• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દેશની 80 ટકા વસતી પર ભાજપનું રાજ! પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતાં સરળ બની રાજ્યસભાની રાહ | BJ…

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દેશની 80 ટકા વસતી પર ભાજપનું રાજ! પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતાં સરળ બની રાજ્યસભાની રાહ | BJ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

VIDEO| ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરની પાવર બેંક બ્લાસ્ટ, આગ લાગતાં મુસાફરો ગભરાયા, 5 ઘ…

VIDEO| ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરની પાવર બેંક બ્લાસ્ટ, આગ લાગતાં મુસાફરો ગભરાયા, 5 ઘ…

લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત

11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત

Load More


West Bengal Assembly Election 2026 : પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરલમ અને પુડુચેરીના વિધાનસભા ચૂંટણી પરિણામો મુજબ ભાજપના વોટ શેરમાં ધરખમ વધારો થયો છે. દેશના સૌથી કેન્દ્ર સ્થાને રહેલા પશ્ચિમ બંગાળમાં ભાજપે પહેલીવાર જીત મેળવી છે, તો આસામમાં ભાજપે ત્રીજી વખત બાજી મારી છે. જ્યારે કેરળમાં કોંગ્રેસનો વિજય થયો છે, જ્યારે તમિલનાડુમાં થલપતી વિજયની નીતનવી પાર્ટી TVKએ 108 બેઠકો જીતી લીધી છે. બંગાળમાં બહુમતી સાથે વિજય ભાજપ માટે સૌથી મહત્ત્વની વાત છે. આ ઉપરાંત ભાજપને તમિલનાડુમાં એન્ટ્રી મળી ગઈ છે. પુડુચેરીમાં પણ ભાજપના વોટ શેરમાં વધારો થવા સાથે ચાર બેઠકો જીતી લીધી છે. આ સાથે ભાજપ શાસિત રાજ્યોની સંખ્યા 22 થઈ ગઈ છે. હવે દેશની 80 ટકા વસ્તી પર ભાજપનું રાજ છે. 

બંગાળમાં જીત બાદ રાજ્યસભામાં મજબૂત બન્યું ભાજપ

તમિલનાડુની પ્રાદેશીક પાર્ટી દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) અને પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ(TMC)ની કારમી હાર થતાં વિપક્ષ વધુ નબળો પડી ગયો છે. બંગાળમાં જીત બાદ ભાજપ હવે રાજ્યસભામાં મજબૂત થશે. ભાજપ પાસે લોકસભામાં બહુમતી હતી, જ્યારે રાજ્યસભામાં અન્ય પક્ષો પર નિર્ભર રહેવું પડતું હતું. હવે ભાજપ સરળતાથી કોઈપણ નવો કાયદો પસાર કરાવી શકશે. ભાજપની જીતની અસર લોકસભા ચૂંટણી-2029માં પણ જોવા મળી શકે છે. ભાજપ દાવો કરી શકે છે કે, તેમનું પાર્ટીની વિચારધારા વિવિધ ક્ષેત્રો અને સંસ્કૃતિઓ સુધી ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો : તમિલનાડુમાં ‘વિજય’ રાજનો આરંભ! TVK ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી, સ્ટાલિનનું રાજીનામું

હિન્દી ભાષી પક્ષ હોવાનું લેબલ હટ્યું

પશ્ચિમ બંગાળમાં પ્રથમવાર જીત અને આસામમાં ત્રીજી વખત સત્તા જાળવી રાખીને ભાજપે નવા શિખરો સર કરી લીધા છે. એક સમયે ભાજપ માત્ર હિન્દી બેલ્ટ સુધી સીમિત હોવાનું કહેવાતું હતું, જોકે ભાજપે પશ્ચિમ ભારત જીત્યા બાદ બંગાળમાં પણ કબજો કરીને પૂર્વ ભારત સુધી પોતાની પહોંચ વધારી દીધી છે.

દેશની 80 ટકા વસતી પર ભાજપનું રાજ! પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતાં સરળ બની રાજ્યસભાની રાહ 2 - image

પ્રાદેશિક પક્ષોના ગઢમાં ગાબડું

ભાજપે પડકારો ઊભી કરનારી લગભગ મોટાભાગની પ્રાદેશિક પાર્ટીઓના ગઢમાં ગાબડું પાડી દીધું છે. મહારાષ્ટ્રમાં શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે, NCPSPના વડા શરદ પવાર, દિલ્હીમાં આમ આદમી પાર્ટી(AAP)ના વડા અરવિંદ કેજરીવાલ નબળા પડ્યા બાદ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઓડિશામાં બીજુ જનતા દળના વડા નવીન પટનાયકનો પ્રભાવ ફીકો પડ્યા બાદ હવે બંગાળમાં ટીએમસીના વડા મમતા બેનર્જી, તમિલનાડુની દ્રવિડ મુન્નેત્ર કજગમ (DMK)ના વડા એમ.કે.સ્ટાલીન અને કેરળની સત્તાધારી માર્કસવાદી કોમ્યુનિષ્ટ પાર્ટીના વડા પિનરાઈ વિજયન હારી ગયા છે.

દેશની 80 ટકા વસ્તી પર ભાજપનું રાજ

પશ્ચિમ બંગાળમાં જીત બાદ ભાજપ શાસિત રાજ્યોની સંખ્યા 22 થઈ ગઈ છે. એટલે કે આ રાજ્યોમાં 78% વસ્તી રહે છે. દક્ષિણના બે રાજ્યો કેરળ અને તમિલનાડુની ચૂંટણીમાં ભલે ભાજપની હાર થઈ હોય, પરંતુ કેરળમાં ભાજપે ત્રણ બેઠકો જીતીને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તો તમિલનાડુમાં એક બેઠક જીતીને એન્ટ્રી મેળવી લીધી છે.

આ પણ વાંચો : કોણ બનશે બંગાળના નવા CM? શુભેન્દુ અધિકારીને આવી શકે છે દિલ્હીનું તેડું, 4 દિગ્ગજોના નામ રેસમાં

Next Post
તમિલનાડુમાં ‘વિજય’ રાજનો આરંભ! TVK ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી, સ્ટાલિનનું રાજીનામું | Thalapathy …

તમિલનાડુમાં 'વિજય' રાજનો આરંભ! TVK ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી, સ્ટાલિનનું રાજીનામું | Thalapathy ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO| ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરની પાવર બેંક બ્લાસ્ટ, આગ લાગતાં મુસાફરો ગભરાયા, 5 ઘ…

VIDEO| ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરની પાવર બેંક બ્લાસ્ટ, આગ લાગતાં મુસાફરો ગભરાયા, 5 ઘ…

લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત

11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

Recent News

VIDEO| ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરની પાવર બેંક બ્લાસ્ટ, આગ લાગતાં મુસાફરો ગભરાયા, 5 ઘ…

VIDEO| ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરની પાવર બેંક બ્લાસ્ટ, આગ લાગતાં મુસાફરો ગભરાયા, 5 ઘ…

લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત

11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
VIDEO| ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરની પાવર બેંક બ્લાસ્ટ, આગ લાગતાં મુસાફરો ગભરાયા, 5 ઘ…
GUJARAT

VIDEO| ચંદીગઢ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટમાં મુસાફરની પાવર બેંક બ્લાસ્ટ, આગ લાગતાં મુસાફરો ગભરાયા, 5 ઘ…

Power Bank Blast In Indigo Flight: પંજાબના ચંદીગઢમાં શહીદ ભગતસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડ થયા પછી થોડીવારમાં જ...

Read more

લેફ્ટનો છેલ્લો કિલ્લો ધ્વસ્ત! કેરલમમાં પરાજય બાદ હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવશે CPIM? જાણો નિયમ…

11મીએ પીએમ મોદી વડોદરામાં સરદારધામ 3 નું કરશે લોકાર્પણ. સરદાર રત્નથી પીએમને કરાશે સન્માનિત

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય, બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને એક શિપ રિપેર ફેસિલ…

મમતા બેનર્જીના રાજીનામાના ઈનકાર પર શુભેન્દુ અધિકારીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું | Suvendu…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In