• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના સંકેત | scott bessent s…

satyasamachar by satyasamachar
January 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના સંકેત | scott bessent s…
0
VIEWS
Share on FacebookShare on Twitter



America Tariff on India: અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ ટેરિફ વ્યૂહરચનાને અમેરિકા માટે ‘અત્યંત સફળ’ ગણાવી છે, કારણ કે આ દબાણ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી તેલની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, બેસેન્ટે હવે આ ટેરિફ હટાવવા તરફ ઈશારો કર્યો છે.

શું ટેરિફ હવે હટાવવામાં આવશે?

સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં ભારત પર લાદવામાં આવેલ 25% ટેરિફ પાછો ખેંચાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે હવે આ ટેરિફ હટાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.’ જો બંને દેશો વચ્ચેની વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધશે, તો ભારતને મોટી આર્થિક રાહત મળી શકે છે.

ભારત પર હાલમાં કેટલું ટેરિફ લાગુ છે?

અમેરિકાએ હાલમાં ભારત પર દ્વિ-સ્તરીય ટેરિફ માળખું અમલમાં મૂક્યું છે, જેના કારણે ભારતીય નિકાસકારો પર મોટો આર્થિક બોજ પડ્યો છે. આ અંતર્ગત સૌપ્રથમ 25% સામાન્ય ટેરિફ લાદવામાં આવ્યો છે, જે ભારતની કુલ નિકાસના અંદાજે 55% હિસ્સાને અસર કરે છે. આ ઉપરાંત, રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડવા માટે ભારત પર દબાણ લાવવાના હેતુથી ઓગસ્ટ 2025થી વધારાનું 25% ‘ઓઇલ પેનલ્ટી ટેરિફ’ અમલી બનાવવામાં આવ્યું છે. આમ, આ બંને ટેરિફના સંયોજનને કારણે ભારતથી અમેરિકા મોકલવામાં આવતી ઘણી મહત્ત્વની વસ્તુઓ પર અત્યારે કુલ મળીને 50% જેટલો જંગી ટેરિફ લાગુ છે.

આ પણ વાંચો: રીલના રવાડે ચડેલી પેઢીની જોખમી કરતૂત: વંદે ભારતને ‘હથકંડા’ અજમાવી અધવચ્ચે ઉભી રખાવી

રશિયન તેલ પર પ્રાઇસ કેપ અને ભારતનું વલણ

રશિયન તેલની આવક પર અંકુશ મેળવવાના હેતુથી અમેરિકા, G7 અને યુરોપિયન દેશોએ સંયુક્ત રીતે ‘પ્રાઇસ કેપ’ સિસ્ટમ અમલમાં મૂકી છે, જેમાં કિંમતોને લઈને કડક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જાન્યુઆરી 2026 સુધી રશિયન તેલ માટેની વર્તમાન કેપ કિંમત 47.60 ડોલર પ્રતિ બેરલ રાખવામાં આવી છે, જેને 1 ફેબ્રુઆરી 2026થી વધુ ઘટાડીને 44.10 ડોલર કરી દેવામાં આવશે. 

આ સિસ્ટમનો મુખ્ય નિયમ એ છે કે જો રશિયા નિર્ધારિત કિંમતથી વધુ ભાવે તેલનું વેચાણ કરે, તો તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મળતી વીમો, શિપિંગ અને ફાયનાન્સ જેવી પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે.

ભારતીય રિફાઇનરીઓની સ્થિતિ

અમેરિકાનો દાવો છે કે તેના દબાણની અસર જોવા મળી રહી છે. અહેવાલો મુજબ, મોટી ભારતીય રિફાઇનરીઓએ જાન્યુઆરી 2026માં રશિયન તેલ લેવાનું બંધ કરી દીધું છે. જોકે, ભારત હંમેશા કહેતું આવ્યું છે કે તે પોતાની ઉર્જા જરૂરિયાતો રાષ્ટ્રીય હિત અને પોસાય તેવા ભાવોના આધારે નક્કી કરે છે. ભારત અત્યારે અમેરિકાના 500% ટેરિફવાળા નવા બિલ પર પણ નજીકથી નજર રાખી રહ્યું છે.


ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના સંકેત 2 - image



America Tariff on India: અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ ટેરિફ વ્યૂહરચનાને અમેરિકા માટે ‘અત્યંત સફળ’ ગણાવી છે, કારણ કે આ દબાણ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી તેલની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, બેસેન્ટે હવે આ ટેરિફ હટાવવા તરફ ઈશારો કર્યો છે.

શું ટેરિફ હવે હટાવવામાં આવશે?

સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં ભારત પર લાદવામાં આવેલ 25% ટેરિફ પાછો ખેંચાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે હવે આ ટેરિફ હટાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.’ જો બંને દેશો વચ્ચેની વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધશે, તો ભારતને મોટી આર્થિક રાહત મળી શકે છે.

ભારત પર હાલમાં કેટલું ટેરિફ લાગુ છે?

અમેરિકાએ હાલમાં ભારત પર દ્વિ-સ્તરીય ટેરિફ માળખું અમલમાં મૂક્યું છે, જેના કારણે ભારતીય નિકાસકારો પર મોટો આર્થિક બોજ પડ્યો છે. આ અંતર્ગત સૌપ્રથમ 25% સામાન્ય ટેરિફ લાદવામાં આવ્યો છે, જે ભારતની કુલ નિકાસના અંદાજે 55% હિસ્સાને અસર કરે છે. આ ઉપરાંત, રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડવા માટે ભારત પર દબાણ લાવવાના હેતુથી ઓગસ્ટ 2025થી વધારાનું 25% ‘ઓઇલ પેનલ્ટી ટેરિફ’ અમલી બનાવવામાં આવ્યું છે. આમ, આ બંને ટેરિફના સંયોજનને કારણે ભારતથી અમેરિકા મોકલવામાં આવતી ઘણી મહત્ત્વની વસ્તુઓ પર અત્યારે કુલ મળીને 50% જેટલો જંગી ટેરિફ લાગુ છે.

આ પણ વાંચો: રીલના રવાડે ચડેલી પેઢીની જોખમી કરતૂત: વંદે ભારતને ‘હથકંડા’ અજમાવી અધવચ્ચે ઉભી રખાવી

રશિયન તેલ પર પ્રાઇસ કેપ અને ભારતનું વલણ

રશિયન તેલની આવક પર અંકુશ મેળવવાના હેતુથી અમેરિકા, G7 અને યુરોપિયન દેશોએ સંયુક્ત રીતે ‘પ્રાઇસ કેપ’ સિસ્ટમ અમલમાં મૂકી છે, જેમાં કિંમતોને લઈને કડક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જાન્યુઆરી 2026 સુધી રશિયન તેલ માટેની વર્તમાન કેપ કિંમત 47.60 ડોલર પ્રતિ બેરલ રાખવામાં આવી છે, જેને 1 ફેબ્રુઆરી 2026થી વધુ ઘટાડીને 44.10 ડોલર કરી દેવામાં આવશે. 

આ સિસ્ટમનો મુખ્ય નિયમ એ છે કે જો રશિયા નિર્ધારિત કિંમતથી વધુ ભાવે તેલનું વેચાણ કરે, તો તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મળતી વીમો, શિપિંગ અને ફાયનાન્સ જેવી પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે.

ભારતીય રિફાઇનરીઓની સ્થિતિ

અમેરિકાનો દાવો છે કે તેના દબાણની અસર જોવા મળી રહી છે. અહેવાલો મુજબ, મોટી ભારતીય રિફાઇનરીઓએ જાન્યુઆરી 2026માં રશિયન તેલ લેવાનું બંધ કરી દીધું છે. જોકે, ભારત હંમેશા કહેતું આવ્યું છે કે તે પોતાની ઉર્જા જરૂરિયાતો રાષ્ટ્રીય હિત અને પોસાય તેવા ભાવોના આધારે નક્કી કરે છે. ભારત અત્યારે અમેરિકાના 500% ટેરિફવાળા નવા બિલ પર પણ નજીકથી નજર રાખી રહ્યું છે.


ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના સંકેત 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

Load More



America Tariff on India: અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ ટેરિફ વ્યૂહરચનાને અમેરિકા માટે ‘અત્યંત સફળ’ ગણાવી છે, કારણ કે આ દબાણ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી તેલની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, બેસેન્ટે હવે આ ટેરિફ હટાવવા તરફ ઈશારો કર્યો છે.

શું ટેરિફ હવે હટાવવામાં આવશે?

સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં ભારત પર લાદવામાં આવેલ 25% ટેરિફ પાછો ખેંચાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે હવે આ ટેરિફ હટાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.’ જો બંને દેશો વચ્ચેની વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધશે, તો ભારતને મોટી આર્થિક રાહત મળી શકે છે.

ભારત પર હાલમાં કેટલું ટેરિફ લાગુ છે?

અમેરિકાએ હાલમાં ભારત પર દ્વિ-સ્તરીય ટેરિફ માળખું અમલમાં મૂક્યું છે, જેના કારણે ભારતીય નિકાસકારો પર મોટો આર્થિક બોજ પડ્યો છે. આ અંતર્ગત સૌપ્રથમ 25% સામાન્ય ટેરિફ લાદવામાં આવ્યો છે, જે ભારતની કુલ નિકાસના અંદાજે 55% હિસ્સાને અસર કરે છે. આ ઉપરાંત, રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડવા માટે ભારત પર દબાણ લાવવાના હેતુથી ઓગસ્ટ 2025થી વધારાનું 25% ‘ઓઇલ પેનલ્ટી ટેરિફ’ અમલી બનાવવામાં આવ્યું છે. આમ, આ બંને ટેરિફના સંયોજનને કારણે ભારતથી અમેરિકા મોકલવામાં આવતી ઘણી મહત્ત્વની વસ્તુઓ પર અત્યારે કુલ મળીને 50% જેટલો જંગી ટેરિફ લાગુ છે.

આ પણ વાંચો: રીલના રવાડે ચડેલી પેઢીની જોખમી કરતૂત: વંદે ભારતને ‘હથકંડા’ અજમાવી અધવચ્ચે ઉભી રખાવી

રશિયન તેલ પર પ્રાઇસ કેપ અને ભારતનું વલણ

રશિયન તેલની આવક પર અંકુશ મેળવવાના હેતુથી અમેરિકા, G7 અને યુરોપિયન દેશોએ સંયુક્ત રીતે ‘પ્રાઇસ કેપ’ સિસ્ટમ અમલમાં મૂકી છે, જેમાં કિંમતોને લઈને કડક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જાન્યુઆરી 2026 સુધી રશિયન તેલ માટેની વર્તમાન કેપ કિંમત 47.60 ડોલર પ્રતિ બેરલ રાખવામાં આવી છે, જેને 1 ફેબ્રુઆરી 2026થી વધુ ઘટાડીને 44.10 ડોલર કરી દેવામાં આવશે. 

આ સિસ્ટમનો મુખ્ય નિયમ એ છે કે જો રશિયા નિર્ધારિત કિંમતથી વધુ ભાવે તેલનું વેચાણ કરે, તો તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મળતી વીમો, શિપિંગ અને ફાયનાન્સ જેવી પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે.

ભારતીય રિફાઇનરીઓની સ્થિતિ

અમેરિકાનો દાવો છે કે તેના દબાણની અસર જોવા મળી રહી છે. અહેવાલો મુજબ, મોટી ભારતીય રિફાઇનરીઓએ જાન્યુઆરી 2026માં રશિયન તેલ લેવાનું બંધ કરી દીધું છે. જોકે, ભારત હંમેશા કહેતું આવ્યું છે કે તે પોતાની ઉર્જા જરૂરિયાતો રાષ્ટ્રીય હિત અને પોસાય તેવા ભાવોના આધારે નક્કી કરે છે. ભારત અત્યારે અમેરિકાના 500% ટેરિફવાળા નવા બિલ પર પણ નજીકથી નજર રાખી રહ્યું છે.


ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના સંકેત 2 - image



America Tariff on India: અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે ભારત પર લાદવામાં આવેલા 25% ટેરિફને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આ ટેરિફ વ્યૂહરચનાને અમેરિકા માટે ‘અત્યંત સફળ’ ગણાવી છે, કારણ કે આ દબાણ બાદ ભારત દ્વારા રશિયા પાસેથી કરવામાં આવતી તેલની ખરીદીમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, બેસેન્ટે હવે આ ટેરિફ હટાવવા તરફ ઈશારો કર્યો છે.

શું ટેરિફ હવે હટાવવામાં આવશે?

સ્કોટ બેસેન્ટે સંકેત આપ્યો છે કે આગામી સમયમાં ભારત પર લાદવામાં આવેલ 25% ટેરિફ પાછો ખેંચાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે હવે આ ટેરિફ હટાવવાનો માર્ગ મોકળો થઈ શકે છે.’ જો બંને દેશો વચ્ચેની વાતચીત હકારાત્મક દિશામાં આગળ વધશે, તો ભારતને મોટી આર્થિક રાહત મળી શકે છે.

ભારત પર હાલમાં કેટલું ટેરિફ લાગુ છે?

અમેરિકાએ હાલમાં ભારત પર દ્વિ-સ્તરીય ટેરિફ માળખું અમલમાં મૂક્યું છે, જેના કારણે ભારતીય નિકાસકારો પર મોટો આર્થિક બોજ પડ્યો છે. આ અંતર્ગત સૌપ્રથમ 25% સામાન્ય ટેરિફ લાદવામાં આવ્યો છે, જે ભારતની કુલ નિકાસના અંદાજે 55% હિસ્સાને અસર કરે છે. આ ઉપરાંત, રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડવા માટે ભારત પર દબાણ લાવવાના હેતુથી ઓગસ્ટ 2025થી વધારાનું 25% ‘ઓઇલ પેનલ્ટી ટેરિફ’ અમલી બનાવવામાં આવ્યું છે. આમ, આ બંને ટેરિફના સંયોજનને કારણે ભારતથી અમેરિકા મોકલવામાં આવતી ઘણી મહત્ત્વની વસ્તુઓ પર અત્યારે કુલ મળીને 50% જેટલો જંગી ટેરિફ લાગુ છે.

આ પણ વાંચો: રીલના રવાડે ચડેલી પેઢીની જોખમી કરતૂત: વંદે ભારતને ‘હથકંડા’ અજમાવી અધવચ્ચે ઉભી રખાવી

રશિયન તેલ પર પ્રાઇસ કેપ અને ભારતનું વલણ

રશિયન તેલની આવક પર અંકુશ મેળવવાના હેતુથી અમેરિકા, G7 અને યુરોપિયન દેશોએ સંયુક્ત રીતે ‘પ્રાઇસ કેપ’ સિસ્ટમ અમલમાં મૂકી છે, જેમાં કિંમતોને લઈને કડક મર્યાદા નક્કી કરવામાં આવી છે. જાન્યુઆરી 2026 સુધી રશિયન તેલ માટેની વર્તમાન કેપ કિંમત 47.60 ડોલર પ્રતિ બેરલ રાખવામાં આવી છે, જેને 1 ફેબ્રુઆરી 2026થી વધુ ઘટાડીને 44.10 ડોલર કરી દેવામાં આવશે. 

આ સિસ્ટમનો મુખ્ય નિયમ એ છે કે જો રશિયા નિર્ધારિત કિંમતથી વધુ ભાવે તેલનું વેચાણ કરે, તો તેને આંતરરાષ્ટ્રીય સ્તરે મળતી વીમો, શિપિંગ અને ફાયનાન્સ જેવી પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવશે.

ભારતીય રિફાઇનરીઓની સ્થિતિ

અમેરિકાનો દાવો છે કે તેના દબાણની અસર જોવા મળી રહી છે. અહેવાલો મુજબ, મોટી ભારતીય રિફાઇનરીઓએ જાન્યુઆરી 2026માં રશિયન તેલ લેવાનું બંધ કરી દીધું છે. જોકે, ભારત હંમેશા કહેતું આવ્યું છે કે તે પોતાની ઉર્જા જરૂરિયાતો રાષ્ટ્રીય હિત અને પોસાય તેવા ભાવોના આધારે નક્કી કરે છે. ભારત અત્યારે અમેરિકાના 500% ટેરિફવાળા નવા બિલ પર પણ નજીકથી નજર રાખી રહ્યું છે.


ભારત માટે મોટી રાહતના સમાચાર! અમેરિકા 25% ટેરિફ પાછો ખેંચી શકે, નાણામંત્રીના સંકેત 2 - image

Next Post
રીલના રવાડે ચડેલી પેઢીની જોખમી કરતૂત: વંદે ભારતને ‘હથકંડા’ અજમાવી અધવચ્ચે ઉભી રખાવી | Vande Bharat S…

રીલના રવાડે ચડેલી પેઢીની જોખમી કરતૂત: વંદે ભારતને 'હથકંડા' અજમાવી અધવચ્ચે ઉભી રખાવી | Vande Bharat S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

Recent News

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…
GUJARAT

ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી | Go…

India Wheat And Sugar Export : દેશમાં ઘઉંનું બમ્પર ઉત્પાદન અને ગોડાઉનોમાં બફર સ્ટોકને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે આજે 13...

Read more

ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો | Tr…

ભવનાથનો મેળો: નાગા સાધુઓની ‘જટા’ પાછળનું રહસ્ય, કેમ શિવના વૈરાગી સ્વરૂપનું કરે છે અનુકરણ? | Junagadh…

તેલંગાણામાં પંજો મજબૂત ! સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને લીડ, ભાજપને ઝટકો; BRS બીજા નંબરે | Telangana L…

‘સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ઓળખ, નામ નહીં પણ વિચાર બદલવા જરૂરી’, વડાપ્રધાન મોદીનું નિવેદન | pm modi st…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In