• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

EDની મોટી કાર્યવાહી: રહેજા ડેવલપર્સના 7 ઠેકાણા પર દરોડા, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ | ED Rai…

satyasamachar by satyasamachar
April 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
EDની મોટી કાર્યવાહી: રહેજા ડેવલપર્સના 7 ઠેકાણા પર દરોડા, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ | ED Rai…
0
VIEWS
Share on FacebookShare on Twitter



ED Raids Raheja Developers: દિલ્હી-NCRમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની જાણીતી કંપની રહેજા ડેવલપર્સ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 25 એપ્રિલના રોજ EDના દિલ્હી ઝોનલ યુનિટે કંપનીના માલિક નવીન રહેજા, તેના પુત્ર નયન રહેજા અને અન્ય ડિરેક્ટરો સાથે સંકળાયેલા સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં નોઈડા, ગ્રેટર નોઈડા, સૈનિક ફાર્મ્સ અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોની જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ દરોડા અંદાજે 2500 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના ગંભીર આરોપોને પગલે પાડવામાં આવ્યા છે.

4500 ગ્રાહકો પાસેથી ઉઘરાવ્યા 2500 કરોડ રૂપિયા

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, રહેજા ડેવલપર્સે તેના ‘રહેજા રેવંતા'(Raheja Revanta) પ્રોજેક્ટ સહિત અન્ય પ્રોજેક્ટ્સમાં આશરે 4500 ઘર ખરીદનારાઓ પાસેથી 2500 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ઉઘરાવી હતી. જોકે, વર્ષો વીતી જવા છતાં અને પૂરેપૂરું પેમેન્ટ લીધા પછી પણ બિલ્ડરે ગ્રાહકોને ફ્લેટનો કબજો સોંપ્યો નથી. આ મામલે સૌપ્રથમ દિલ્હી પોલીસના ઇકોનોમિક ઓફેન્સ વિંગ(EOW) દ્વારા ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે હવે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA) હેઠળ તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: ‘કેજરીવાલ દિલ્હીના રહેમાન ડકૈત’, AAP પ્રમુખ પર ભાજપનો ‘શીશ મહેલ પાર્ટ-2’નો આરોપ

પ્રોજેક્ટના નાણાં અન્ય જગ્યાએ વાપર્યા હોવાની શંકા

EDને આશંકા છે કે ગ્રાહકો પાસેથી એકત્રિત કરવામાં આવેલા નાણાંનો ઉપયોગ પ્રોજેક્ટ પૂરો કરવાને બદલે અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાલમાં ચાલી રહેલી તપાસ દરમિયાન અધિકારીઓ નાણાકીય રેકોર્ડ્સ, પ્રોજેક્ટના ડોક્યુમેન્ટ્સ અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ શોધી રહ્યા છે જેથી ફંડના દુરુપયોગનો પત્તો લગાવી શકાય. NCR માર્કેટમાં ઘરના સપના જોતા હજારો મધ્યમવર્ગીય પરિવારો સાથે થયેલી આ છેતરપિંડી સામેની આ કાર્યવાહીથી રિયલ એસ્ટેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ દરોડા અંગે રહેજા ડેવલપર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

EDની મોટી કાર્યવાહી: રહેજા ડેવલપર્સના 7 ઠેકાણા પર દરોડા, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ 2 - image



ED Raids Raheja Developers: દિલ્હી-NCRમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની જાણીતી કંપની રહેજા ડેવલપર્સ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 25 એપ્રિલના રોજ EDના દિલ્હી ઝોનલ યુનિટે કંપનીના માલિક નવીન રહેજા, તેના પુત્ર નયન રહેજા અને અન્ય ડિરેક્ટરો સાથે સંકળાયેલા સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં નોઈડા, ગ્રેટર નોઈડા, સૈનિક ફાર્મ્સ અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોની જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ દરોડા અંદાજે 2500 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના ગંભીર આરોપોને પગલે પાડવામાં આવ્યા છે.

4500 ગ્રાહકો પાસેથી ઉઘરાવ્યા 2500 કરોડ રૂપિયા

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, રહેજા ડેવલપર્સે તેના ‘રહેજા રેવંતા'(Raheja Revanta) પ્રોજેક્ટ સહિત અન્ય પ્રોજેક્ટ્સમાં આશરે 4500 ઘર ખરીદનારાઓ પાસેથી 2500 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ઉઘરાવી હતી. જોકે, વર્ષો વીતી જવા છતાં અને પૂરેપૂરું પેમેન્ટ લીધા પછી પણ બિલ્ડરે ગ્રાહકોને ફ્લેટનો કબજો સોંપ્યો નથી. આ મામલે સૌપ્રથમ દિલ્હી પોલીસના ઇકોનોમિક ઓફેન્સ વિંગ(EOW) દ્વારા ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે હવે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA) હેઠળ તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: ‘કેજરીવાલ દિલ્હીના રહેમાન ડકૈત’, AAP પ્રમુખ પર ભાજપનો ‘શીશ મહેલ પાર્ટ-2’નો આરોપ

પ્રોજેક્ટના નાણાં અન્ય જગ્યાએ વાપર્યા હોવાની શંકા

EDને આશંકા છે કે ગ્રાહકો પાસેથી એકત્રિત કરવામાં આવેલા નાણાંનો ઉપયોગ પ્રોજેક્ટ પૂરો કરવાને બદલે અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાલમાં ચાલી રહેલી તપાસ દરમિયાન અધિકારીઓ નાણાકીય રેકોર્ડ્સ, પ્રોજેક્ટના ડોક્યુમેન્ટ્સ અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ શોધી રહ્યા છે જેથી ફંડના દુરુપયોગનો પત્તો લગાવી શકાય. NCR માર્કેટમાં ઘરના સપના જોતા હજારો મધ્યમવર્ગીય પરિવારો સાથે થયેલી આ છેતરપિંડી સામેની આ કાર્યવાહીથી રિયલ એસ્ટેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ દરોડા અંગે રહેજા ડેવલપર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

EDની મોટી કાર્યવાહી: રહેજા ડેવલપર્સના 7 ઠેકાણા પર દરોડા, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…

બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…

પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…

પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…

અમેરિકા માટે અમે રશિયા-ઈરાન સાથે છેડો ફાડ્યો: રામ માધવ, વિવાદ બાદ માફી માંગી ફેરવી તોળ્યું | ram mad…

અમેરિકા માટે અમે રશિયા-ઈરાન સાથે છેડો ફાડ્યો: રામ માધવ, વિવાદ બાદ માફી માંગી ફેરવી તોળ્યું | ram mad…

Load More



ED Raids Raheja Developers: દિલ્હી-NCRમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની જાણીતી કંપની રહેજા ડેવલપર્સ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 25 એપ્રિલના રોજ EDના દિલ્હી ઝોનલ યુનિટે કંપનીના માલિક નવીન રહેજા, તેના પુત્ર નયન રહેજા અને અન્ય ડિરેક્ટરો સાથે સંકળાયેલા સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં નોઈડા, ગ્રેટર નોઈડા, સૈનિક ફાર્મ્સ અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોની જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ દરોડા અંદાજે 2500 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના ગંભીર આરોપોને પગલે પાડવામાં આવ્યા છે.

4500 ગ્રાહકો પાસેથી ઉઘરાવ્યા 2500 કરોડ રૂપિયા

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, રહેજા ડેવલપર્સે તેના ‘રહેજા રેવંતા'(Raheja Revanta) પ્રોજેક્ટ સહિત અન્ય પ્રોજેક્ટ્સમાં આશરે 4500 ઘર ખરીદનારાઓ પાસેથી 2500 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ઉઘરાવી હતી. જોકે, વર્ષો વીતી જવા છતાં અને પૂરેપૂરું પેમેન્ટ લીધા પછી પણ બિલ્ડરે ગ્રાહકોને ફ્લેટનો કબજો સોંપ્યો નથી. આ મામલે સૌપ્રથમ દિલ્હી પોલીસના ઇકોનોમિક ઓફેન્સ વિંગ(EOW) દ્વારા ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે હવે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA) હેઠળ તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: ‘કેજરીવાલ દિલ્હીના રહેમાન ડકૈત’, AAP પ્રમુખ પર ભાજપનો ‘શીશ મહેલ પાર્ટ-2’નો આરોપ

પ્રોજેક્ટના નાણાં અન્ય જગ્યાએ વાપર્યા હોવાની શંકા

EDને આશંકા છે કે ગ્રાહકો પાસેથી એકત્રિત કરવામાં આવેલા નાણાંનો ઉપયોગ પ્રોજેક્ટ પૂરો કરવાને બદલે અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાલમાં ચાલી રહેલી તપાસ દરમિયાન અધિકારીઓ નાણાકીય રેકોર્ડ્સ, પ્રોજેક્ટના ડોક્યુમેન્ટ્સ અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ શોધી રહ્યા છે જેથી ફંડના દુરુપયોગનો પત્તો લગાવી શકાય. NCR માર્કેટમાં ઘરના સપના જોતા હજારો મધ્યમવર્ગીય પરિવારો સાથે થયેલી આ છેતરપિંડી સામેની આ કાર્યવાહીથી રિયલ એસ્ટેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ દરોડા અંગે રહેજા ડેવલપર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

EDની મોટી કાર્યવાહી: રહેજા ડેવલપર્સના 7 ઠેકાણા પર દરોડા, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ 2 - image



ED Raids Raheja Developers: દિલ્હી-NCRમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રની જાણીતી કંપની રહેજા ડેવલપર્સ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 25 એપ્રિલના રોજ EDના દિલ્હી ઝોનલ યુનિટે કંપનીના માલિક નવીન રહેજા, તેના પુત્ર નયન રહેજા અને અન્ય ડિરેક્ટરો સાથે સંકળાયેલા સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં નોઈડા, ગ્રેટર નોઈડા, સૈનિક ફાર્મ્સ અને ન્યુ ફ્રેન્ડ્સ કોલોની જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ દરોડા અંદાજે 2500 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના ગંભીર આરોપોને પગલે પાડવામાં આવ્યા છે.

4500 ગ્રાહકો પાસેથી ઉઘરાવ્યા 2500 કરોડ રૂપિયા

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, રહેજા ડેવલપર્સે તેના ‘રહેજા રેવંતા'(Raheja Revanta) પ્રોજેક્ટ સહિત અન્ય પ્રોજેક્ટ્સમાં આશરે 4500 ઘર ખરીદનારાઓ પાસેથી 2500 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ઉઘરાવી હતી. જોકે, વર્ષો વીતી જવા છતાં અને પૂરેપૂરું પેમેન્ટ લીધા પછી પણ બિલ્ડરે ગ્રાહકોને ફ્લેટનો કબજો સોંપ્યો નથી. આ મામલે સૌપ્રથમ દિલ્હી પોલીસના ઇકોનોમિક ઓફેન્સ વિંગ(EOW) દ્વારા ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે હવે EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA) હેઠળ તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: ‘કેજરીવાલ દિલ્હીના રહેમાન ડકૈત’, AAP પ્રમુખ પર ભાજપનો ‘શીશ મહેલ પાર્ટ-2’નો આરોપ

પ્રોજેક્ટના નાણાં અન્ય જગ્યાએ વાપર્યા હોવાની શંકા

EDને આશંકા છે કે ગ્રાહકો પાસેથી એકત્રિત કરવામાં આવેલા નાણાંનો ઉપયોગ પ્રોજેક્ટ પૂરો કરવાને બદલે અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાલમાં ચાલી રહેલી તપાસ દરમિયાન અધિકારીઓ નાણાકીય રેકોર્ડ્સ, પ્રોજેક્ટના ડોક્યુમેન્ટ્સ અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ શોધી રહ્યા છે જેથી ફંડના દુરુપયોગનો પત્તો લગાવી શકાય. NCR માર્કેટમાં ઘરના સપના જોતા હજારો મધ્યમવર્ગીય પરિવારો સાથે થયેલી આ છેતરપિંડી સામેની આ કાર્યવાહીથી રિયલ એસ્ટેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ દરોડા અંગે રહેજા ડેવલપર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

EDની મોટી કાર્યવાહી: રહેજા ડેવલપર્સના 7 ઠેકાણા પર દરોડા, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ 2 - image
Next Post
‘કેજરીવાલ દિલ્હીના રહેમાન ડકૈત’, AAP પ્રમુખ પર ભાજપનો ‘શીશ મહેલ પાર્ટ-2’નો આરોપ | Arvind Kejriwal De…

'કેજરીવાલ દિલ્હીના રહેમાન ડકૈત', AAP પ્રમુખ પર ભાજપનો 'શીશ મહેલ પાર્ટ-2'નો આરોપ | Arvind Kejriwal De...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…

બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…

પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…

પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…

અમેરિકા માટે અમે રશિયા-ઈરાન સાથે છેડો ફાડ્યો: રામ માધવ, વિવાદ બાદ માફી માંગી ફેરવી તોળ્યું | ram mad…

અમેરિકા માટે અમે રશિયા-ઈરાન સાથે છેડો ફાડ્યો: રામ માધવ, વિવાદ બાદ માફી માંગી ફેરવી તોળ્યું | ram mad…

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ : એસ્ટેટ શાખાની 5 ટીમોની સઘન કામગીરી | S…

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ : એસ્ટેટ શાખાની 5 ટીમોની સઘન કામગીરી | S…

Recent News

બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…

બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…

પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…

પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…

અમેરિકા માટે અમે રશિયા-ઈરાન સાથે છેડો ફાડ્યો: રામ માધવ, વિવાદ બાદ માફી માંગી ફેરવી તોળ્યું | ram mad…

અમેરિકા માટે અમે રશિયા-ઈરાન સાથે છેડો ફાડ્યો: રામ માધવ, વિવાદ બાદ માફી માંગી ફેરવી તોળ્યું | ram mad…

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ : એસ્ટેટ શાખાની 5 ટીમોની સઘન કામગીરી | S…

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ : એસ્ટેટ શાખાની 5 ટીમોની સઘન કામગીરી | S…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…
GUJARAT

બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…

West Bengal Assembly Election 2026 : ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયા શરૂ કરીને અનેક મતદારોના નામ કાપી નાખ્યા હતા,...

Read more

પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…

અમેરિકા માટે અમે રશિયા-ઈરાન સાથે છેડો ફાડ્યો: રામ માધવ, વિવાદ બાદ માફી માંગી ફેરવી તોળ્યું | ram mad…

જામનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો કડક અમલ : એસ્ટેટ શાખાની 5 ટીમોની સઘન કામગીરી | S…

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ : 63 બેઠકો માટે આવતીકાલે મતદાન, તંત્ર સંપૂર્ણ સજ્જ | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In