• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc…

satyasamachar by satyasamachar
May 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Indian Railways fire conspiracy: દેશભરમાં તાજેતરમાં ટ્રેનોમાં લાગેલી આગની ઘટનાઓને લઈને ભારતીય રેલવેએ એક દાવો કર્યો છે. રેલવેના જણાવ્યા અનુસાર, હાલના દિવસોમાં અલગ-અલગ રાજ્યોમાં ટ્રેનોમાં લાગેલી આગની ઘટનાઓ કોઈ અકસ્માત નથી, પરંતુ તેની પાછળ અસામાજિક તત્વોનો હાથ હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં રાજસ્થાનના અમરપુરા અને કોટામાં તેમજ બિહારના સાસારામ અને બંગાળના હાવડામાં ટ્રેનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

રેલવે તપાસમાં ટ્રેનો વિરૂદ્ધ ભયાનક કાવતરાનો ખુલાસો

રેલવે દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે ટ્રેનોને નુકસાન પહોંચાડવા માટે કેવા ભયાનક કાવતરાં રચવામાં આવ્યા હતા.

અમરપુરા, રાજસ્થાન: અહીં ટ્રેનની અંદર રાખવામાં આવેલી ચાદરો (બેડરોલ અને પથારીના સામાન)માં આગ લગાડવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હાવડા, પશ્ચિમ બંગાળ: અહીં ટ્રેનના એક કોચના બાથરૂમમાંથી પેટ્રોલથી ભીંજાયેલું કપડું મળી આવ્યું હતું, જેનાથી મોટી દુર્ઘટના સર્જી શકાય.

કોટા, રાજસ્થાન: અહીંની હાઇપ્રોફાઇલ રાજધાની એક્સપ્રેસના બાથરૂમમાંથી અચાનક આગની લપટો નીકળતી જોવા મળી હતી.

સાસારામ, બિહાર: અહીં એક અજ્ઞાત વ્યક્તિએ ટ્રેનના એક ખાલી કોચની અંદર કોઈ સળગતી વસ્તુ ફેંકી દીધી હતી, જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી.

આ પણ વાંચો: ‘આર્થિક સંકટ માથે ઊભું છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના તીખા પ્રહાર

રતલામ નજીક રાજધાની એક્સપ્રેસમાં લાગી હતી ભયાનક આગ

રેલવે તરફથી આ ચોંકાવનારો ખુલાસો એવા સમયે કરવામાં આવ્યો છે, જેના થોડા દિવસો પહેલા જ મધ્યપ્રદેશના રતલામમાં દિલ્હી જઈ રહેલી રાજધાની એક્સપ્રેસના એક એસી કોચમાં ભયાનક આગ લાગી હતી. આ અકસ્માત સવારે આશરે 5:15 વાગ્યે B-1 કોચમાં થયો હતો, જેમાં 68 મુસાફરો સવાર હતા. આ ઘટના વિક્રમગઢ આલોટ અને લૂની રિછા સ્ટેશનોની વચ્ચે બની હતી. જોકે, રાહતની વાત એ રહી કે આ ભયાનક ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.

આ આગ એટલી વિકરાળ હતી કે રેલવે ટ્રેકની આસપાસ આવેલા કેટલાક વૃક્ષો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનાના કારણે આ રેલવે રૂટ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો, જેના લીધે અંદાજે 18 ટ્રેનોના સમય પર માઠી અસર પડી હતી અને કેટલીક ટ્રેનોને અલગ-અલગ સ્ટેશનો પર જ રોકી દેવી પડી હતી.



Indian Railways fire conspiracy: દેશભરમાં તાજેતરમાં ટ્રેનોમાં લાગેલી આગની ઘટનાઓને લઈને ભારતીય રેલવેએ એક દાવો કર્યો છે. રેલવેના જણાવ્યા અનુસાર, હાલના દિવસોમાં અલગ-અલગ રાજ્યોમાં ટ્રેનોમાં લાગેલી આગની ઘટનાઓ કોઈ અકસ્માત નથી, પરંતુ તેની પાછળ અસામાજિક તત્વોનો હાથ હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં રાજસ્થાનના અમરપુરા અને કોટામાં તેમજ બિહારના સાસારામ અને બંગાળના હાવડામાં ટ્રેનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

રેલવે તપાસમાં ટ્રેનો વિરૂદ્ધ ભયાનક કાવતરાનો ખુલાસો

રેલવે દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે ટ્રેનોને નુકસાન પહોંચાડવા માટે કેવા ભયાનક કાવતરાં રચવામાં આવ્યા હતા.

અમરપુરા, રાજસ્થાન: અહીં ટ્રેનની અંદર રાખવામાં આવેલી ચાદરો (બેડરોલ અને પથારીના સામાન)માં આગ લગાડવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હાવડા, પશ્ચિમ બંગાળ: અહીં ટ્રેનના એક કોચના બાથરૂમમાંથી પેટ્રોલથી ભીંજાયેલું કપડું મળી આવ્યું હતું, જેનાથી મોટી દુર્ઘટના સર્જી શકાય.

કોટા, રાજસ્થાન: અહીંની હાઇપ્રોફાઇલ રાજધાની એક્સપ્રેસના બાથરૂમમાંથી અચાનક આગની લપટો નીકળતી જોવા મળી હતી.

સાસારામ, બિહાર: અહીં એક અજ્ઞાત વ્યક્તિએ ટ્રેનના એક ખાલી કોચની અંદર કોઈ સળગતી વસ્તુ ફેંકી દીધી હતી, જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી.

આ પણ વાંચો: ‘આર્થિક સંકટ માથે ઊભું છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના તીખા પ્રહાર

રતલામ નજીક રાજધાની એક્સપ્રેસમાં લાગી હતી ભયાનક આગ

રેલવે તરફથી આ ચોંકાવનારો ખુલાસો એવા સમયે કરવામાં આવ્યો છે, જેના થોડા દિવસો પહેલા જ મધ્યપ્રદેશના રતલામમાં દિલ્હી જઈ રહેલી રાજધાની એક્સપ્રેસના એક એસી કોચમાં ભયાનક આગ લાગી હતી. આ અકસ્માત સવારે આશરે 5:15 વાગ્યે B-1 કોચમાં થયો હતો, જેમાં 68 મુસાફરો સવાર હતા. આ ઘટના વિક્રમગઢ આલોટ અને લૂની રિછા સ્ટેશનોની વચ્ચે બની હતી. જોકે, રાહતની વાત એ રહી કે આ ભયાનક ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.

આ આગ એટલી વિકરાળ હતી કે રેલવે ટ્રેકની આસપાસ આવેલા કેટલાક વૃક્ષો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનાના કારણે આ રેલવે રૂટ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો, જેના લીધે અંદાજે 18 ટ્રેનોના સમય પર માઠી અસર પડી હતી અને કેટલીક ટ્રેનોને અલગ-અલગ સ્ટેશનો પર જ રોકી દેવી પડી હતી.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

Load More



Indian Railways fire conspiracy: દેશભરમાં તાજેતરમાં ટ્રેનોમાં લાગેલી આગની ઘટનાઓને લઈને ભારતીય રેલવેએ એક દાવો કર્યો છે. રેલવેના જણાવ્યા અનુસાર, હાલના દિવસોમાં અલગ-અલગ રાજ્યોમાં ટ્રેનોમાં લાગેલી આગની ઘટનાઓ કોઈ અકસ્માત નથી, પરંતુ તેની પાછળ અસામાજિક તત્વોનો હાથ હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં રાજસ્થાનના અમરપુરા અને કોટામાં તેમજ બિહારના સાસારામ અને બંગાળના હાવડામાં ટ્રેનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

રેલવે તપાસમાં ટ્રેનો વિરૂદ્ધ ભયાનક કાવતરાનો ખુલાસો

રેલવે દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે ટ્રેનોને નુકસાન પહોંચાડવા માટે કેવા ભયાનક કાવતરાં રચવામાં આવ્યા હતા.

અમરપુરા, રાજસ્થાન: અહીં ટ્રેનની અંદર રાખવામાં આવેલી ચાદરો (બેડરોલ અને પથારીના સામાન)માં આગ લગાડવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હાવડા, પશ્ચિમ બંગાળ: અહીં ટ્રેનના એક કોચના બાથરૂમમાંથી પેટ્રોલથી ભીંજાયેલું કપડું મળી આવ્યું હતું, જેનાથી મોટી દુર્ઘટના સર્જી શકાય.

કોટા, રાજસ્થાન: અહીંની હાઇપ્રોફાઇલ રાજધાની એક્સપ્રેસના બાથરૂમમાંથી અચાનક આગની લપટો નીકળતી જોવા મળી હતી.

સાસારામ, બિહાર: અહીં એક અજ્ઞાત વ્યક્તિએ ટ્રેનના એક ખાલી કોચની અંદર કોઈ સળગતી વસ્તુ ફેંકી દીધી હતી, જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી.

આ પણ વાંચો: ‘આર્થિક સંકટ માથે ઊભું છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના તીખા પ્રહાર

રતલામ નજીક રાજધાની એક્સપ્રેસમાં લાગી હતી ભયાનક આગ

રેલવે તરફથી આ ચોંકાવનારો ખુલાસો એવા સમયે કરવામાં આવ્યો છે, જેના થોડા દિવસો પહેલા જ મધ્યપ્રદેશના રતલામમાં દિલ્હી જઈ રહેલી રાજધાની એક્સપ્રેસના એક એસી કોચમાં ભયાનક આગ લાગી હતી. આ અકસ્માત સવારે આશરે 5:15 વાગ્યે B-1 કોચમાં થયો હતો, જેમાં 68 મુસાફરો સવાર હતા. આ ઘટના વિક્રમગઢ આલોટ અને લૂની રિછા સ્ટેશનોની વચ્ચે બની હતી. જોકે, રાહતની વાત એ રહી કે આ ભયાનક ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.

આ આગ એટલી વિકરાળ હતી કે રેલવે ટ્રેકની આસપાસ આવેલા કેટલાક વૃક્ષો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનાના કારણે આ રેલવે રૂટ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો, જેના લીધે અંદાજે 18 ટ્રેનોના સમય પર માઠી અસર પડી હતી અને કેટલીક ટ્રેનોને અલગ-અલગ સ્ટેશનો પર જ રોકી દેવી પડી હતી.



Indian Railways fire conspiracy: દેશભરમાં તાજેતરમાં ટ્રેનોમાં લાગેલી આગની ઘટનાઓને લઈને ભારતીય રેલવેએ એક દાવો કર્યો છે. રેલવેના જણાવ્યા અનુસાર, હાલના દિવસોમાં અલગ-અલગ રાજ્યોમાં ટ્રેનોમાં લાગેલી આગની ઘટનાઓ કોઈ અકસ્માત નથી, પરંતુ તેની પાછળ અસામાજિક તત્વોનો હાથ હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં રાજસ્થાનના અમરપુરા અને કોટામાં તેમજ બિહારના સાસારામ અને બંગાળના હાવડામાં ટ્રેનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

રેલવે તપાસમાં ટ્રેનો વિરૂદ્ધ ભયાનક કાવતરાનો ખુલાસો

રેલવે દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે ટ્રેનોને નુકસાન પહોંચાડવા માટે કેવા ભયાનક કાવતરાં રચવામાં આવ્યા હતા.

અમરપુરા, રાજસ્થાન: અહીં ટ્રેનની અંદર રાખવામાં આવેલી ચાદરો (બેડરોલ અને પથારીના સામાન)માં આગ લગાડવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવ્યો હતો.

હાવડા, પશ્ચિમ બંગાળ: અહીં ટ્રેનના એક કોચના બાથરૂમમાંથી પેટ્રોલથી ભીંજાયેલું કપડું મળી આવ્યું હતું, જેનાથી મોટી દુર્ઘટના સર્જી શકાય.

કોટા, રાજસ્થાન: અહીંની હાઇપ્રોફાઇલ રાજધાની એક્સપ્રેસના બાથરૂમમાંથી અચાનક આગની લપટો નીકળતી જોવા મળી હતી.

સાસારામ, બિહાર: અહીં એક અજ્ઞાત વ્યક્તિએ ટ્રેનના એક ખાલી કોચની અંદર કોઈ સળગતી વસ્તુ ફેંકી દીધી હતી, જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી.

આ પણ વાંચો: ‘આર્થિક સંકટ માથે ઊભું છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના તીખા પ્રહાર

રતલામ નજીક રાજધાની એક્સપ્રેસમાં લાગી હતી ભયાનક આગ

રેલવે તરફથી આ ચોંકાવનારો ખુલાસો એવા સમયે કરવામાં આવ્યો છે, જેના થોડા દિવસો પહેલા જ મધ્યપ્રદેશના રતલામમાં દિલ્હી જઈ રહેલી રાજધાની એક્સપ્રેસના એક એસી કોચમાં ભયાનક આગ લાગી હતી. આ અકસ્માત સવારે આશરે 5:15 વાગ્યે B-1 કોચમાં થયો હતો, જેમાં 68 મુસાફરો સવાર હતા. આ ઘટના વિક્રમગઢ આલોટ અને લૂની રિછા સ્ટેશનોની વચ્ચે બની હતી. જોકે, રાહતની વાત એ રહી કે આ ભયાનક ઘટનામાં કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.

આ આગ એટલી વિકરાળ હતી કે રેલવે ટ્રેકની આસપાસ આવેલા કેટલાક વૃક્ષો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનાના કારણે આ રેલવે રૂટ પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો, જેના લીધે અંદાજે 18 ટ્રેનોના સમય પર માઠી અસર પડી હતી અને કેટલીક ટ્રેનોને અલગ-અલગ સ્ટેશનો પર જ રોકી દેવી પડી હતી.

Next Post
‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…

'આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે...', રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

Recent News

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…
GUJARAT

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

વડોદરા, લગ્નના ૧૫  દિવસમાં જ પત્ની પિયર જતી રહેતા આવેશમાં આવેલા પતિએ ગળા ફાંસો ખાઇ લેતા તેનું મોત થયું છે....

Read more

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

પોલીસ ચોકીમાં જ પતિ પર હુમલો કરી તમાચા ચોડી દેતી પત્ની | Wife attacks and slaps husband at police st…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In