• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, July 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ અપાતા સન્માનનો અર્પણ સમારોહ ગુજરાતના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમા…

satyasamachar by satyasamachar
January 24, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ અપાતા સન્માનનો અર્પણ સમારોહ ગુજરાતના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ, ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને સંવર્ધન કરતી સંસ્થા કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા ઈતિહાસ, પુરાતત્વ, કલા અને સંશોધન ક્ષેત્રે કામ કરતા સંશોધકો અને કલાકારોને રાજ્યકક્ષાના “સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ” પ્રતિવર્ષે અર્પણ કરીને સન્માન કરવામાં આવે છે.

આજ સુધીમાં ગુજરાતમાંથી 36 ઇતિહાસવિદ્, પુરાતત્વવિદ્, કલાસમીક્ષક અને અનેકવિધ કલાઓના જ્ઞાતાઓને સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 2026ના આ એવોર્ડની જાહેરાત કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ કરી છે.

ચાલુ વર્ષે આ એવોર્ડ મેળવનારાઓમાં ગુજરાતના વરિષ્ઠ પુરાતત્વવિદ્ અને ઈતિહાસકાર સંશોધક ડો. પ્રવીણચંદ્ર પરીખ, મંદિર સ્થાપત્યના જ્ઞાતા અને પુરાતત્વવિદ્ પ્રા. ડૉ. થોમસભાઈ પરમાર, ભારતીય સંસ્કૃતિના તજજ્ઞ અને ઈતિહાસકાર પ્રા. ડો. આર. ટી. સાવલિયા, સંગ્રહાલય અને હસ્તકલાવિદ્ રાગિણીબહેન વ્યાસ તથા ધાતુશિલ્પ કલાકાર જયંતીભાઈ સુથારનો સમાવેશ થાય છે.

દરેક એવોર્ડ વિજેતા સાધકોને સંસ્કૃતિ સંવર્ધક સન્માન-2026, માનપત્ર, શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણી પુરસ્કૃત રૂ. ૨૧,૦૦૦/– નું રોકડ માનધન સાથે શાલ-સરપાવ આપીને આગામી દિવસોમાં ગુજરાતના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવશે.

એવું શ્રી રમણીક ઝાપડિયાએ જણાવ્યું હતું. આ એવોર્ડ તથા માનધન શ્રીમતી પન્નાબેન રસિકલાલ હેમાણીના સહયોગથી આપવામાં આવશે. આ પૂર્વે 36 કલાસર્જકો, સંશોધકોને આ એવોર્ડ ભુજ અને અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અપાઈ ચૂક્યા છે.

ગુજરાત રાજ્યના પૂર્વ સચિવ, સોમનાથ ટ્રસ્ટ ટ્રસ્ટી અને કલાતીર્થના પરામર્શક પી.કે. લહેરી સાહેબ, ગુજરાત રાજ્યના સનદી અધિકારી અને સાહિત્યસર્જક વસંતભાઈ ગઢવી, ગુજરાત વિશ્વકોશના અઘ્યક્ષ અને કલાતીર્થના પરામર્શક પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, કલાતીર્થના પરામર્શક અને મુંબઈના અગ્રણી કચ્છી ઉદ્યોગપતિ દેવેન્દ્રભાઈ શાહ,

સામાજિકક્રાંતિના પ્રણેતા અને પરામર્શક કાનજીભાઈ ભાલાળા અને ભગિની દક્ષાબેન લાલસોંડાગર, મુંબઈ સાથે વિચાર-વિમર્શ કરીને આ પ્રકલ્પના સન્માનિત સાધકો જાહેર કરવામાં આવ્યા છે. કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ કલાવિષયક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા કલા–કસબ અને સાંસ્કૃતિક ગતિવિધિ અંગે સમૃદ્ધ કલાગંગોત્રી ગ્રંથશ્રેણી 32 પ્રસિદ્ધ કરવામાં આવી છે. વિસરતા જતા કલાસાંસ્કૃતિક વારસાનું જતન અને સંવર્ધનના હેતુથી દસ્તાવેજીકરણનું કાર્ય કરવામાં આવે છે. આ આયોજનમાં દક્ષાબહેન લાલ સોદાગરનો પણ સહયોગ સાંપડી રહ્યો છે.

સંસ્થા દ્વારા વર્ષ-ર૦ર૬ના “કલાતીર્થ સંશોધન પ્રકલ્પ-2026” અનુસાર સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજોના અધ્યાપકો અને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી બન્ને વિભાગોમાંથી શોધપત્રો માગવામાં આવ્યાં છે. જે પ્રક્રિયા 31 માર્ચ 2026 સુધીમાં પૂર્ણ કરીને ગુજરાતના તજજ્ઞો દ્વારા નિર્ણાયક ભૂમિકામાં કાર્ય કરવામાં આવશે અને વિજેતા સાથે પરિણામપત્રક મૂકવામાં આવશે.

સંશોધક, અધ્યાપક અને ઉચ્ચ અભ્યાસ કરતા વિજેતા વિદ્યાર્થીઓને રૂ.3,17,000/- ના રોકડ પુરસ્કારો જાહેર સમારંભ યોજી એનાયત કરવામાં આવશે. આ પ્રકલ્પમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. ગુજરાતમાં સાંસ્કૃતિક કલા ક્ષેત્રે આ પ્રકારની પ્રોત્સાહક યોજના સર્વ પ્રથમ કલાતીર્થ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.

કલાતીર્થના અઘ્યક્ષ રમણીક ઝાપડિયાના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ દ્વારા કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન પ્રકલ્પ ૨૦૨૫-૨૬ ગુજરાતના જાણીતા સર્જક કલાવિવેચક, સંશોધક અને મુખ્ય કન્વીનર નિસર્ગ આહીર, અને કચ્છના સાહિત્ય સર્જક, ઈતિહાસ સંશોધક, પત્રકાર નરેશ અંતાણી આ સમગ્ર પ્રકલ્પનું સંચાલન અને સંકલન કરી રહ્યા છે.

Next Post
રાજ ભવન ગાંધીનગરમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં કીર્તિદેવસિંહ ગોહિલનું સન્માન, સંસ્કાર ગ્રુપની વિશેષ પ્રસ…

રાજ ભવન ગાંધીનગરમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં કીર્તિદેવસિંહ ગોહિલનું સન્માન, સંસ્કાર ગ્રુપની વિશેષ પ્રસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

Recent News

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board
GUJARAT

Mrs. R. D. Gardi Bhavnagar Women’s Education Board

Foundation Day CelebrationA 101- year proud and successful journey of women’s education and empowerment Smt. R. D. Gardi Bhavnagar Stree...

Read more

અંબાજી – અંબાજી મંદિર અને ગબ્બર ખાતે ધજા ચડાવવા ટ્રસ્ટ દ્વારા નક્કી કરાયો ચાર્જ….

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In