• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘કોંગ્રેસથી સાવધ રહેજો’, મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઈતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહા…

satyasamachar by satyasamachar
April 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘કોંગ્રેસથી સાવધ રહેજો’, મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઈતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહા…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Mayawati on Women Reservation Bill: લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરતો ‘મહિલા અનામત અધિનિયમ 2023’ ગુરુવારથી અમલી બની ગયો છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ કાયદાના અમલીકરણને લઈને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના વડા માયાવતીએ આક્રમક પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સાત મુદ્દાઓ દ્વારા ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.

માયાવતીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, જે કોંગ્રેસ આજે મહિલા અનામતમાં SC, ST અને OBC વર્ગની વાત કરી રહી છે, તે જ પાર્ટીએ કેન્દ્રમાં સત્તામાં હોવા છતાં ક્યારેય આ વર્ગોના અનામત કોટાને પૂરો કરવાની પહેલ કરી નહોતી. તેમણે વધુમાં ઉમેર્યું કે મંડલ કમિશનના રિપોર્ટ મુજબ OBC સમાજને શિક્ષણ અને નોકરીમાં 27% અનામત અપાવવા માટે પણ બસપાએ પ્રયત્નો કરવા પડ્યા હતા, ત્યારે તત્કાલીન વી.પી. સિંહની સરકારે તેને અમલમાં મૂક્યો હતો.

બસપાએ લીધેલા નિર્ણયોની અપાવી યાદ

સમાજવાદી પાર્ટી(સપા) પર પ્રહાર કરતા માયાવતીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં પછાત મુસ્લિમોને OBCનો લાભ આપવા માટેનો રિપોર્ટ સપા સરકારે ઠંડે બસ્તે નાખી દીધો હતો, જેને જૂન 1995માં બસપાની સરકારે આવતાની સાથે જ લાગુ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે સપા જ્યારે સત્તામાં નથી હોતી ત્યારે અલગ વલણ અપનાવે છે અને સત્તામાં હોય ત્યારે જાતિવાદી વલણ દાખવે છે.

આ પણ વાંચો: મહિલા અનામત પર આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, નંબર ગેમમાં ફસાઈ મોદી સરકાર?

2011ની જનગણના મુજબ પરિસીમણ કરવાની સલાહ

પરિસીમણ અને જનગણનાના મુદ્દે માયાવતીએ સ્પષ્ટ કર્યું કે જો આ અનામતને વહેલી તકે લાગુ કરવુ હોય તો 2011ની જનગણનાને આધારે જ પરિસીમણ કરવું જોઈએ. તેમણે છેલ્લે SC, ST, OBC અને મુસ્લિમ સમાજને સલાહ આપી હતી કે હાલમાં મહિલા અનામતમાં જે કંઈ મળી રહ્યું છે તેનો સ્વીકાર કરી લેવો જોઈએ અને કોઈના બહેકાવવામાં આવ્યા વગર આત્મનિર્ભર બનવા પર ધ્યાન આપવું જોઈએ.


'કોંગ્રેસથી સાવધ રહેજો', મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઈતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહાર 2 - image



Mayawati on Women Reservation Bill: લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરતો ‘મહિલા અનામત અધિનિયમ 2023’ ગુરુવારથી અમલી બની ગયો છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ કાયદાના અમલીકરણને લઈને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના વડા માયાવતીએ આક્રમક પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સાત મુદ્દાઓ દ્વારા ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.

માયાવતીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, જે કોંગ્રેસ આજે મહિલા અનામતમાં SC, ST અને OBC વર્ગની વાત કરી રહી છે, તે જ પાર્ટીએ કેન્દ્રમાં સત્તામાં હોવા છતાં ક્યારેય આ વર્ગોના અનામત કોટાને પૂરો કરવાની પહેલ કરી નહોતી. તેમણે વધુમાં ઉમેર્યું કે મંડલ કમિશનના રિપોર્ટ મુજબ OBC સમાજને શિક્ષણ અને નોકરીમાં 27% અનામત અપાવવા માટે પણ બસપાએ પ્રયત્નો કરવા પડ્યા હતા, ત્યારે તત્કાલીન વી.પી. સિંહની સરકારે તેને અમલમાં મૂક્યો હતો.

બસપાએ લીધેલા નિર્ણયોની અપાવી યાદ

સમાજવાદી પાર્ટી(સપા) પર પ્રહાર કરતા માયાવતીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં પછાત મુસ્લિમોને OBCનો લાભ આપવા માટેનો રિપોર્ટ સપા સરકારે ઠંડે બસ્તે નાખી દીધો હતો, જેને જૂન 1995માં બસપાની સરકારે આવતાની સાથે જ લાગુ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે સપા જ્યારે સત્તામાં નથી હોતી ત્યારે અલગ વલણ અપનાવે છે અને સત્તામાં હોય ત્યારે જાતિવાદી વલણ દાખવે છે.

આ પણ વાંચો: મહિલા અનામત પર આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, નંબર ગેમમાં ફસાઈ મોદી સરકાર?

2011ની જનગણના મુજબ પરિસીમણ કરવાની સલાહ

પરિસીમણ અને જનગણનાના મુદ્દે માયાવતીએ સ્પષ્ટ કર્યું કે જો આ અનામતને વહેલી તકે લાગુ કરવુ હોય તો 2011ની જનગણનાને આધારે જ પરિસીમણ કરવું જોઈએ. તેમણે છેલ્લે SC, ST, OBC અને મુસ્લિમ સમાજને સલાહ આપી હતી કે હાલમાં મહિલા અનામતમાં જે કંઈ મળી રહ્યું છે તેનો સ્વીકાર કરી લેવો જોઈએ અને કોઈના બહેકાવવામાં આવ્યા વગર આત્મનિર્ભર બનવા પર ધ્યાન આપવું જોઈએ.


'કોંગ્રેસથી સાવધ રહેજો', મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઈતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહાર 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …

Load More



Mayawati on Women Reservation Bill: લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરતો ‘મહિલા અનામત અધિનિયમ 2023’ ગુરુવારથી અમલી બની ગયો છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ કાયદાના અમલીકરણને લઈને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના વડા માયાવતીએ આક્રમક પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સાત મુદ્દાઓ દ્વારા ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.

માયાવતીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, જે કોંગ્રેસ આજે મહિલા અનામતમાં SC, ST અને OBC વર્ગની વાત કરી રહી છે, તે જ પાર્ટીએ કેન્દ્રમાં સત્તામાં હોવા છતાં ક્યારેય આ વર્ગોના અનામત કોટાને પૂરો કરવાની પહેલ કરી નહોતી. તેમણે વધુમાં ઉમેર્યું કે મંડલ કમિશનના રિપોર્ટ મુજબ OBC સમાજને શિક્ષણ અને નોકરીમાં 27% અનામત અપાવવા માટે પણ બસપાએ પ્રયત્નો કરવા પડ્યા હતા, ત્યારે તત્કાલીન વી.પી. સિંહની સરકારે તેને અમલમાં મૂક્યો હતો.

બસપાએ લીધેલા નિર્ણયોની અપાવી યાદ

સમાજવાદી પાર્ટી(સપા) પર પ્રહાર કરતા માયાવતીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં પછાત મુસ્લિમોને OBCનો લાભ આપવા માટેનો રિપોર્ટ સપા સરકારે ઠંડે બસ્તે નાખી દીધો હતો, જેને જૂન 1995માં બસપાની સરકારે આવતાની સાથે જ લાગુ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે સપા જ્યારે સત્તામાં નથી હોતી ત્યારે અલગ વલણ અપનાવે છે અને સત્તામાં હોય ત્યારે જાતિવાદી વલણ દાખવે છે.

આ પણ વાંચો: મહિલા અનામત પર આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, નંબર ગેમમાં ફસાઈ મોદી સરકાર?

2011ની જનગણના મુજબ પરિસીમણ કરવાની સલાહ

પરિસીમણ અને જનગણનાના મુદ્દે માયાવતીએ સ્પષ્ટ કર્યું કે જો આ અનામતને વહેલી તકે લાગુ કરવુ હોય તો 2011ની જનગણનાને આધારે જ પરિસીમણ કરવું જોઈએ. તેમણે છેલ્લે SC, ST, OBC અને મુસ્લિમ સમાજને સલાહ આપી હતી કે હાલમાં મહિલા અનામતમાં જે કંઈ મળી રહ્યું છે તેનો સ્વીકાર કરી લેવો જોઈએ અને કોઈના બહેકાવવામાં આવ્યા વગર આત્મનિર્ભર બનવા પર ધ્યાન આપવું જોઈએ.


'કોંગ્રેસથી સાવધ રહેજો', મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઈતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહાર 2 - image



Mayawati on Women Reservation Bill: લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે 33% અનામતની જોગવાઈ કરતો ‘મહિલા અનામત અધિનિયમ 2023’ ગુરુવારથી અમલી બની ગયો છે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ કાયદાના અમલીકરણને લઈને બહુજન સમાજ પાર્ટી (બસપા)ના વડા માયાવતીએ આક્રમક પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર સાત મુદ્દાઓ દ્વારા ભાજપ, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.

માયાવતીના કોંગ્રેસ પર આકરા પ્રહાર

માયાવતીએ કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, જે કોંગ્રેસ આજે મહિલા અનામતમાં SC, ST અને OBC વર્ગની વાત કરી રહી છે, તે જ પાર્ટીએ કેન્દ્રમાં સત્તામાં હોવા છતાં ક્યારેય આ વર્ગોના અનામત કોટાને પૂરો કરવાની પહેલ કરી નહોતી. તેમણે વધુમાં ઉમેર્યું કે મંડલ કમિશનના રિપોર્ટ મુજબ OBC સમાજને શિક્ષણ અને નોકરીમાં 27% અનામત અપાવવા માટે પણ બસપાએ પ્રયત્નો કરવા પડ્યા હતા, ત્યારે તત્કાલીન વી.પી. સિંહની સરકારે તેને અમલમાં મૂક્યો હતો.

બસપાએ લીધેલા નિર્ણયોની અપાવી યાદ

સમાજવાદી પાર્ટી(સપા) પર પ્રહાર કરતા માયાવતીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં પછાત મુસ્લિમોને OBCનો લાભ આપવા માટેનો રિપોર્ટ સપા સરકારે ઠંડે બસ્તે નાખી દીધો હતો, જેને જૂન 1995માં બસપાની સરકારે આવતાની સાથે જ લાગુ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે સપા જ્યારે સત્તામાં નથી હોતી ત્યારે અલગ વલણ અપનાવે છે અને સત્તામાં હોય ત્યારે જાતિવાદી વલણ દાખવે છે.

આ પણ વાંચો: મહિલા અનામત પર આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, નંબર ગેમમાં ફસાઈ મોદી સરકાર?

2011ની જનગણના મુજબ પરિસીમણ કરવાની સલાહ

પરિસીમણ અને જનગણનાના મુદ્દે માયાવતીએ સ્પષ્ટ કર્યું કે જો આ અનામતને વહેલી તકે લાગુ કરવુ હોય તો 2011ની જનગણનાને આધારે જ પરિસીમણ કરવું જોઈએ. તેમણે છેલ્લે SC, ST, OBC અને મુસ્લિમ સમાજને સલાહ આપી હતી કે હાલમાં મહિલા અનામતમાં જે કંઈ મળી રહ્યું છે તેનો સ્વીકાર કરી લેવો જોઈએ અને કોઈના બહેકાવવામાં આવ્યા વગર આત્મનિર્ભર બનવા પર ધ્યાન આપવું જોઈએ.


'કોંગ્રેસથી સાવધ રહેજો', મહિલા અનામત બિલ મુદ્દે માયાવતીએ જૂનો ઈતિહાસ યાદ અપાવી વિપક્ષ પર કર્યા પ્રહાર 2 - image

Next Post
મહિલા અનામત મુદ્દે આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, સમજો સરકારની નંબર ગેમ | lok sabha wo…

મહિલા અનામત મુદ્દે આજે ફેંસલો: લોકસભામાં સાંજે 4 વાગ્યે વોટિંગ, સમજો સરકારની નંબર ગેમ | lok sabha wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …

જામનગરના વાગડિયા ગામની પરિણીતાએ પતિ સહિત 4 સાસરીયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી |…

જામનગરના વાગડિયા ગામની પરિણીતાએ પતિ સહિત 4 સાસરીયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી |…

Recent News

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …

જામનગરના વાગડિયા ગામની પરિણીતાએ પતિ સહિત 4 સાસરીયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી |…

જામનગરના વાગડિયા ગામની પરિણીતાએ પતિ સહિત 4 સાસરીયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી |…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…
GUJARAT

જામનગર મહાનગરપાલિકાએ કસ્ટમ હાઉસ અને ગીતાલોજ બિલ્ડીંગની ડિમોલેશન કામગીરી હાલ સ્થગિત રાખી | Jamnagar C…

Jamnagar Corporaion : જામનગરના ગ્રેઇન માર્કેટ નજીક આવેલા વર્ષો જૂના અને જર્જરિત કસ્ટમ હાઉસ બિલ્ડીંગના ડિમોલેશન દરમિયાન ગઈકાલે સર્જાયેલી દુર્ઘટના...

Read more

જામનગરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતા યુવાનને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા : સાળા સહિત 4 શખ્સોન…

જામનગર નજીક જામવણથલીમાં રહેતા યુવક પર જીવલેણ હુમલો, એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો | …

જામનગરના વાગડિયા ગામની પરિણીતાએ પતિ સહિત 4 સાસરીયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી |…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મકાનના બાંધકામ બાબતે બોલાચાલી બાદ મારામારી | Jamnagar Clash: Dis…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In