• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બ્રાંચ લાઈનનો વાલ્વ બંધ કરાશે, જાસપુર પ્લાન્ટની મુખ્ય પાણીની લાઈનમાં જ લીકેજ | The branch line valve…

satyasamachar by satyasamachar
May 12, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
બ્રાંચ લાઈનનો વાલ્વ બંધ કરાશે, જાસપુર પ્લાન્ટની મુખ્ય પાણીની લાઈનમાં જ લીકેજ | The branch line valve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હિમાચલમાં દર્દનાક અકસ્માત : ભાવનગરના 5 લોકોના મોત, 4નો ચમત્કારિક બચાવ | Painful accident in Himachal…

હિમાચલમાં દર્દનાક અકસ્માત : ભાવનગરના 5 લોકોના મોત, 4નો ચમત્કારિક બચાવ | Painful accident in Himachal…

શું સોનાની ખરીદી ઘટશે? PM મોદીની અપીલ બાદ જ્વેલરી માર્કેટમાં હલચલ, સોનું આયાત કરવામાં ગુજરાત દેશમાં …

શું સોનાની ખરીદી ઘટશે? PM મોદીની અપીલ બાદ જ્વેલરી માર્કેટમાં હલચલ, સોનું આયાત કરવામાં ગુજરાત દેશમાં …

ગુજરાત પર બર્ડ ફ્લૂનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂ | Gujara…

ગુજરાત પર બર્ડ ફ્લૂનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂ | Gujara…

Load More


     

  અમદાવાદ,સોમવાર,11 મે,2026

અમદાવાદના જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુખ્ય પાણીની
લાઈનમાં લીકેજની સમસ્યા થતા તેનુ સમારકામ કરાશે. આ માટે પ્રહલાદનગર જંકશન ઉપર
આવેલી બ્રાંચ લાઈનનો વાલ્વ બંધ કરાશે.પ્રહલાદનગર અને વેજલપુર વિસ્તારમાં ઉપલબ્ધ
જથ્થા મુજબ પાણી અપાશે.સવારનો સપ્લાય અપાયા પછી લાઈનમાં થયેલા લીકેજના સમારકામની
કામગીરી કરાશે.

 પ્રાપ્ત વિગત મુજબ, પ્રહલાદનગરથી
આનંદનગર ચાર રસ્તા તરફ આવેલા એક શોરુમ પાસે જાસપુર પ્લાન્ટની ૮૦૦ મી.મી.વ્યાસની
પાણીની લાઈનમાં લીકેજ હોવાનુ ધ્યાનમા તંત્રના ધ્યાનમા આવ્યુ હતુ.૧૨ મેના રોજ
સવારનો પાણી સપ્લાય આપી સમારકામ કરાશે.આ કામગીરીના કારણે જોધપુર વોર્ડના
પ્રહલાદનગર
, શ્રધ્ધા,પ્રમુખ, ગોકુલ આવાસ,સારા ભાઈ વિસ્તાર
સહિત વેજલપુર વોર્ડના ગામતળ ઉપરાંત શૈવાલી
,સાલપરા, સૂર્યનગર,બળદેવનગર તેમજ
દેવાસ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી
આપવામા આવશે.

કોર્પોરેશને પોતાની 
પીઠ થપથપાવી
, પાણી
કાપની અસર નથી

નર્મદા કેનાલમાં સમારકામની કામગીરીને લઈ શહેરના પાંચ ઝોનમાં
દસ દિવસ સુધી પાણી કાપ આપવામા આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરીજનોને પાણી
પુરુ પાડે છે તેમા કોઈ ઉપકાર કરતુ નથી. નળ
,ગટર અને
પાણીના સૂત્ર ઉપર જ મ્યુનિસિપલ કોર્પોરેશનને કામગીરી કરવાની હોય છે. આમ છતાં
સોમવારે કોર્પોરેશનના વધુ પડતા ઉત્સાહી પાણી ખાતા દ્વારા શહેરમાં પાણીકાપ હોવા
છતાં તેની અસર નથી એ પ્રકારની પ્રસિધ્ધિ મેળવવા પોતાની પીઠ થપથપાવી છે.કોતરપુર
વોટર વર્કસ ખાતેથી રોજ ૧૦૫૦ એમ.એલ.ડી.પાણી પુરુ પાડવાનુ આયોજન કરાયુ છે. ઉપરાંત
વિવિધ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનના બોરવેલ કાર્યરત કરાયા છે.રાસ્કામાંથી ૨૨૦ એમ.એલ.ડી.પાણી
મેળવાઈ રહયુ છે.સાબરમતી
,ચાંદખેડા
અને મોટેરામા જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણી અપાઈ રહયુ છે.

Next Post
લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…

લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હિમાચલમાં દર્દનાક અકસ્માત : ભાવનગરના 5 લોકોના મોત, 4નો ચમત્કારિક બચાવ | Painful accident in Himachal…

હિમાચલમાં દર્દનાક અકસ્માત : ભાવનગરના 5 લોકોના મોત, 4નો ચમત્કારિક બચાવ | Painful accident in Himachal…

શું સોનાની ખરીદી ઘટશે? PM મોદીની અપીલ બાદ જ્વેલરી માર્કેટમાં હલચલ, સોનું આયાત કરવામાં ગુજરાત દેશમાં …

શું સોનાની ખરીદી ઘટશે? PM મોદીની અપીલ બાદ જ્વેલરી માર્કેટમાં હલચલ, સોનું આયાત કરવામાં ગુજરાત દેશમાં …

ગુજરાત પર બર્ડ ફ્લૂનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂ | Gujara…

ગુજરાત પર બર્ડ ફ્લૂનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂ | Gujara…

અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે | Ahmed…

અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે | Ahmed…

Recent News

હિમાચલમાં દર્દનાક અકસ્માત : ભાવનગરના 5 લોકોના મોત, 4નો ચમત્કારિક બચાવ | Painful accident in Himachal…

હિમાચલમાં દર્દનાક અકસ્માત : ભાવનગરના 5 લોકોના મોત, 4નો ચમત્કારિક બચાવ | Painful accident in Himachal…

શું સોનાની ખરીદી ઘટશે? PM મોદીની અપીલ બાદ જ્વેલરી માર્કેટમાં હલચલ, સોનું આયાત કરવામાં ગુજરાત દેશમાં …

શું સોનાની ખરીદી ઘટશે? PM મોદીની અપીલ બાદ જ્વેલરી માર્કેટમાં હલચલ, સોનું આયાત કરવામાં ગુજરાત દેશમાં …

ગુજરાત પર બર્ડ ફ્લૂનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂ | Gujara…

ગુજરાત પર બર્ડ ફ્લૂનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂ | Gujara…

અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે | Ahmed…

અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે | Ahmed…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
હિમાચલમાં દર્દનાક અકસ્માત : ભાવનગરના 5 લોકોના મોત, 4નો ચમત્કારિક બચાવ | Painful accident in Himachal…
GUJARAT

હિમાચલમાં દર્દનાક અકસ્માત : ભાવનગરના 5 લોકોના મોત, 4નો ચમત્કારિક બચાવ | Painful accident in Himachal…

ચંબાના કકીરા નજીક મધરાત્રે આશરે ૩૦૦ મીટર ઊંડી ખાણમાં કાર ખાબકી મૃતકોમાં સાસુ-સસરા, દીકરી-જમાઈ અને દોહિત્ર, આઠ દિવસની મનાલી-ડેલહાઉસી ટૂર...

Read more

શું સોનાની ખરીદી ઘટશે? PM મોદીની અપીલ બાદ જ્વેલરી માર્કેટમાં હલચલ, સોનું આયાત કરવામાં ગુજરાત દેશમાં …

ગુજરાત પર બર્ડ ફ્લૂનું જોખમ? મહારાષ્ટ્રમાં કેસ વધતા સરકાર એલર્ટ, પોલ્ટ્રી ફાર્મમાં સરવે શરૂ | Gujara…

અમદાવાદમાં વસતી ગણતરી: આ તારીખથી ઘરે બેઠા કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો કેવા પ્રશ્નો પૂછાશે | Ahmed…

માત્ર ટાર્ગેટ પૂરો કરવા વૃક્ષો ન વાવો! વધતી ગરમી રોકવા IIT ગાંધીનગરે આપી નવી ફોર્મ્યુલા | IIT Gandhi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In