• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…

satyasamachar by satyasamachar
May 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી | RSS Chief Mohan Bhag…
0
VIEWS
Share on FacebookShare on Twitter



RSS Chief Mohan Bhagwat on Inter-caste Marriage: કર્ણાટકના મૈસુરુમાં ‘સામાજિક સમરસતા’ વિષય પર બોલતા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સમાજમાં એકતા વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સમાજમાં સમાનતા લાવવા માટે આંતરજ્ઞાતિય લગ્નો અને સામાજિક સંબંધો ખૂબ જ જરૂરી છે. મોહન ભાગવતના મતે, લગ્ન એ માત્ર બે વ્યક્તિ વચ્ચેનું બંધન નથી, પરંતુ તે એક મોટી સામાજિક જવાબદારી પણ છે.

પોતાની વાતને મજબૂત કરવા તેમણે વર્ષ 1942માં મહારાષ્ટ્રમાં થયેલા એક આંતરજ્ઞાતિય લગ્નનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ લગ્નનું મહત્ત્વ એ વાત પરથી સમજાય છે કે, તે સમયે દેશની બે મોટી હસ્તી—ડૉ. બી.આર. આંબેડકર અને સંઘના બીજા પ્રમુખ એમ.એસ. ગોલવલકર—બંનેએ આ નવદંપતીને પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા. આમ, તેમણે સામાજિક ભેદભાવ દૂર કરી સૌને એક થવાનો સંદેશ આપ્યો હતો.

જાતિવાદ અને રાજનીતિ પર પ્રહાર

પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે જાતિવાદ આધારિત રાજનીતિ ત્યારે જ બંધ થશે જ્યારે સમાજ પોતે જ્ઞાતિના ભેદભાવ છોડીને એક થશે. રાજકીય નેતાઓ પણ વોટ મેળવવા માટે જ્ઞાતિનો ઉપયોગ એટલે જ કરે છે કારણ કે લોકો હજુ પણ જ્ઞાતિમાં વહેંચાયેલા છે. જો નેતાઓને તેમના કામના બદલે જાતિના નામે વોટ મળતા રહેશે, તો તેઓ આ જ રસ્તો અપનાવશે. તેથી, તેમણે લોકોને સલાહ આપી કે માત્ર વાતો કરવાને બદલે પોતાના આચરણમાં એવી રીતે જીવવું જોઈએ જાણે જાતિ જેવું કશું છે જ નહીં. આ બદલાવથી જ દેશમાં સાચી સમાનતા આવી શકશે.

સમાન નાગરિક સંહિતા (UCC) અને જનસંખ્યા નીતિ

મોહન ભાગવતે જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા (UCC) અને જનસંખ્યા નિયંત્રણ જેવા કાયદાઓ ત્યારે જ સફળ થાય છે જ્યારે લોકો તેને સહકાર આપે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ જેવા રાજ્યોએ આ દિશામાં શરૂઆત કરી છે અને ભવિષ્યમાં તે આખા દેશમાં લાગુ થઈ શકે છે, પરંતુ 142 કરોડની વસ્તી ધરાવતા લોકશાહી દેશમાં આવી પ્રક્રિયામાં સમય લાગે છે, તેથી ધીરજ રાખવી જરૂરી છે. જનસંખ્યા નિયંત્રણ બાબતે તેમણે ભૂતકાળની કટોકટી (ઇમરજન્સી) વખતે થયેલી ભૂલો તરફ ઇશારો કરતાં કહ્યું કે, કોઈપણ નવી નીતિમાં બળજબરીને બદલે મહિલા શિક્ષણ, સશક્તિકરણ અને સ્વાસ્થ્ય પર વધુ મહત્ત્વ આપવું જોઈએ.

આ પણ વાંચો: ‘વિજયને સમર્થન આપવું એ કોંગ્રેસનો વાહિયાત નિર્ણય…’, મણિશંકર અય્યર પાર્ટી પર બગડ્યાં

ધર્મ અને પરંપરાઓનું સમાન લક્ષ્ય

મોહન ભાગવતે સમજાવ્યું કે ભલે દરેક ધર્મના રીત-રિવાજો અને પરંપરાઓ અલગ-અલગ હોય, પણ તે બધાનો છેલ્લો રસ્તો એક જ છે અને તે છે ‘સત્ય’. તેમણે હિન્દુ સમાજને શિસ્તબદ્ધ જીવન જીવીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે આરએસએસ કોઈ સરકાર નથી, પણ એક સામાજિક સંસ્થા છે. તેનું કામ રાજકારણ કરવાનું નહીં, પણ લોકોને શિક્ષિત કરવાનું અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાનું છે.


RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી 2 - image



RSS Chief Mohan Bhagwat on Inter-caste Marriage: કર્ણાટકના મૈસુરુમાં ‘સામાજિક સમરસતા’ વિષય પર બોલતા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સમાજમાં એકતા વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સમાજમાં સમાનતા લાવવા માટે આંતરજ્ઞાતિય લગ્નો અને સામાજિક સંબંધો ખૂબ જ જરૂરી છે. મોહન ભાગવતના મતે, લગ્ન એ માત્ર બે વ્યક્તિ વચ્ચેનું બંધન નથી, પરંતુ તે એક મોટી સામાજિક જવાબદારી પણ છે.

પોતાની વાતને મજબૂત કરવા તેમણે વર્ષ 1942માં મહારાષ્ટ્રમાં થયેલા એક આંતરજ્ઞાતિય લગ્નનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ લગ્નનું મહત્ત્વ એ વાત પરથી સમજાય છે કે, તે સમયે દેશની બે મોટી હસ્તી—ડૉ. બી.આર. આંબેડકર અને સંઘના બીજા પ્રમુખ એમ.એસ. ગોલવલકર—બંનેએ આ નવદંપતીને પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા. આમ, તેમણે સામાજિક ભેદભાવ દૂર કરી સૌને એક થવાનો સંદેશ આપ્યો હતો.

જાતિવાદ અને રાજનીતિ પર પ્રહાર

પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે જાતિવાદ આધારિત રાજનીતિ ત્યારે જ બંધ થશે જ્યારે સમાજ પોતે જ્ઞાતિના ભેદભાવ છોડીને એક થશે. રાજકીય નેતાઓ પણ વોટ મેળવવા માટે જ્ઞાતિનો ઉપયોગ એટલે જ કરે છે કારણ કે લોકો હજુ પણ જ્ઞાતિમાં વહેંચાયેલા છે. જો નેતાઓને તેમના કામના બદલે જાતિના નામે વોટ મળતા રહેશે, તો તેઓ આ જ રસ્તો અપનાવશે. તેથી, તેમણે લોકોને સલાહ આપી કે માત્ર વાતો કરવાને બદલે પોતાના આચરણમાં એવી રીતે જીવવું જોઈએ જાણે જાતિ જેવું કશું છે જ નહીં. આ બદલાવથી જ દેશમાં સાચી સમાનતા આવી શકશે.

સમાન નાગરિક સંહિતા (UCC) અને જનસંખ્યા નીતિ

મોહન ભાગવતે જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા (UCC) અને જનસંખ્યા નિયંત્રણ જેવા કાયદાઓ ત્યારે જ સફળ થાય છે જ્યારે લોકો તેને સહકાર આપે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ જેવા રાજ્યોએ આ દિશામાં શરૂઆત કરી છે અને ભવિષ્યમાં તે આખા દેશમાં લાગુ થઈ શકે છે, પરંતુ 142 કરોડની વસ્તી ધરાવતા લોકશાહી દેશમાં આવી પ્રક્રિયામાં સમય લાગે છે, તેથી ધીરજ રાખવી જરૂરી છે. જનસંખ્યા નિયંત્રણ બાબતે તેમણે ભૂતકાળની કટોકટી (ઇમરજન્સી) વખતે થયેલી ભૂલો તરફ ઇશારો કરતાં કહ્યું કે, કોઈપણ નવી નીતિમાં બળજબરીને બદલે મહિલા શિક્ષણ, સશક્તિકરણ અને સ્વાસ્થ્ય પર વધુ મહત્ત્વ આપવું જોઈએ.

આ પણ વાંચો: ‘વિજયને સમર્થન આપવું એ કોંગ્રેસનો વાહિયાત નિર્ણય…’, મણિશંકર અય્યર પાર્ટી પર બગડ્યાં

ધર્મ અને પરંપરાઓનું સમાન લક્ષ્ય

મોહન ભાગવતે સમજાવ્યું કે ભલે દરેક ધર્મના રીત-રિવાજો અને પરંપરાઓ અલગ-અલગ હોય, પણ તે બધાનો છેલ્લો રસ્તો એક જ છે અને તે છે ‘સત્ય’. તેમણે હિન્દુ સમાજને શિસ્તબદ્ધ જીવન જીવીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે આરએસએસ કોઈ સરકાર નથી, પણ એક સામાજિક સંસ્થા છે. તેનું કામ રાજકારણ કરવાનું નહીં, પણ લોકોને શિક્ષિત કરવાનું અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાનું છે.


RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

Load More



RSS Chief Mohan Bhagwat on Inter-caste Marriage: કર્ણાટકના મૈસુરુમાં ‘સામાજિક સમરસતા’ વિષય પર બોલતા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સમાજમાં એકતા વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સમાજમાં સમાનતા લાવવા માટે આંતરજ્ઞાતિય લગ્નો અને સામાજિક સંબંધો ખૂબ જ જરૂરી છે. મોહન ભાગવતના મતે, લગ્ન એ માત્ર બે વ્યક્તિ વચ્ચેનું બંધન નથી, પરંતુ તે એક મોટી સામાજિક જવાબદારી પણ છે.

પોતાની વાતને મજબૂત કરવા તેમણે વર્ષ 1942માં મહારાષ્ટ્રમાં થયેલા એક આંતરજ્ઞાતિય લગ્નનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ લગ્નનું મહત્ત્વ એ વાત પરથી સમજાય છે કે, તે સમયે દેશની બે મોટી હસ્તી—ડૉ. બી.આર. આંબેડકર અને સંઘના બીજા પ્રમુખ એમ.એસ. ગોલવલકર—બંનેએ આ નવદંપતીને પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા. આમ, તેમણે સામાજિક ભેદભાવ દૂર કરી સૌને એક થવાનો સંદેશ આપ્યો હતો.

જાતિવાદ અને રાજનીતિ પર પ્રહાર

પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે જાતિવાદ આધારિત રાજનીતિ ત્યારે જ બંધ થશે જ્યારે સમાજ પોતે જ્ઞાતિના ભેદભાવ છોડીને એક થશે. રાજકીય નેતાઓ પણ વોટ મેળવવા માટે જ્ઞાતિનો ઉપયોગ એટલે જ કરે છે કારણ કે લોકો હજુ પણ જ્ઞાતિમાં વહેંચાયેલા છે. જો નેતાઓને તેમના કામના બદલે જાતિના નામે વોટ મળતા રહેશે, તો તેઓ આ જ રસ્તો અપનાવશે. તેથી, તેમણે લોકોને સલાહ આપી કે માત્ર વાતો કરવાને બદલે પોતાના આચરણમાં એવી રીતે જીવવું જોઈએ જાણે જાતિ જેવું કશું છે જ નહીં. આ બદલાવથી જ દેશમાં સાચી સમાનતા આવી શકશે.

સમાન નાગરિક સંહિતા (UCC) અને જનસંખ્યા નીતિ

મોહન ભાગવતે જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા (UCC) અને જનસંખ્યા નિયંત્રણ જેવા કાયદાઓ ત્યારે જ સફળ થાય છે જ્યારે લોકો તેને સહકાર આપે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ જેવા રાજ્યોએ આ દિશામાં શરૂઆત કરી છે અને ભવિષ્યમાં તે આખા દેશમાં લાગુ થઈ શકે છે, પરંતુ 142 કરોડની વસ્તી ધરાવતા લોકશાહી દેશમાં આવી પ્રક્રિયામાં સમય લાગે છે, તેથી ધીરજ રાખવી જરૂરી છે. જનસંખ્યા નિયંત્રણ બાબતે તેમણે ભૂતકાળની કટોકટી (ઇમરજન્સી) વખતે થયેલી ભૂલો તરફ ઇશારો કરતાં કહ્યું કે, કોઈપણ નવી નીતિમાં બળજબરીને બદલે મહિલા શિક્ષણ, સશક્તિકરણ અને સ્વાસ્થ્ય પર વધુ મહત્ત્વ આપવું જોઈએ.

આ પણ વાંચો: ‘વિજયને સમર્થન આપવું એ કોંગ્રેસનો વાહિયાત નિર્ણય…’, મણિશંકર અય્યર પાર્ટી પર બગડ્યાં

ધર્મ અને પરંપરાઓનું સમાન લક્ષ્ય

મોહન ભાગવતે સમજાવ્યું કે ભલે દરેક ધર્મના રીત-રિવાજો અને પરંપરાઓ અલગ-અલગ હોય, પણ તે બધાનો છેલ્લો રસ્તો એક જ છે અને તે છે ‘સત્ય’. તેમણે હિન્દુ સમાજને શિસ્તબદ્ધ જીવન જીવીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે આરએસએસ કોઈ સરકાર નથી, પણ એક સામાજિક સંસ્થા છે. તેનું કામ રાજકારણ કરવાનું નહીં, પણ લોકોને શિક્ષિત કરવાનું અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાનું છે.


RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી 2 - image



RSS Chief Mohan Bhagwat on Inter-caste Marriage: કર્ણાટકના મૈસુરુમાં ‘સામાજિક સમરસતા’ વિષય પર બોલતા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સમાજમાં એકતા વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે સમાજમાં સમાનતા લાવવા માટે આંતરજ્ઞાતિય લગ્નો અને સામાજિક સંબંધો ખૂબ જ જરૂરી છે. મોહન ભાગવતના મતે, લગ્ન એ માત્ર બે વ્યક્તિ વચ્ચેનું બંધન નથી, પરંતુ તે એક મોટી સામાજિક જવાબદારી પણ છે.

પોતાની વાતને મજબૂત કરવા તેમણે વર્ષ 1942માં મહારાષ્ટ્રમાં થયેલા એક આંતરજ્ઞાતિય લગ્નનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ લગ્નનું મહત્ત્વ એ વાત પરથી સમજાય છે કે, તે સમયે દેશની બે મોટી હસ્તી—ડૉ. બી.આર. આંબેડકર અને સંઘના બીજા પ્રમુખ એમ.એસ. ગોલવલકર—બંનેએ આ નવદંપતીને પોતાના આશીર્વાદ પાઠવ્યા હતા. આમ, તેમણે સામાજિક ભેદભાવ દૂર કરી સૌને એક થવાનો સંદેશ આપ્યો હતો.

જાતિવાદ અને રાજનીતિ પર પ્રહાર

પ્રમુખ મોહન ભાગવતે જણાવ્યું હતું કે જાતિવાદ આધારિત રાજનીતિ ત્યારે જ બંધ થશે જ્યારે સમાજ પોતે જ્ઞાતિના ભેદભાવ છોડીને એક થશે. રાજકીય નેતાઓ પણ વોટ મેળવવા માટે જ્ઞાતિનો ઉપયોગ એટલે જ કરે છે કારણ કે લોકો હજુ પણ જ્ઞાતિમાં વહેંચાયેલા છે. જો નેતાઓને તેમના કામના બદલે જાતિના નામે વોટ મળતા રહેશે, તો તેઓ આ જ રસ્તો અપનાવશે. તેથી, તેમણે લોકોને સલાહ આપી કે માત્ર વાતો કરવાને બદલે પોતાના આચરણમાં એવી રીતે જીવવું જોઈએ જાણે જાતિ જેવું કશું છે જ નહીં. આ બદલાવથી જ દેશમાં સાચી સમાનતા આવી શકશે.

સમાન નાગરિક સંહિતા (UCC) અને જનસંખ્યા નીતિ

મોહન ભાગવતે જણાવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા (UCC) અને જનસંખ્યા નિયંત્રણ જેવા કાયદાઓ ત્યારે જ સફળ થાય છે જ્યારે લોકો તેને સહકાર આપે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ જેવા રાજ્યોએ આ દિશામાં શરૂઆત કરી છે અને ભવિષ્યમાં તે આખા દેશમાં લાગુ થઈ શકે છે, પરંતુ 142 કરોડની વસ્તી ધરાવતા લોકશાહી દેશમાં આવી પ્રક્રિયામાં સમય લાગે છે, તેથી ધીરજ રાખવી જરૂરી છે. જનસંખ્યા નિયંત્રણ બાબતે તેમણે ભૂતકાળની કટોકટી (ઇમરજન્સી) વખતે થયેલી ભૂલો તરફ ઇશારો કરતાં કહ્યું કે, કોઈપણ નવી નીતિમાં બળજબરીને બદલે મહિલા શિક્ષણ, સશક્તિકરણ અને સ્વાસ્થ્ય પર વધુ મહત્ત્વ આપવું જોઈએ.

આ પણ વાંચો: ‘વિજયને સમર્થન આપવું એ કોંગ્રેસનો વાહિયાત નિર્ણય…’, મણિશંકર અય્યર પાર્ટી પર બગડ્યાં

ધર્મ અને પરંપરાઓનું સમાન લક્ષ્ય

મોહન ભાગવતે સમજાવ્યું કે ભલે દરેક ધર્મના રીત-રિવાજો અને પરંપરાઓ અલગ-અલગ હોય, પણ તે બધાનો છેલ્લો રસ્તો એક જ છે અને તે છે ‘સત્ય’. તેમણે હિન્દુ સમાજને શિસ્તબદ્ધ જીવન જીવીને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે આરએસએસ કોઈ સરકાર નથી, પણ એક સામાજિક સંસ્થા છે. તેનું કામ રાજકારણ કરવાનું નહીં, પણ લોકોને શિક્ષિત કરવાનું અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાનું છે.


RSS પ્રમુખ મોહન ભાગવતે કરી આંતરજ્ઞાતિય લગ્નોની તરફેણ, જુઓ સમાજને શું સલાહ આપી 2 - image

Next Post
પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્…

પશ્ચિમ રેલવેના 71મા રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર મંડળને મળી ત્રણ પ્રતિષ્ઠિત કાર્યક્ષમતા શીલ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

Recent News

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

રાજકોટ AIIMSમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુવિધા શરૂ કરવા, ખાદ્ય-દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવા અને એન્ટિબાયોટિક્સના બેફામ ઉપયોગ પર નિયંત્રણ...

Read more

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In