• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ અપાતા સન્માનનો અર્પણ સમારોહ ગુજરાતના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમા…

satyasamachar by satyasamachar
January 24, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ અપાતા સન્માનનો અર્પણ સમારોહ ગુજરાતના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા | Stray dogs maul laborers and calves in…

લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા | Stray dogs maul laborers and calves in…

નડિયાદના જય પાટીલ આપઘાત કેસ : દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ | Nadiad Jay Patil suicid…

નડિયાદના જય પાટીલ આપઘાત કેસ : દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ | Nadiad Jay Patil suicid…

આરોગ્ય ખાતામાં નોકરી આપવાના બહાના હેઠળ યુવાન સાથે રૂ. 7.47 લાખ છેતરપિંડી | Youth cheated of Rs 7 47 …

આરોગ્ય ખાતામાં નોકરી આપવાના બહાના હેઠળ યુવાન સાથે રૂ. 7.47 લાખ છેતરપિંડી | Youth cheated of Rs 7 47 …

Load More


અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ, ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી સંસ્થા કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા ઈતિહાસ, પુરાતત્વ, કલા અને સંશોધન ક્ષેત્રે કામ કરતા સંશોધકો અને કલાકારોને રાજ્યકક્ષાના “સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ” પ્રતિવર્ષે અર્પણ કરીને સન્માન કરવામાં આવે છે.

આજ સુધીમાં ગુજરાતમાંથી 36 ઇતિહાસવિદ્, પુરાતત્વવિદ્, કલાસમીક્ષક અને અનેકવિધ કલાઓના જ્ઞાતાઓને સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2026ના આ એવોર્ડની જાહેરાત કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ કરી છે.

ચાલુ વર્ષે આ એવોર્ડ મેળવનારાઓમાં ગુજરાતના વરિષ્ઠ પુરાતત્વવિદ્ અને ઈતિહાસકાર સંશોધક ડો. પ્રવીણચંદ્ર પરીખ, મંદિર સ્થાપત્યના જ્ઞાતા અને પુરાતત્વવિદ્ પ્રા. ડૉ. થોમસભાઈ પરમાર, ભારતીય સંસ્કૃતિના તજજ્ઞ અને ઈતિહાસકાર પ્રા. ડો. આર. ટી. સાવલિયા, સંગ્રહાલય અને હસ્તકલાવિદ્ રાગિણીબહેન વ્યાસ તથા ધાતુશિલ્પ કલાકાર જયંતીભાઈ સુથારનો સમાવેશ થાય છે.

દરેક એવોર્ડ વિજેતા સાધકોને સંસ્કૃતિ સંવર્ધક સન્માન-2026, માનપત્ર, શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત રૂ. ૨૧,૦૦૦/– નું રોકડ માનધન સાથે શાલ-સરપાવ આપીને આગામી દિવસોમાં ગુજરાતના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવશે.

એવું શ્રી રમણીક ઝાપડિયાએ જણાવ્યું હતું. આ એવોર્ડ તથા માનધન શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણીના સહયોગથી આપવામાં આવશે. આ પૂર્વે 36 કલાસર્જકો, સંશોધકોને આ એવોર્ડ ભુજ અને અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અપાઈ ચૂક્યા છે.

ગુજરાત રાજ્યના પૂર્વ સચિવ, સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી અને કલાતીર્થના પરામર્શક પી.કે. લહેરી સાહેબ, ગુજરાત રાજ્યના સનદી અધિકારી અને સાહિત્યસર્જક વસંતભાઈ ગઢવી, ગુજરાત વિશ્વકોશના અઘ્યક્ષ અને કલાતીર્થના પરામર્શક પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, કલાતીર્થના પરામર્શક અને મુંબઈના અગ્રણી કચ્છી ઉદ્યોગપતિ દેવેન્દ્રભાઈ શાહ,

સામાજિકક્રાંતિના પ્રણેતા અને પરામર્શક કાનજીભાઈ ભાલાળા અને ભગિની દક્ષાબેન લાલસોંડાગર, મુંબઈ સાથે વિચાર-વિમર્શ કરીને આ પ્રકલ્પના સન્માનિત સાધકો જાહેર કરવામાં આવ્યા છે. કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ કલાવિષયક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા કલા–કસબ અને સાંસ્કૃતિક ગતિવિધિ અંગે સમૃદ્ધ કલાગંગોત્રી ગ્રંથશ્રેણી 32 પ્રસિદ્ધ કરવામાં આવી છે. વિસરતા જતા કલાસાંસ્કૃતિક વારસાનું જતન અને સંવર્ધનના હેતુથી દસ્તાવેજીકરણનું કાર્ય કરવામાં આવે છે. આ આયોજનમાં દક્ષાબહેન લાલ સોદાગરનો પણ સહયોગ સાંપડી રહ્યો છે.

સંસ્થા દ્વારા વર્ષ-ર૦ર૬ના “કલાતીર્થ સંશોધન પ્રકલ્પ-2026” અનુસાર સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજોના અધ્યાપકો અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી બન્ને વિભાગોમાંથી શોધપત્રો માગવામાં આવ્યાં છે. જે પ્રક્રિયા 31 માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરીને ગુજરાતના તજજ્ઞો દ્વારા નિર્ણાયક ભૂમિકામાં કાર્ય કરવામાં આવશે અને વિજેતા સાથે પરિણામપત્રક મૂકવામાં આવશે.

સંશોધક, અધ્યાપક અને ઉચ્ચ અભ્યાસ કરતા વિજેતા વિદ્યાર્થીઓને રૂ.3,17,000/- ના રોકડ પુરસ્કારો જાહેર સમારંભ યોજી એનાયત કરવામાં આવશે. આ પ્રકલ્પમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાં સાંસ્કૃતિક કલા ક્ષેત્રે આ પ્રકારની પ્રોત્સાહક યોજના સર્વ પ્રથમ કલાતીર્થ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.

કલાતીર્થના અઘ્યક્ષ રમણીક ઝાપડિયાના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન પ્રકલ્પ ૨૦૨૫-૨૬ ગુજરાતના જાણીતા સર્જક કલાવિવેચક, સંશોધક અને મુખ્ય કન્વીનર નિસર્ગ આહીર, અને કચ્છના સાહિત્ય સર્જક, ઈતિહાસ સંશોધક, પત્રકાર નરેશ અંતાણી આ સમગ્ર પ્રકલ્પનું સંચાલન અને સંકલન કરી રહ્યા છે.

Next Post
રાજ ભવન ગાંધીનગરમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં કીર્તિદેવસિંહ ગોહિલનું સન્માન, સંસ્કાર ગ્રુપની વિશેષ પ્રસ…

રાજ ભવન ગાંધીનગરમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં કીર્તિદેવસિંહ ગોહિલનું સન્માન, સંસ્કાર ગ્રુપની વિશેષ પ્રસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા | Stray dogs maul laborers and calves in…

લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા | Stray dogs maul laborers and calves in…

બાલાસિનોરમાં લગ્નના 40 વર્ષ બાદ સાસરિયાના ત્રાસથી વૃદ્વાનો આપઘાત | Elderly woman commits suicide in …

બાલાસિનોરમાં લગ્નના 40 વર્ષ બાદ સાસરિયાના ત્રાસથી વૃદ્વાનો આપઘાત | Elderly woman commits suicide in …

ઈ-બસ શરૂ કરવામાં BMC રાજ્યમાં પ્રથમ, નવી બસો ભાવનગરની લાઈફલાઈન બનશે | BMC first in the state to laun…

ઈ-બસ શરૂ કરવામાં BMC રાજ્યમાં પ્રથમ, નવી બસો ભાવનગરની લાઈફલાઈન બનશે | BMC first in the state to laun…

રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબજે લઇને પોલીસે ગુનો દાખલ કર્યો | Police have registered a case afte…

રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબજે લઇને પોલીસે ગુનો દાખલ કર્યો | Police have registered a case afte…

Recent News

લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા | Stray dogs maul laborers and calves in…

લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા | Stray dogs maul laborers and calves in…

બાલાસિનોરમાં લગ્નના 40 વર્ષ બાદ સાસરિયાના ત્રાસથી વૃદ્વાનો આપઘાત | Elderly woman commits suicide in …

બાલાસિનોરમાં લગ્નના 40 વર્ષ બાદ સાસરિયાના ત્રાસથી વૃદ્વાનો આપઘાત | Elderly woman commits suicide in …

ઈ-બસ શરૂ કરવામાં BMC રાજ્યમાં પ્રથમ, નવી બસો ભાવનગરની લાઈફલાઈન બનશે | BMC first in the state to laun…

ઈ-બસ શરૂ કરવામાં BMC રાજ્યમાં પ્રથમ, નવી બસો ભાવનગરની લાઈફલાઈન બનશે | BMC first in the state to laun…

રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબજે લઇને પોલીસે ગુનો દાખલ કર્યો | Police have registered a case afte…

રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબજે લઇને પોલીસે ગુનો દાખલ કર્યો | Police have registered a case afte…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા | Stray dogs maul laborers and calves in…
INDIA

લખતરના કડુ ગામમાં રખડતા શ્વાને મજૂર અને વાછરડાને બચકા ભર્યા | Stray dogs maul laborers and calves in…

– રખડતા શ્વાનના આતંકથી ગ્રામજનોમાં ભય – લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છાશવારે શ્વાનના હુમલાના બનાવથી રોષ : પકડવા માંગ...

Read more

બાલાસિનોરમાં લગ્નના 40 વર્ષ બાદ સાસરિયાના ત્રાસથી વૃદ્વાનો આપઘાત | Elderly woman commits suicide in …

ઈ-બસ શરૂ કરવામાં BMC રાજ્યમાં પ્રથમ, નવી બસો ભાવનગરની લાઈફલાઈન બનશે | BMC first in the state to laun…

રોકડ રકમ સહિત જુગારનું સાહિત્ય કબજે લઇને પોલીસે ગુનો દાખલ કર્યો | Police have registered a case afte…

નડિયાદના જય પાટીલ આપઘાત કેસ : દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ | Nadiad Jay Patil suicid…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In