• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અબોલ પશુઓની ચીસ સાંભળનારું કોઈ નથી? ચૂંટણીનો વાયદો પૂર્ણ કરવા 900 કૂતરાઓને ઝેર અપાયું | Telangana Ho…

satyasamachar by satyasamachar
January 24, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અબોલ પશુઓની ચીસ સાંભળનારું કોઈ નથી? ચૂંટણીનો વાયદો પૂર્ણ કરવા 900 કૂતરાઓને ઝેર અપાયું | Telangana Ho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

બીસીએ ચૂંટણી ૨૦૨૬-૨૯નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ | Voting for BCA elections 2026 29 concludes…

બીસીએ ચૂંટણી ૨૦૨૬-૨૯નું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ | Voting for BCA elections 2026 29 concludes…

જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ | jaipur …

જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ | jaipur …

Load More


Telangana Horror: તેલંગાણામાં એક બાદ એક અનેક ગામોમાં એકસાથે અનેક રખડતાં કૂતરાઓને મારવાના કેસ વધી રહ્યા છે. જેના કારણે દેશભરના પશુપ્રેમીઓ ગુસ્સે ભરાયા છે. તાજેતરમાં જ જગતિયાલ જિલ્લામાં 300 કૂતરાઓને ઝેર આપીને મારવાની ફરિયાદ નોંધાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 900થી વધુ રખડતાં કૂતરાઓને મોતને ઘાટ ઉતારી દેવાયા છે. આરોપ છે કે આ હત્યા વિવિધ ગામના સરપંચો જ કરાવી રહ્યા છે. 

સરપંચો બન્યા યમરાજ! 

તેલંગાણામાં રખડતાં કૂતરાઓના ઝેરથી મોત મામલે વિવિધ ગામોના સરપંચ વિરુદ્ધ જ ફરિયાદ નોંધાઈ રહી છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારોએ વાયદા કર્યા હતા કે લોકોને રખડતાં કૂતરાની સમસ્યાથી મુક્તિ અપાવીશું. એવામાં આરોપ છે કે આ વાયદા પૂર્ણ કરવા માટે કૂતરાઓને ઝેર આપવામાં આવી રહ્યા છે. 

અબોલ પશુઓની ચીસ સાંભળનારું કોઈ નથી? ચૂંટણીનો વાયદો પૂર્ણ કરવા 900 કૂતરાઓને ઝેર અપાયું 2 - image

યાચારમ: 100 કૂતરાઓની હત્યા, 50 મૃતદેહ મળ્યા.

હનમકોંડા: બે મહિલા સરપંચ સહિત 9 લોકો સામે FIR.

કામારેડ્ડી: 200 કૂતરાઓના મોત, 5 સરપંચો પર ગાળિયો કસાયો.

મૂંગા કૂતરાઓની ચીસ સાંભળનારું કોઈ નથી? 

22મી જાન્યુઆરીએ પેગાડાપલ્લી ગામમાં એક સાથે 300 કૂતરાઓને ઝેરનું ઈન્જેક્શન અપાયું હોવાની ફરિયાદ નોંધાઈ. ફરિયાદમાં ગામના સરપંચ અને ગ્રામ સચિવ પર આરોપ લગાવવામાં આવ્યા, જે આધારે પોલીસે FIR નોંધી છે. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે આશરે 70થી 80 કૂતરાઓના મૃતદેહ મળી આવ્યા હતા. આશંકા છે કે ત્રણ-ચાર દિવસ પહેલા તેમને મારીને ત્યાં દાટી દેવામાં આવ્યા હતા. કૂતરાઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. 

અબોલ પશુઓની ચીસ સાંભળનારું કોઈ નથી? ચૂંટણીનો વાયદો પૂર્ણ કરવા 900 કૂતરાઓને ઝેર અપાયું 3 - image

મત માટે અબોલ જીવોની હત્યા! 

આ પહેલા 19 જાન્યુઆરીએ યાચારમ નામના ગામમાં પણ 100 કૂતરાઓને મારી નાંખ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ 50 જેટલા કૂતરાઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં જ હનમકોંડા જિલ્લાના શ્યામપેટ તથા અરેપલ્લી ગામમાં પણ 300 કૂતરાઓને મારી નાંખ્યા હોવાના આરોપમાં બે મહિલા સરપંચ, તેમના પતિ સહિત કુલ 9 લોકો પર FIR દાખલ કરવામાં આવી હતી. 

કામારેડ્ડી જિલ્લામાં પણ 200 રખડતાં કૂતરાઓને મારી નાંખ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં પાંચ સરપંચ સહિત છ લોકો વિરુદ્ધ FIR નોંધાઈ હતી. 

Next Post
Budget-2026 : બજેટ સત્ર પહેલા સરકાર એક્શનમાં : 27 જાન્યુઆરીએ બોલાવી સર્વદળીય બેઠક | National Budget …

Budget-2026 : બજેટ સત્ર પહેલા સરકાર એક્શનમાં : 27 જાન્યુઆરીએ બોલાવી સર્વદળીય બેઠક | National Budget ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

Recent News

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…
GUJARAT

પીરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક રોકીને પોલીસે દારૂ ભરેલી કારને ઝડપી લીધી | ahmedabad police seized IMF…

અમદાવાદ,રવિવાર શહેરના પીરાણા ચાર રસ્તા પાસે પીસીબીના સ્ટાફે બાતમીના આધારે ટ્રાફિક રોકીને દારૂનો જથ્થો લઇને જતા બુટલેગરને પકડવા જતા તેણે...

Read more

અમદાવાદ: ‘તારાથી થાય તે કરી લેજે, તને મારી નાખવો છે’, વસ્ત્રાપુરમાં 20 જેટલા લોકો બે યુવકને છરીના ઘા…

પ્રેમસંબધની અદાવતમાં યુવતીના ભાઇએ યુવક પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યા | brother firing on youth love iss…

મિરઝાપુરમાં યુવકના હત્યાના મામલે આરોપી પિતા-પુત્રની જામીન અરજી હાઇકોર્ટમાં ફગાવી દેવામાં આવી | gujar…

જૂનાગઢમાં સાધુ-સંતોની શાહી રવેડીનો પ્રારંભ, ભવનાથના મૃગીકુંડમાં શાહી સ્નાન, શ્રદ્ધાળુઓ આસ્થાભેર ઉમટ્…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In