• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચકચારી બગદાણા વિવાદમાં : 26 દિવસ બાદ આખરે જયરાજ આહિરની ધરપકડ | Chakchari Bagdana controversy: Jayara…

satyasamachar by satyasamachar
January 25, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ચકચારી બગદાણા વિવાદમાં : 26 દિવસ બાદ આખરે જયરાજ આહિરની ધરપકડ | Chakchari Bagdana controversy: Jayara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific…

જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific…

દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S…

દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S…

જામનગરના યુવાનો માટે ભારતીય સેનામાં અગ્નિવિર તરીકે જોડાવાની સુવર્ણ તક | Golden opportunity for the y…

જામનગરના યુવાનો માટે ભારતીય સેનામાં અગ્નિવિર તરીકે જોડાવાની સુવર્ણ તક | Golden opportunity for the y…

Load More


– મહિલા ડિવાયએસપી ઝાલાએ મોટા ઉપાડે ક્લિનચીટ આપ્યા બાદ એસઆઈટીને જયરાજ આહિર વિરૂદ્ધ પુરાવા મળ્યાં

– મોબાઈલ સંપર્કો, લોકેશન અને નિવેદનોના આધારે ડાયરા કલાકાર માયાભાઈના પુત્રની સંડોવણી ખુલી, કોર્ટમાં રજૂ કરાશે : કુલ આરોપીઓની સંખ્યા 14 થઈ : આખરે ન્યાયની જીત, જયરાજ જશે જેલમાં

ભાવનગર : બગદાણાના કોળી યુવાન ઉપર ૨૬ દિવસ પૂર્વે થયેલા હુમલાનું પ્રકરણ સમગ્ર ગુજરાતમાં ચર્ચાના એરણે છે, ત્યારે પ્રથમથી જ પીડિત દ્વારા ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ આપ્યું હોવા છતાં પોલીસની ઢીલી નીતિને લઈ તપાસ ખોરંભે ચડી હતી. ત્યારબાદ એસઆઇટીની ઊંડાણપૂર્વકની તપાસમાં પુરતા પુરાવા મળતા આજે બીજું સમન્સ પાઠવી આઇજી કચેરીએ બોલાવી ચર્ચાસ્પદ ઘટનામાં આખરે ન્યાયની જીત થઈ હોય તેમ જયરાજનું નામ આરોપી તરીકે ઉમેરી એસઆઈટીએ શખ્સની ધરપકડ કરી લીધી છે.

એસઆઈટીની તપાસમાં તમામ લોકોના મોબાઈલ સંપર્કો, નિવેદનો, મોબાઈલ લોકેશનના આધારે સમગ્ર હુમલામાં જયરાજ આહિરની સંડોવણીના પુરતા પુરાવા મળતા આજે ફરી સમન્સ પાઠવવામાં આવ્યું હતું. બીજી વખત એસઆઈટીનું તેડું આવતા જયરાજ આહિર રેન્જ આઈજી કચેરીએ પહોંચ્યો હતો અને આજે આશરે બે કલાક જેટલી પૂછપરછ બાદ એસઆઈટીએ જયરાજનું આરોપી તરીકે નામ ઉમેરી સત્તાવાર તેની ધરપકડ કરી હતી. રેન્જ આઈજીએ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે, એસઆઈટીની તપાસમાં પ્રાથમિક માહિતી, નિવેદનો અને ટેકનિકલ સોર્સના આધારે પકડાયેલા આરોપીઓના સંપર્કો જયરાજ આહિર સાથેના હોય, આજે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધીમાં પોલીસે આઠ અને એસઆઈટીએ છ શખ્સની ધરપકડ કરતા બગદાણા વિવાદમાં આરોપીઓની સંખ્યા ૧૪ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, આ તપાસમાં અગાઉ કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી ક્રાઈમ રિ-કન્સ્ટ્રક્શન કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. પરંતુ તપાસની દિશા ધૂંધળી રહેતા કોળી સમાજના ધારાસભ્યો-સાંસદ સભ્યોએ મુખ્યમંત્રીને મળી રજૂઆત કર્યાં બાદ તુરંત જ રેન્જ આઈજીએ એસઆઈટીની રચના કરી દીધી હતી.

એસઆઈટીએ ધીમી ગતિથી તપાસ શરૂ કરી બનાવમાં ઝડપાયેલા આઠેય આરોપીના ફર્ધર રિમાન્ડ મેળવી અલગ-અલગ સમયે વધુ પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. બીજી તરફ એસઆઈટીએ જયરાજ આહિર અને નવનીતભાઈના કોમન મિત્રો, મહુવા ભાજપ શહેરના ઉપપ્રમુખના પણ નિવેદનો નોંધ્યા હતા. ઉપરાંત નવનીતભાઈ બાલધિયાએ પણ એસઆઈટી સમક્ષ ૧૫ જેટલા પુરાવા આપતા અંતે ગત તા.૨૧-૦૧ના રોજ જયરાજ આહિરને પ્રથમ સમન્સ પાઠવી નિવેદન નોંધાવવા માટે બોલાવી સાડા ત્રણ કલાક સુધી પૂછપરછ કર્યા મુક્ત કર્યો હતો. આ કેસમાં પોલીસ હવે જયરાજ આહિરના રિમાન્ડ માંગી આગળની કાર્યવાહી હાથ ધરશે.

તપાસમાં બેદરકાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીના એંધાણ

બગદાણા પ્રકરણમાં દારૂ અને માટીના ધંધાની બાતમી આપ્યાની અદાવતે નવનીતભાઈ બાલધિયા ઉપર હુમલો થયો હોવાના અને માયાભાઈ આહિરના પુત્રનો કોઈ રોલ ન હોવાના પોલીસના લૂંલા બચાવની વિપરિત એસઆઈટીને જયરાજ આહિર સામે પુરાવા મળ્યાં છે. જેથી તપાસમાં બેદરકારી દાખવનારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહીના પણ એંધાણ મળી રહ્યા છે. રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે, આ આંતરિક તપાસનો વિષય છે. આ મુદ્દે એસપીનો તપાસ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે.

સોશિયલ મીડિયા પર વૈમનસ્ય ફેલાવતા તત્વો સામે કાર્યવાહી થશે

બગદાણા પ્રકરણમાં ૨૦ દિવસ બાદ એસઆઈટીનું આજે મૌન તૂટયું છે, પરંતુ આ સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયા પર બે સમુદાયો વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ ખૂબ વાયરલ થતી હતી. જે મામલે રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે, એસઆઈટી તપાસના તથ્યો જોઈ રહી હતી. સોશિયલ મીડિયા પર વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ પર સ્થાનિક પોલીસ ચોક્કસથી કાર્યવાહી કરશે. લોકોને અપીલ છે કે, સોશિયલ મીડિયાનો આવો ગેરઉપયોગ ન કરે.

Next Post
મ્યુનિ.અધિકારીઓએ એડવર્ટાઈઝીંગ પોલીસી બનાવી, ખાનગી કન્સલ્ટન્ટને ૩૯ લાખ ચૂકવવાની દરખાસ્ત ઉપર બ્રેક મરા…

મ્યુનિ.અધિકારીઓએ એડવર્ટાઈઝીંગ પોલીસી બનાવી, ખાનગી કન્સલ્ટન્ટને ૩૯ લાખ ચૂકવવાની દરખાસ્ત ઉપર બ્રેક મરા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ …

પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ …

જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific…

જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific…

દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S…

દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S…

જામનગરના યુવાનો માટે ભારતીય સેનામાં અગ્નિવિર તરીકે જોડાવાની સુવર્ણ તક | Golden opportunity for the y…

જામનગરના યુવાનો માટે ભારતીય સેનામાં અગ્નિવિર તરીકે જોડાવાની સુવર્ણ તક | Golden opportunity for the y…

Recent News

પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ …

પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ …

જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific…

જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific…

દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S…

દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S…

જામનગરના યુવાનો માટે ભારતીય સેનામાં અગ્નિવિર તરીકે જોડાવાની સુવર્ણ તક | Golden opportunity for the y…

જામનગરના યુવાનો માટે ભારતીય સેનામાં અગ્નિવિર તરીકે જોડાવાની સુવર્ણ તક | Golden opportunity for the y…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ …
GUJARAT

પાલનપુરના પેડાગડામાં તંત્રનું બુલડોઝર ફર્યું, અનેક પરિવારો ઘરવિહોણા, કલેક્ટર કચેરીએ મહિલાઓનો આક્રંદ …

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પેડાગડા ગામમાં સોમવારે (16મી ફેબ્રુઆરી) તંત્ર દ્વારા દબાણ હટાવવાની એક મોટી અને કડક કાર્યવાહી...

Read more

જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific…

દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S…

જામનગરના યુવાનો માટે ભારતીય સેનામાં અગ્નિવિર તરીકે જોડાવાની સુવર્ણ તક | Golden opportunity for the y…

ગુજરાત સરકારે કામના કલાકો 9થી વધારીને 10 કર્યા, મહિલાઓને નાઇટ શિફ્ટની મંજૂરી… વિધાનસભામાં દુકાન-સં…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In