• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

satyasamachar by satyasamachar
May 20, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…
0
VIEWS
Share on FacebookShare on Twitter



KMC Issues Notice to Abhishek Banerjee: લોકસભા સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીની મિલકતો સામે મોટી કાર્યવાહી થવાના સંકેત મળી રહ્યા છે. કોલકાતા નગર નિગમ (KMC) દ્વારા તેમની એક ડઝનથી વધુ મિલકતોના સંદર્ભમાં નોટિસ ફટકારવામાં આવી હોવાના અહેવાલ છે. આ નોટિસ દ્વારા તેમને તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તાજેતરમાં જ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પણ સરકારી અધિકારીઓને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓની મિલકતોની વિગતો એકઠી કરવાના નિર્દેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું.

17 મિલકતો રડાર પર: ઇમારતના નકશા અને લિફ્ટની વિગતો મંગાઈ

મીડિયા રિપોર્ટ્સ મુજબ KMCએ અભિષેક બેનરજીની 17 જેટલી મિલકતોના ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ મોકલી છે. આ નોટિસમાં ઇમારતોના સ્કેચ (નકશા), લિફ્ટ અને એસ્કેલેટર્સ સંબંધિત તમામ મહત્ત્વપૂર્ણ જાણકારીઓ માંગવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટીએમસી નેતા પાસે આ નોટિસને પડકારવાના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. પરંતુ, તેમણે એ સ્પષ્ટ કરવું પડશે કે આ ગેરકાયદે બાંધકામો શા માટે તોડી પાડવામાં ન આવે.

નોટિસમાં શું છે આદેશ? 

રિપોર્ટ અનુસાર, આ નોટિસમાં કોલકાતા નગર નિગમ (KMC) અધિનિયમ, 1980ની કલમ 400(1) હેઠળ કડક આદેશ આપવામાં આવ્યો છે. નોટિસમાં લખ્યું છે કે, ‘તમારી આ ઇમારતનો જેટલો ભાગ પરવાનગી વિના અથવા નિયમોની વિરુદ્ધ જઈને બનાવવામાં આવ્યો છે, તેને 7 દિવસની અંદર તોડી પાડવામાં આવે.’ આ પ્રકારની નોટિસો અભિષેક બેનરજી સાથે જોડાયેલી તમામ 17 પ્રોપર્ટીઝને મોકલવામાં આવી છે.

કાનૂની વિકલ્પો પણ ખુલ્લા: ભારે દંડ ભરીને બચી શકે છે બાંધકામ

KMCના સૂત્રોના જણાવ્યા અનુસાર, કલમ 400(1) હેઠળ મકાનમાલિકોને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવે છે. જો કોઈ બાંધકામ ગેરકાયદે સાબિત થાય તો પણ માલિક અધિકારીઓ સમક્ષ હાજર થઈને પોતાની દલીલો રજૂ કરી શકે છે. આ પ્રકારના મામલાની સુનાવણી કોલકાતા નગર નિગમના મુખ્ય મથકે થાય છે, જ્યાં સ્પેશિયલ ઓફિસર બંને પક્ષોની વાત સાંભળે છે.

સુનાવણી બાદ સ્પેશિયલ ઓફિસર પાસે બે કાનૂની રસ્તાઓ હોય છે:

KMCની સુનાવણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્પેશિયલ ઓફિસર પાસે આ મામલે નિર્ણય લેવા માટે મુખ્યત્વે બે કાનૂની રસ્તાઓ હોય છે. જેમાં પ્રથમ વિકલ્પ હેઠળ તેઓ પરવાનગી વગર નિયમોની વિરુદ્ધ જઈને ઊભું કરવામાં આવેલું ગેરકાયદે બાંધકામ તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપી શકે છે, અથવા તો બીજા વિકલ્પ તરીકે તેઓ તે ગેરકાયદે બાંધકામ પર ભારે મોટો દંડ ફટકારીને તેને નિયમો અનુસાર કાનૂની રીતે માન્ય પણ રાખી શકે છે.

આ પણ વાંચો: ‘બ્રાહ્મણ’ અંગે ફરી વિવાદ, BHUની પરીક્ષામાં પૂછાયો આવો પ્રશ્ન, શંકરાચાર્યએ પણ કરી ટિપ્પણી

કયા વિસ્તારોની પ્રોપર્ટીઝ પર તોળાતું જોખમ?

ગેરકાયદે બાંધકામ ધરાવતી આ પ્રોપર્ટીઝમાં મોટે ભાગે રહેણાંક મકાનો અને ફ્લેટ્સ સામેલ છે. આ મિલકતો કાલીઘાટ, ગરિયાહાટ પાસે, પંડિતિયા અને કોલકાતાના અન્ય કેટલાક વિસ્તારોમાં આવેલી છે. આ બિલ્ડિંગોમાંથી કેટલીક ઇમારતોના માલિક ખુદ અભિષેક બેનરજી છે, જ્યારે કેટલીક મિલકતો તેમના નજીકના સંબંધીઓ અને કંપનીઓના નામે છે. આ સિવાય, કેટલાક મોટા એપાર્ટમેન્ટ્સના ફ્લેટ્સના કનેક્શન પણ અભિષેક અથવા તેમના નજીકના સાથીઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

‘ભલે મારું ઘર તોડી પાડે, હું નહીં ઝૂકું’- અભિષેક બેનરજી

આ લડાઈ વચ્ચે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે અભિષેકની 14 મિલકતો ‘લીપ્સ એન્ડ બાઉન્ડ્સ’ કંપની, 4 તેમના પોતાના અને 6 પ્રોપર્ટી તેમના પિતાના નામે છે અને સરકાર ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલશે. બીજી તરફ, અભિષેકે પડકાર ફેંકતા કહ્યું છે કે ભલે મારું ઘર તોડી પાડવામાં આવે, પણ હું ભાજપ સામે નહીં ઝૂકું. તેમણે જે કરવું હોય એ કરવા દો. મારું ઘર તોડી નાખે કે નોટીસ મોકલે. હું તેમની સામે ઝૂકીશ નહીં, જે પણ થાય BJP વિરુદ્ધ મારી લડાઈ ચાલુ રહેશે.  

ટીએમસી સાંસદ સાયોની ઘોષે કથિત કનેક્શન નકાર્યું

આ યાદીમાં કલકત્તાના એક સરનામે સંયુક્ત માલિક તરીકે ‘શ્રીમતી સાયોની ઘોષ’નું નામ સામે આવતા સોશિયલ મીડિયા પર જાધવપુરના સાંસદ સાયોની ઘોષ અંગે અટકળો શરૂ થઈ હતી. જોકે, સાંસદ સાયોની ઘોષે આ બાબતને સખત શબ્દોમાં નકારી કાઢી છે અને સ્પષ્ટ કર્યું છે કે આ મિલકત સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેમણે પોતાના મતદારોને ચૂંટણી એફિડેવિટ (હલફનામું) ચેક કરવા જણાવીને, ખોટી અફવા ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખુલ્લી ધમકી આપી છે. ટીએમસીએ પણ ભાજપની આ આખી યાદીને ખોટી અને અવિશ્વસનીય ગણાવીને ફગાવી દીધી છે.



KMC Issues Notice to Abhishek Banerjee: લોકસભા સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીની મિલકતો સામે મોટી કાર્યવાહી થવાના સંકેત મળી રહ્યા છે. કોલકાતા નગર નિગમ (KMC) દ્વારા તેમની એક ડઝનથી વધુ મિલકતોના સંદર્ભમાં નોટિસ ફટકારવામાં આવી હોવાના અહેવાલ છે. આ નોટિસ દ્વારા તેમને તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તાજેતરમાં જ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પણ સરકારી અધિકારીઓને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓની મિલકતોની વિગતો એકઠી કરવાના નિર્દેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું.

17 મિલકતો રડાર પર: ઇમારતના નકશા અને લિફ્ટની વિગતો મંગાઈ

મીડિયા રિપોર્ટ્સ મુજબ KMCએ અભિષેક બેનરજીની 17 જેટલી મિલકતોના ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ મોકલી છે. આ નોટિસમાં ઇમારતોના સ્કેચ (નકશા), લિફ્ટ અને એસ્કેલેટર્સ સંબંધિત તમામ મહત્ત્વપૂર્ણ જાણકારીઓ માંગવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટીએમસી નેતા પાસે આ નોટિસને પડકારવાના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. પરંતુ, તેમણે એ સ્પષ્ટ કરવું પડશે કે આ ગેરકાયદે બાંધકામો શા માટે તોડી પાડવામાં ન આવે.

નોટિસમાં શું છે આદેશ? 

રિપોર્ટ અનુસાર, આ નોટિસમાં કોલકાતા નગર નિગમ (KMC) અધિનિયમ, 1980ની કલમ 400(1) હેઠળ કડક આદેશ આપવામાં આવ્યો છે. નોટિસમાં લખ્યું છે કે, ‘તમારી આ ઇમારતનો જેટલો ભાગ પરવાનગી વિના અથવા નિયમોની વિરુદ્ધ જઈને બનાવવામાં આવ્યો છે, તેને 7 દિવસની અંદર તોડી પાડવામાં આવે.’ આ પ્રકારની નોટિસો અભિષેક બેનરજી સાથે જોડાયેલી તમામ 17 પ્રોપર્ટીઝને મોકલવામાં આવી છે.

કાનૂની વિકલ્પો પણ ખુલ્લા: ભારે દંડ ભરીને બચી શકે છે બાંધકામ

KMCના સૂત્રોના જણાવ્યા અનુસાર, કલમ 400(1) હેઠળ મકાનમાલિકોને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવે છે. જો કોઈ બાંધકામ ગેરકાયદે સાબિત થાય તો પણ માલિક અધિકારીઓ સમક્ષ હાજર થઈને પોતાની દલીલો રજૂ કરી શકે છે. આ પ્રકારના મામલાની સુનાવણી કોલકાતા નગર નિગમના મુખ્ય મથકે થાય છે, જ્યાં સ્પેશિયલ ઓફિસર બંને પક્ષોની વાત સાંભળે છે.

સુનાવણી બાદ સ્પેશિયલ ઓફિસર પાસે બે કાનૂની રસ્તાઓ હોય છે:

KMCની સુનાવણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્પેશિયલ ઓફિસર પાસે આ મામલે નિર્ણય લેવા માટે મુખ્યત્વે બે કાનૂની રસ્તાઓ હોય છે. જેમાં પ્રથમ વિકલ્પ હેઠળ તેઓ પરવાનગી વગર નિયમોની વિરુદ્ધ જઈને ઊભું કરવામાં આવેલું ગેરકાયદે બાંધકામ તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપી શકે છે, અથવા તો બીજા વિકલ્પ તરીકે તેઓ તે ગેરકાયદે બાંધકામ પર ભારે મોટો દંડ ફટકારીને તેને નિયમો અનુસાર કાનૂની રીતે માન્ય પણ રાખી શકે છે.

આ પણ વાંચો: ‘બ્રાહ્મણ’ અંગે ફરી વિવાદ, BHUની પરીક્ષામાં પૂછાયો આવો પ્રશ્ન, શંકરાચાર્યએ પણ કરી ટિપ્પણી

કયા વિસ્તારોની પ્રોપર્ટીઝ પર તોળાતું જોખમ?

ગેરકાયદે બાંધકામ ધરાવતી આ પ્રોપર્ટીઝમાં મોટે ભાગે રહેણાંક મકાનો અને ફ્લેટ્સ સામેલ છે. આ મિલકતો કાલીઘાટ, ગરિયાહાટ પાસે, પંડિતિયા અને કોલકાતાના અન્ય કેટલાક વિસ્તારોમાં આવેલી છે. આ બિલ્ડિંગોમાંથી કેટલીક ઇમારતોના માલિક ખુદ અભિષેક બેનરજી છે, જ્યારે કેટલીક મિલકતો તેમના નજીકના સંબંધીઓ અને કંપનીઓના નામે છે. આ સિવાય, કેટલાક મોટા એપાર્ટમેન્ટ્સના ફ્લેટ્સના કનેક્શન પણ અભિષેક અથવા તેમના નજીકના સાથીઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

‘ભલે મારું ઘર તોડી પાડે, હું નહીં ઝૂકું’- અભિષેક બેનરજી

આ લડાઈ વચ્ચે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે અભિષેકની 14 મિલકતો ‘લીપ્સ એન્ડ બાઉન્ડ્સ’ કંપની, 4 તેમના પોતાના અને 6 પ્રોપર્ટી તેમના પિતાના નામે છે અને સરકાર ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલશે. બીજી તરફ, અભિષેકે પડકાર ફેંકતા કહ્યું છે કે ભલે મારું ઘર તોડી પાડવામાં આવે, પણ હું ભાજપ સામે નહીં ઝૂકું. તેમણે જે કરવું હોય એ કરવા દો. મારું ઘર તોડી નાખે કે નોટીસ મોકલે. હું તેમની સામે ઝૂકીશ નહીં, જે પણ થાય BJP વિરુદ્ધ મારી લડાઈ ચાલુ રહેશે.  

ટીએમસી સાંસદ સાયોની ઘોષે કથિત કનેક્શન નકાર્યું

આ યાદીમાં કલકત્તાના એક સરનામે સંયુક્ત માલિક તરીકે ‘શ્રીમતી સાયોની ઘોષ’નું નામ સામે આવતા સોશિયલ મીડિયા પર જાધવપુરના સાંસદ સાયોની ઘોષ અંગે અટકળો શરૂ થઈ હતી. જોકે, સાંસદ સાયોની ઘોષે આ બાબતને સખત શબ્દોમાં નકારી કાઢી છે અને સ્પષ્ટ કર્યું છે કે આ મિલકત સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેમણે પોતાના મતદારોને ચૂંટણી એફિડેવિટ (હલફનામું) ચેક કરવા જણાવીને, ખોટી અફવા ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખુલ્લી ધમકી આપી છે. ટીએમસીએ પણ ભાજપની આ આખી યાદીને ખોટી અને અવિશ્વસનીય ગણાવીને ફગાવી દીધી છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

Load More



KMC Issues Notice to Abhishek Banerjee: લોકસભા સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીની મિલકતો સામે મોટી કાર્યવાહી થવાના સંકેત મળી રહ્યા છે. કોલકાતા નગર નિગમ (KMC) દ્વારા તેમની એક ડઝનથી વધુ મિલકતોના સંદર્ભમાં નોટિસ ફટકારવામાં આવી હોવાના અહેવાલ છે. આ નોટિસ દ્વારા તેમને તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તાજેતરમાં જ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પણ સરકારી અધિકારીઓને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓની મિલકતોની વિગતો એકઠી કરવાના નિર્દેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું.

17 મિલકતો રડાર પર: ઇમારતના નકશા અને લિફ્ટની વિગતો મંગાઈ

મીડિયા રિપોર્ટ્સ મુજબ KMCએ અભિષેક બેનરજીની 17 જેટલી મિલકતોના ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ મોકલી છે. આ નોટિસમાં ઇમારતોના સ્કેચ (નકશા), લિફ્ટ અને એસ્કેલેટર્સ સંબંધિત તમામ મહત્ત્વપૂર્ણ જાણકારીઓ માંગવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટીએમસી નેતા પાસે આ નોટિસને પડકારવાના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. પરંતુ, તેમણે એ સ્પષ્ટ કરવું પડશે કે આ ગેરકાયદે બાંધકામો શા માટે તોડી પાડવામાં ન આવે.

નોટિસમાં શું છે આદેશ? 

રિપોર્ટ અનુસાર, આ નોટિસમાં કોલકાતા નગર નિગમ (KMC) અધિનિયમ, 1980ની કલમ 400(1) હેઠળ કડક આદેશ આપવામાં આવ્યો છે. નોટિસમાં લખ્યું છે કે, ‘તમારી આ ઇમારતનો જેટલો ભાગ પરવાનગી વિના અથવા નિયમોની વિરુદ્ધ જઈને બનાવવામાં આવ્યો છે, તેને 7 દિવસની અંદર તોડી પાડવામાં આવે.’ આ પ્રકારની નોટિસો અભિષેક બેનરજી સાથે જોડાયેલી તમામ 17 પ્રોપર્ટીઝને મોકલવામાં આવી છે.

કાનૂની વિકલ્પો પણ ખુલ્લા: ભારે દંડ ભરીને બચી શકે છે બાંધકામ

KMCના સૂત્રોના જણાવ્યા અનુસાર, કલમ 400(1) હેઠળ મકાનમાલિકોને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવે છે. જો કોઈ બાંધકામ ગેરકાયદે સાબિત થાય તો પણ માલિક અધિકારીઓ સમક્ષ હાજર થઈને પોતાની દલીલો રજૂ કરી શકે છે. આ પ્રકારના મામલાની સુનાવણી કોલકાતા નગર નિગમના મુખ્ય મથકે થાય છે, જ્યાં સ્પેશિયલ ઓફિસર બંને પક્ષોની વાત સાંભળે છે.

સુનાવણી બાદ સ્પેશિયલ ઓફિસર પાસે બે કાનૂની રસ્તાઓ હોય છે:

KMCની સુનાવણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્પેશિયલ ઓફિસર પાસે આ મામલે નિર્ણય લેવા માટે મુખ્યત્વે બે કાનૂની રસ્તાઓ હોય છે. જેમાં પ્રથમ વિકલ્પ હેઠળ તેઓ પરવાનગી વગર નિયમોની વિરુદ્ધ જઈને ઊભું કરવામાં આવેલું ગેરકાયદે બાંધકામ તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપી શકે છે, અથવા તો બીજા વિકલ્પ તરીકે તેઓ તે ગેરકાયદે બાંધકામ પર ભારે મોટો દંડ ફટકારીને તેને નિયમો અનુસાર કાનૂની રીતે માન્ય પણ રાખી શકે છે.

આ પણ વાંચો: ‘બ્રાહ્મણ’ અંગે ફરી વિવાદ, BHUની પરીક્ષામાં પૂછાયો આવો પ્રશ્ન, શંકરાચાર્યએ પણ કરી ટિપ્પણી

કયા વિસ્તારોની પ્રોપર્ટીઝ પર તોળાતું જોખમ?

ગેરકાયદે બાંધકામ ધરાવતી આ પ્રોપર્ટીઝમાં મોટે ભાગે રહેણાંક મકાનો અને ફ્લેટ્સ સામેલ છે. આ મિલકતો કાલીઘાટ, ગરિયાહાટ પાસે, પંડિતિયા અને કોલકાતાના અન્ય કેટલાક વિસ્તારોમાં આવેલી છે. આ બિલ્ડિંગોમાંથી કેટલીક ઇમારતોના માલિક ખુદ અભિષેક બેનરજી છે, જ્યારે કેટલીક મિલકતો તેમના નજીકના સંબંધીઓ અને કંપનીઓના નામે છે. આ સિવાય, કેટલાક મોટા એપાર્ટમેન્ટ્સના ફ્લેટ્સના કનેક્શન પણ અભિષેક અથવા તેમના નજીકના સાથીઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

‘ભલે મારું ઘર તોડી પાડે, હું નહીં ઝૂકું’- અભિષેક બેનરજી

આ લડાઈ વચ્ચે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે અભિષેકની 14 મિલકતો ‘લીપ્સ એન્ડ બાઉન્ડ્સ’ કંપની, 4 તેમના પોતાના અને 6 પ્રોપર્ટી તેમના પિતાના નામે છે અને સરકાર ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલશે. બીજી તરફ, અભિષેકે પડકાર ફેંકતા કહ્યું છે કે ભલે મારું ઘર તોડી પાડવામાં આવે, પણ હું ભાજપ સામે નહીં ઝૂકું. તેમણે જે કરવું હોય એ કરવા દો. મારું ઘર તોડી નાખે કે નોટીસ મોકલે. હું તેમની સામે ઝૂકીશ નહીં, જે પણ થાય BJP વિરુદ્ધ મારી લડાઈ ચાલુ રહેશે.  

ટીએમસી સાંસદ સાયોની ઘોષે કથિત કનેક્શન નકાર્યું

આ યાદીમાં કલકત્તાના એક સરનામે સંયુક્ત માલિક તરીકે ‘શ્રીમતી સાયોની ઘોષ’નું નામ સામે આવતા સોશિયલ મીડિયા પર જાધવપુરના સાંસદ સાયોની ઘોષ અંગે અટકળો શરૂ થઈ હતી. જોકે, સાંસદ સાયોની ઘોષે આ બાબતને સખત શબ્દોમાં નકારી કાઢી છે અને સ્પષ્ટ કર્યું છે કે આ મિલકત સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેમણે પોતાના મતદારોને ચૂંટણી એફિડેવિટ (હલફનામું) ચેક કરવા જણાવીને, ખોટી અફવા ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખુલ્લી ધમકી આપી છે. ટીએમસીએ પણ ભાજપની આ આખી યાદીને ખોટી અને અવિશ્વસનીય ગણાવીને ફગાવી દીધી છે.



KMC Issues Notice to Abhishek Banerjee: લોકસભા સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીની મિલકતો સામે મોટી કાર્યવાહી થવાના સંકેત મળી રહ્યા છે. કોલકાતા નગર નિગમ (KMC) દ્વારા તેમની એક ડઝનથી વધુ મિલકતોના સંદર્ભમાં નોટિસ ફટકારવામાં આવી હોવાના અહેવાલ છે. આ નોટિસ દ્વારા તેમને તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તાજેતરમાં જ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પણ સરકારી અધિકારીઓને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓની મિલકતોની વિગતો એકઠી કરવાના નિર્દેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું.

17 મિલકતો રડાર પર: ઇમારતના નકશા અને લિફ્ટની વિગતો મંગાઈ

મીડિયા રિપોર્ટ્સ મુજબ KMCએ અભિષેક બેનરજીની 17 જેટલી મિલકતોના ગેરકાયદે બાંધકામ અંગે નોટિસ મોકલી છે. આ નોટિસમાં ઇમારતોના સ્કેચ (નકશા), લિફ્ટ અને એસ્કેલેટર્સ સંબંધિત તમામ મહત્ત્વપૂર્ણ જાણકારીઓ માંગવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટીએમસી નેતા પાસે આ નોટિસને પડકારવાના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. પરંતુ, તેમણે એ સ્પષ્ટ કરવું પડશે કે આ ગેરકાયદે બાંધકામો શા માટે તોડી પાડવામાં ન આવે.

નોટિસમાં શું છે આદેશ? 

રિપોર્ટ અનુસાર, આ નોટિસમાં કોલકાતા નગર નિગમ (KMC) અધિનિયમ, 1980ની કલમ 400(1) હેઠળ કડક આદેશ આપવામાં આવ્યો છે. નોટિસમાં લખ્યું છે કે, ‘તમારી આ ઇમારતનો જેટલો ભાગ પરવાનગી વિના અથવા નિયમોની વિરુદ્ધ જઈને બનાવવામાં આવ્યો છે, તેને 7 દિવસની અંદર તોડી પાડવામાં આવે.’ આ પ્રકારની નોટિસો અભિષેક બેનરજી સાથે જોડાયેલી તમામ 17 પ્રોપર્ટીઝને મોકલવામાં આવી છે.

કાનૂની વિકલ્પો પણ ખુલ્લા: ભારે દંડ ભરીને બચી શકે છે બાંધકામ

KMCના સૂત્રોના જણાવ્યા અનુસાર, કલમ 400(1) હેઠળ મકાનમાલિકોને પોતાનો પક્ષ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવે છે. જો કોઈ બાંધકામ ગેરકાયદે સાબિત થાય તો પણ માલિક અધિકારીઓ સમક્ષ હાજર થઈને પોતાની દલીલો રજૂ કરી શકે છે. આ પ્રકારના મામલાની સુનાવણી કોલકાતા નગર નિગમના મુખ્ય મથકે થાય છે, જ્યાં સ્પેશિયલ ઓફિસર બંને પક્ષોની વાત સાંભળે છે.

સુનાવણી બાદ સ્પેશિયલ ઓફિસર પાસે બે કાનૂની રસ્તાઓ હોય છે:

KMCની સુનાવણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્પેશિયલ ઓફિસર પાસે આ મામલે નિર્ણય લેવા માટે મુખ્યત્વે બે કાનૂની રસ્તાઓ હોય છે. જેમાં પ્રથમ વિકલ્પ હેઠળ તેઓ પરવાનગી વગર નિયમોની વિરુદ્ધ જઈને ઊભું કરવામાં આવેલું ગેરકાયદે બાંધકામ તાત્કાલિક તોડી પાડવાનો આદેશ આપી શકે છે, અથવા તો બીજા વિકલ્પ તરીકે તેઓ તે ગેરકાયદે બાંધકામ પર ભારે મોટો દંડ ફટકારીને તેને નિયમો અનુસાર કાનૂની રીતે માન્ય પણ રાખી શકે છે.

આ પણ વાંચો: ‘બ્રાહ્મણ’ અંગે ફરી વિવાદ, BHUની પરીક્ષામાં પૂછાયો આવો પ્રશ્ન, શંકરાચાર્યએ પણ કરી ટિપ્પણી

કયા વિસ્તારોની પ્રોપર્ટીઝ પર તોળાતું જોખમ?

ગેરકાયદે બાંધકામ ધરાવતી આ પ્રોપર્ટીઝમાં મોટે ભાગે રહેણાંક મકાનો અને ફ્લેટ્સ સામેલ છે. આ મિલકતો કાલીઘાટ, ગરિયાહાટ પાસે, પંડિતિયા અને કોલકાતાના અન્ય કેટલાક વિસ્તારોમાં આવેલી છે. આ બિલ્ડિંગોમાંથી કેટલીક ઇમારતોના માલિક ખુદ અભિષેક બેનરજી છે, જ્યારે કેટલીક મિલકતો તેમના નજીકના સંબંધીઓ અને કંપનીઓના નામે છે. આ સિવાય, કેટલાક મોટા એપાર્ટમેન્ટ્સના ફ્લેટ્સના કનેક્શન પણ અભિષેક અથવા તેમના નજીકના સાથીઓ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.

‘ભલે મારું ઘર તોડી પાડે, હું નહીં ઝૂકું’- અભિષેક બેનરજી

આ લડાઈ વચ્ચે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ દાવો કર્યો છે કે અભિષેકની 14 મિલકતો ‘લીપ્સ એન્ડ બાઉન્ડ્સ’ કંપની, 4 તેમના પોતાના અને 6 પ્રોપર્ટી તેમના પિતાના નામે છે અને સરકાર ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલશે. બીજી તરફ, અભિષેકે પડકાર ફેંકતા કહ્યું છે કે ભલે મારું ઘર તોડી પાડવામાં આવે, પણ હું ભાજપ સામે નહીં ઝૂકું. તેમણે જે કરવું હોય એ કરવા દો. મારું ઘર તોડી નાખે કે નોટીસ મોકલે. હું તેમની સામે ઝૂકીશ નહીં, જે પણ થાય BJP વિરુદ્ધ મારી લડાઈ ચાલુ રહેશે.  

ટીએમસી સાંસદ સાયોની ઘોષે કથિત કનેક્શન નકાર્યું

આ યાદીમાં કલકત્તાના એક સરનામે સંયુક્ત માલિક તરીકે ‘શ્રીમતી સાયોની ઘોષ’નું નામ સામે આવતા સોશિયલ મીડિયા પર જાધવપુરના સાંસદ સાયોની ઘોષ અંગે અટકળો શરૂ થઈ હતી. જોકે, સાંસદ સાયોની ઘોષે આ બાબતને સખત શબ્દોમાં નકારી કાઢી છે અને સ્પષ્ટ કર્યું છે કે આ મિલકત સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તેમણે પોતાના મતદારોને ચૂંટણી એફિડેવિટ (હલફનામું) ચેક કરવા જણાવીને, ખોટી અફવા ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની ખુલ્લી ધમકી આપી છે. ટીએમસીએ પણ ભાજપની આ આખી યાદીને ખોટી અને અવિશ્વસનીય ગણાવીને ફગાવી દીધી છે.

Next Post
સુરત પાલિકાના ખસીકરણ અભિયાનની ‘રિવર્સ ઈફેક્ટ’? કરોડોનો ધુમાડો છતાં રખડતા કુતરાની સંખ્યા વધી | SMC De…

સુરત પાલિકાના ખસીકરણ અભિયાનની ‘રિવર્સ ઈફેક્ટ’? કરોડોનો ધુમાડો છતાં રખડતા કુતરાની સંખ્યા વધી | SMC De...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

Recent News

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…
GUJARAT

લગ્નના ૧૫ દિવસમાં જ પત્ની જતી રહેતા પતિએ ફાંસો ખાઇ લીધો | Husband hangs himself after wife leaves hi…

વડોદરા, લગ્નના ૧૫  દિવસમાં જ પત્ની પિયર જતી રહેતા આવેશમાં આવેલા પતિએ ગળા ફાંસો ખાઇ લેતા તેનું મોત થયું છે....

Read more

કાર ભાડે લઇ સગેવગે કરી દેનાર આરોપી ઝડપાયો | Accused who rented a car and stole it was arrested

વડોદરા ભાજપના મીડિયા ઇન્ચાર્જની ફાર્મા કંપની સામે મુંબઈમાં કેસ | Case filed in Mumbai against Vadoda…

ભાલીયાપુરા ગામે જુગાર રમતા ૮ ઝડપાયા | 8 arrested for gambling in Bhaliapura village

પોલીસ ચોકીમાં જ પતિ પર હુમલો કરી તમાચા ચોડી દેતી પત્ની | Wife attacks and slaps husband at police st…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In