• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઈસન્સ RBIએ રદ કર્યું | RBI cancels Paytm Payments Bank’s banking …

satyasamachar by satyasamachar
April 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઈસન્સ RBIએ રદ કર્યું | RBI cancels Paytm Payments Bank’s banking …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

LPG સંકટને ટાળવા સરકારે કરી પ્લાનિંગ, ખરીદીની નીતિમાં ફેરફાર, જાણો ક્યાં સુધી રાહત મળી શકશે | lpg bo…

LPG સંકટને ટાળવા સરકારે કરી પ્લાનિંગ, ખરીદીની નીતિમાં ફેરફાર, જાણો ક્યાં સુધી રાહત મળી શકશે | lpg bo…

વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો

વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો

‘સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજો છોડવો પડ્યો’, કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ | Kapil Mis…

‘સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજો છોડવો પડ્યો’, કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ | Kapil Mis…

Load More


મુંબઈ : પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઈસન્સ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ૨૪, એપ્રિલથી રદ કરવાનું જાહેર કર્યું છે. જેથી હવે પેટીએમ કોઈપણ બેંકિંગ સંબંધિત કામગીરી કરી શકશે નહીં. આરબીઆઈએ જણાવ્યું હતું કે, થાપણદારોના હિત માટે હાનિકારક રીતે વ્યવસાય કરવામાં આવ્યો છે. પેટીએમ પેમેન્ટ્સ બેંક તેને જારી કરાયેલા પેમન્ટ્સ બેંક લાઈસન્સના ધોરણોનંર પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. આ સાથે રિઝર્વ બેંક કહ્યું છે કે, હાઈકોર્ટ સમક્ષ બેંકને બંધ કરવા માટે અરજી કરશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ ૨૪, એપ્રિલ ૨૦૨૬ના રોજના આદેશ દ્વારા, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ની કલમ ૨૨(૪) હેઠળ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને જારી કરાયેલ બેંકિંગ લાઈસન્સ રદ કર્યું છે. જે ૨૪, એપ્રિલ ૨૦૨૬ના કામકાજ બંધ થયા પછી અમલમાં આવશે. જેના પરિણામે, પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને તાત્કાલિક અસરથી કલમ ૫(બી)માં વ્યાખ્યાયિત ‘બેંકિંગ’ વ્યવસાય અથવા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ની કલમ ૬ હેઠળ ઉલ્લેખિત કોઈપણ વધારાના વ્યવસાય કરવા પર પ્રતિબંધ રહેશે અને આરબીઆઈ પેટીએમ બેંકને સમેટી લેવા માટે  હાઈકોર્ટ સમક્ષ અરજી કરશે એમ આઈરબીઆઈએ નિવેદનમાં જણાવ્યું છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડનું લાઈસન્સ રદ કરવાના કારણોમાં જણાવાયું છે કે, (૧) બેંકના કાર્યો બેંક અને તેના થાપણદારોના હિત માટે હાનીકાકર રીતે હાથ ધરવામાં આવ્યા હતા.  

આમ બેંક બીઆર એક્ટની કલમ ૨૨(૩)(બી)નું પાલન કરી રહી નથી. (૨) બેંકના સંચાલનનું સામાન્ય થાપણદારોના હિત  તેમ જ જાહેર હિત માટે પ્રતિકૂળ છે. આમ બેંક બીઆર એક્ટની કલમ ૨૨(૩)(સી)ની જોગવાઈઓનું પાલન કરી રહી નથી. (૩) બીઆર એક્ટની કલમ ૨૨(૩)(ઈ)માં જણાવ્યા મુજબ બેંકને ચાલુ રાખવા દેવાથી કોઈ ઉપયોગી હેતું કે જાહેર હિત પૂર્ણ થશે નહીં. (૪) બેંકે તેને જારી કરાયેલા પેમેન્ટ્સ બેંક લાઈસન્સમાં નિર્ધારિત શરતોનું પાલન કરવામાં નિષ્ફળ રહી, જેના કારણે બીઆર એક્ટની કલમ ૨૨(૩)(જી)ની જોગવાઈઓનું ઉલ્લંઘન થયું છે, એમ આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

અગાઉ, આરબીઆઈ દ્વારા બેંકને ૧૧, માર્ચ ૨૦૨૨થી નવા ગ્રાહકોને ઓનબોર્ડ કરવાનું બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ૩૧, જાન્યુઆરી ૨૦૨૪ અને  ૧૬, ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ આરબીઆઈ દ્વારા બેંક પર કેટલાક વ્યવાસાયિક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા હતા, જેના કારણે હાલના ગ્રાહક ખાતાઓ, પ્રીપેડ સાધનો, વોલેટ્સ વગેરેમાં વધુ ડિપોઝિટ/ક્રેડિટ/ટોપ-અપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
જેપી મોર્ગને પણ ભારતીય ઈક્વિટીને ઓવરવેઈટમાંથી ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ કરી | JP Morgan also downgraded…

જેપી મોર્ગને પણ ભારતીય ઈક્વિટીને ઓવરવેઈટમાંથી ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ કરી | JP Morgan also downgraded...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

LPG સંકટને ટાળવા સરકારે કરી પ્લાનિંગ, ખરીદીની નીતિમાં ફેરફાર, જાણો ક્યાં સુધી રાહત મળી શકશે | lpg bo…

LPG સંકટને ટાળવા સરકારે કરી પ્લાનિંગ, ખરીદીની નીતિમાં ફેરફાર, જાણો ક્યાં સુધી રાહત મળી શકશે | lpg bo…

વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો

વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો

‘સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજો છોડવો પડ્યો’, કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ | Kapil Mis…

‘સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજો છોડવો પડ્યો’, કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ | Kapil Mis…

મણિપુર ફરી હિંસાની લપેટમાં, નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3ના મોત, ઘરોમાં આગચંપી | Manipur Violence …

મણિપુર ફરી હિંસાની લપેટમાં, નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3ના મોત, ઘરોમાં આગચંપી | Manipur Violence …

Recent News

LPG સંકટને ટાળવા સરકારે કરી પ્લાનિંગ, ખરીદીની નીતિમાં ફેરફાર, જાણો ક્યાં સુધી રાહત મળી શકશે | lpg bo…

LPG સંકટને ટાળવા સરકારે કરી પ્લાનિંગ, ખરીદીની નીતિમાં ફેરફાર, જાણો ક્યાં સુધી રાહત મળી શકશે | lpg bo…

વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો

વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો

‘સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજો છોડવો પડ્યો’, કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ | Kapil Mis…

‘સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજો છોડવો પડ્યો’, કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ | Kapil Mis…

મણિપુર ફરી હિંસાની લપેટમાં, નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3ના મોત, ઘરોમાં આગચંપી | Manipur Violence …

મણિપુર ફરી હિંસાની લપેટમાં, નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3ના મોત, ઘરોમાં આગચંપી | Manipur Violence …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
LPG સંકટને ટાળવા સરકારે કરી પ્લાનિંગ, ખરીદીની નીતિમાં ફેરફાર, જાણો ક્યાં સુધી રાહત મળી શકશે | lpg bo…
GUJARAT

LPG સંકટને ટાળવા સરકારે કરી પ્લાનિંગ, ખરીદીની નીતિમાં ફેરફાર, જાણો ક્યાં સુધી રાહત મળી શકશે | lpg bo…

LPG Gas Booking Update: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને વધતા તણાવ વચ્ચે ભારત સરકારે દેશમાં રસોઈ ગેસ(LPG)નો પુરવઠો જાળવી...

Read more

વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો

‘સાંસદે AAP છોડી એટલે કેજરીવાલે ઘરનો કબજો છોડવો પડ્યો’, કેજરીવાલ પર કપિલ મિશ્રાનો કટાક્ષ | Kapil Mis…

મણિપુર ફરી હિંસાની લપેટમાં, નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3ના મોત, ઘરોમાં આગચંપી | Manipur Violence …

બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતી અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા | Various programs were organized u…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In