયાત, શાળાઓને 7 દિવસમાં નિયમ લાગુ કરવા આદેશ | CBSE Mak…

CBSE Class 6 Third Language: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ(CBSE) દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(NEP) અંતર્ગત એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે,...

Read more

CEC જ્ઞાનેશ કુમાર અને IAS અધિકારી વચ્ચે ચાલુ બેઠકમાં માથાકૂટ, પછી ચોંકાવનારી કાર્યવાહી | who is ias …

જામનગરમાં પાર્લર ચલાવતી અને પરિવારથી જુદા રહેવા ચાલી ગયેલી યુવતીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા…

કાલે કોઈ કહેશે કે મંદિરમાં નોનવેજ લઈ જવું છે, તો શું કરશો?: સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર…

મહેસાણા મનપામાં સમાવેશ મુદ્દે અનેક ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા, ગામમાં પગ ન મૂકવા અલ્ટીમેટમ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In