• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અંબાજી – જાહેર માહિતી અધિકારી દ્વારા ખોટી માહિતી આપવા બાબતે ફોજદારી કેસ કરવા મંજૂરી માંગતા અરજદાર.

satyasamachar by satyasamachar
May 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અંબાજી – જાહેર માહિતી અધિકારી દ્વારા ખોટી માહિતી આપવા બાબતે ફોજદારી કેસ કરવા મંજૂરી માંગતા અરજદાર.
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ: ‘મારી દીકરીને ભૂલી જજે..’, પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હા…

અમદાવાદ: ‘મારી દીકરીને ભૂલી જજે..’, પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હા…

‘ભલે મને બરખાસ્ત કરી દે, હું રાજીનામું નહીં આપું’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીની ‘કેસેટ ચોંટી’ | w…

‘ભલે મને બરખાસ્ત કરી દે, હું રાજીનામું નહીં આપું’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીની ‘કેસેટ ચોંટી’ | w…

દુનિયાની એક માત્ર વ્યક્તિ જે પાસપોર્ટ કે વિઝા સિવાય ક્યાંય પણ જઇ શકે | No passport no visa the only …

દુનિયાની એક માત્ર વ્યક્તિ જે પાસપોર્ટ કે વિઝા સિવાય ક્યાંય પણ જઇ શકે | No passport no visa the only …

Load More


R.T.I એક્ટ હેઠળ જા.માં.અધિકારી એ અરજદાર ને સાચી માહિતી આપવી પડે ,ત્યારે સરકારી બાબતો ખુલ્લી પડવા થી બચાવા ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે…..

આવા અધિકારીઓ સત્ય છુપાવી આમ જનતા ને ગેરમાર્ગે દોરી લોકહિત નો ભંગ કરતા ફોજદારી કાર્યવાહી જરૂરી….!!!

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અરજદાર ને ખોટી માહિતી આપવા બદલ અરજદાર દ્વારા કલેક્ટર શ્રી પાસે થી અધિકારી વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવા અંગે મંજૂરી આપવા બાબતે અરજી અપાઈ હતી.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના પેટા એકમો કોટેશ્વર ધામ, ગબ્બર ,કોમર્સ કોલેજ, સંસ્કૃત પાઠશાળા, કૈલાશ ટેકરી,  ઉપરાંત  પાનસા, અમદાવાદ જેવા સ્થળોએ જવા માટે મંદિર ના અધિકારીઓ દ્વારા મંદિર ટ્રસ્ટ ના વાહન નો ઉપયોગ કરાય છે જેમાં લોગ બુક માં શરૂઆત , વપરાશ અને ક્લોઝિંગ કી.મી  ની સ્થળ સહિત ની માહિતી વાહન લઈ ચલાવનાર વ્યક્તિ દ્વારા ભરવામાં આવે છે જેમાં આ સ્થળો ના અંબાજી થી અંતર કરતા વધારે અંતર / કી.મી. દર્શાવવામાં આવ્યા છે જે હકીકત થી વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં અરજદાર દ્વારા માંગેલ માહિતી માં અંબાજી થી વિવિધ સ્થળો ના અંતર માં નીચે મુજબ માહિતી અપાઈ છે જે જોતા કોઈ ને પણ પ્રશ્ન ઊભા થવા સ્વભાવિક છે .
અંબાજી મંદિર થી…
ગબ્બર ૨૬, ૪૪,૧૯ કી.મી.
અંબાજીમંદિર  થી કૈલાશ ટેકરી, ગબ્બર , કોટેશ્વરધામ ૩૭ કી.મી.
અંબાજી મંદિર  થી પાન્સા – ૫૦ કી.મી
અંબાજી મંદિર થી અમદાવાદ – ૩૮૮ કી.મી
જેવા ખોટા અંતર / કિલોમીટર લોગ બુક માં ઉધારી સરકારી વાહન અને નાણાં નો દુરુપયોગ કરી ,અરજદાર ને ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરેલ છે .જે બાબતે માહિતી આપનાર સામે બી.એન.એસ.એક્ટ – ૨૦૨૩ ની કલમ ૧૯૮- ૧૯૯ મુજબ ફોજદારી રાહે કાર્યવાહી કરવા અંગે અરજદાર ને ફોજદારી ફરિયાદ  કરવા ની મંજૂરી આપવા અરજ કરી છે.જેનો પણ હજુ સુધી કોઈ પ્રત્યુત્તર સંબંધિત અધિકારી દ્વારા અપાયેલ નથી ત્યારે આ સમગ્ર બાબતો માં શું કોઈ ઉપલા અધિકારી ની પણ સંડોવણી છે કે પછી બધું ઉપલા અધિકારીઓ ની રહેમ નજર હેઠળ જ ચાલી રહ્યું છે જેવા પ્રશ્નો સાથે નિષ્પક્ષ ન્યાય ની આશ લઈ બેઠા અરજદાર ને ન્યાય મળે તે પણ જરૂરી છે.

રિપોર્ટર…. અમિત પટેલ અંબાજી

Next Post
VIDEO : ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, યમુના નદીમાં હોળી પલટી જતા 9 લોકો ડૂબ્યા, 6 લાપતા | Boat Caps…

VIDEO : ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, યમુના નદીમાં હોળી પલટી જતા 9 લોકો ડૂબ્યા, 6 લાપતા | Boat Caps...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ: ‘મારી દીકરીને ભૂલી જજે..’, પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હા…

અમદાવાદ: ‘મારી દીકરીને ભૂલી જજે..’, પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હા…

‘ભલે મને બરખાસ્ત કરી દે, હું રાજીનામું નહીં આપું’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીની ‘કેસેટ ચોંટી’ | w…

‘ભલે મને બરખાસ્ત કરી દે, હું રાજીનામું નહીં આપું’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીની ‘કેસેટ ચોંટી’ | w…

દુનિયાની એક માત્ર વ્યક્તિ જે પાસપોર્ટ કે વિઝા સિવાય ક્યાંય પણ જઇ શકે | No passport no visa the only …

દુનિયાની એક માત્ર વ્યક્તિ જે પાસપોર્ટ કે વિઝા સિવાય ક્યાંય પણ જઇ શકે | No passport no visa the only …

તમિલનાડુમાં વિજયનો શપથ ગ્રહણ સમારોહ ટળ્યો, બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ | Thalapathy Vijay Oath Cerem…

તમિલનાડુમાં વિજયનો શપથ ગ્રહણ સમારોહ ટળ્યો, બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ | Thalapathy Vijay Oath Cerem…

Recent News

અમદાવાદ: ‘મારી દીકરીને ભૂલી જજે..’, પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હા…

અમદાવાદ: ‘મારી દીકરીને ભૂલી જજે..’, પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હા…

‘ભલે મને બરખાસ્ત કરી દે, હું રાજીનામું નહીં આપું’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીની ‘કેસેટ ચોંટી’ | w…

‘ભલે મને બરખાસ્ત કરી દે, હું રાજીનામું નહીં આપું’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીની ‘કેસેટ ચોંટી’ | w…

દુનિયાની એક માત્ર વ્યક્તિ જે પાસપોર્ટ કે વિઝા સિવાય ક્યાંય પણ જઇ શકે | No passport no visa the only …

દુનિયાની એક માત્ર વ્યક્તિ જે પાસપોર્ટ કે વિઝા સિવાય ક્યાંય પણ જઇ શકે | No passport no visa the only …

તમિલનાડુમાં વિજયનો શપથ ગ્રહણ સમારોહ ટળ્યો, બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ | Thalapathy Vijay Oath Cerem…

તમિલનાડુમાં વિજયનો શપથ ગ્રહણ સમારોહ ટળ્યો, બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ | Thalapathy Vijay Oath Cerem…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ: ‘મારી દીકરીને ભૂલી જજે..’, પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હા…
GUJARAT

અમદાવાદ: ‘મારી દીકરીને ભૂલી જજે..’, પ્રેમિકાના પિતા સામે નોંધાઈ ફરિયાદ, ધમકીથી કંટાળી યુવકે મોત વ્હા…

Ahmedabad News: અમદાવાદના ઓઢવમાં આવેલા સુવાસ ઓરમ ફ્લેટમાં રહેતા 21 વર્ષીય આશિષ શાહ નામના યુવકે પાંચ મહિના પૂર્વે ગાંધીનગરની નભોઈ...

Read more

‘ભલે મને બરખાસ્ત કરી દે, હું રાજીનામું નહીં આપું’, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીની ‘કેસેટ ચોંટી’ | w…

દુનિયાની એક માત્ર વ્યક્તિ જે પાસપોર્ટ કે વિઝા સિવાય ક્યાંય પણ જઇ શકે | No passport no visa the only …

તમિલનાડુમાં વિજયનો શપથ ગ્રહણ સમારોહ ટળ્યો, બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ | Thalapathy Vijay Oath Cerem…

વિજય CM નહીં બની શકે? TVKને અટકાવવા જાની દુશ્મનો એક થઈ ગઠબંધન કરવાની અટકળો | Will Vijay Lose Power D…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In