• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પડધરી પંથકના યુવાનની હત્યા પ્રકરણમાં બેદરકાર ચાર પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | Four negligent police off…

satyasamachar by satyasamachar
May 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પડધરી પંથકના યુવાનની હત્યા પ્રકરણમાં બેદરકાર ચાર પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | Four negligent police off…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Load More


– બે પીઆઇ અને પીએસઆઇ, એએસઆઇને ફરજમોકૂફ કરાયા

– દુષ્કર્મ અને પોક્સોના ગંભીર ગુનાના આરોપીને પકડવામાં પોલીસ અધિકારીઓ નબળા પુરવાર થતાં આશાસ્પદ યુવાને જીવ ગુમાવવો પડયો

– ખાખડાબેલાના યુવાનની હત્યા કેસના આરોપીઓને ઝડપી લેવા માટે એએસપીના વડપણ હેઠળ ટીમની રચના

પડધરી: પડધરીના ખાખડાબેલા ગામે રહેતા અને રાજકોટમાં વાહન લે-વેંચનો વ્યવસાય કરતા યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ.૪૦)નામના યુવકની હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે અગાઉ દુષ્કર્મ અને પોક્સોના ગુના નોંધાયા બાદ સ્થાનિક પોલીસ અધિકારીઓની ઢીલી નીતિને કારણે ફરાર આરોપી ઝડપાયા નહોતા. આ પ્રકારની બેદરકારીને ધ્યાને લઇ રેન્જ આઇજીએ બે પીઆઇ તથા એક પીએસઆઇ અને એક એએસઆઇને સસ્પેન્ડ કરવાનો આદેશ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો.

પડધરીના ચર્ચાસ્પદ મર્ડર કેસની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના અયોધ્યા ચોકમાં વાહન લે-વેંચનો વ્યવસાય કરતા ખાખડાબેલા ગામના યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ.૪૦) નામના યુવાન ઉપર બુધવારે રાત્રિના ખાખડાબેલા ગામ નજીક તેમની કાર આડે ઉતરીને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડાયેલા યુવરાજસિંહને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન એવી વિગતો બહાર આવી’તી કે મૃતક યુવરાજસિંહે વર્ષ ૨૦૨૪માં પડધરી પોલીસ મથકમાં મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, યશપાલસિંહ રસિકસિંહ જાડેજા સહિત ત્રણ સામે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરાવી હતી.

આ ગુનામાં એક હાલ જેલમાં છે જ્યારે મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ બંને ફરાર છે. આ બંને આરોપીઓ મૃતક યુવાનને સમાધાન કરી લેવા કહેતા હતા. પરંતુ તેઓ સંમત નહીં થતા જેનો ખાર રાખી બંને આરોપીઓએ છરીના ઘા ઝીંકી યુવરાજસિંહને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઇ રાજકોટ રેન્જના આઇજી નિર્લિપ્ત રાયે અગાઉના વર્ષે ૨૦૨૪ના પોક્સો અને દુષ્કર્મના કેસમાં આરોપીને પકડવામાં બેદરકારી દાખવનાર તપાશનીશ તત્કાલિન પીઆઇ એચ.એન.રાઠોડ ત્યાર બાદ પીઆઇ તરીકેનો ચાર્જ સંભાળનાર એસ.એન.પરમાર અને પીએસઆઇ જે.જે.વાળા તથા ડી-સ્ટાફના ઇન્ચાર્જ એએસઆઇ ભગીરથસિંહ જાડેજાએ આરોપીઓને પકડવાની તસદી નહીં લેતા ફરજમાં મોકૂફ કરવાનો આદેશ કર્યો હતો. પોલીસ અધિકારીઓની બેદરકારીને લીધે આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો હોવાનું જણાવી હુમલાખોર શખ્સોને ઝડપી લેવા એસએસપીના વડપણ હેઠળ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં ૧૦૦થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો તપાસમાં જોડાશે. 

– માત્ર ટુંકા દિવસના ગાળામાં પીઆઇ પરમાર બીજી વખત સસ્પેન્ડ

પડધરીના મર્ડર કેસમાં સસ્પેન્ડ પીઆઇ એસ.એન.પરમાર અગાઉ લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડાના મામલે સસ્પેન્ડ થયા હતા ત્યારબાદ ૧૫ દિવસના માત્ર ટુંકાગાળામાં બીજી વખત સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Next Post
ગોંડલના ધુડશીયા ગામે કૌટુંબિક શેઢા પાડોશીઓના ત્રાસથી ખેડૂતનો આપઘાત | Farmer commits suicide in Dhuds…

ગોંડલના ધુડશીયા ગામે કૌટુંબિક શેઢા પાડોશીઓના ત્રાસથી ખેડૂતનો આપઘાત | Farmer commits suicide in Dhuds...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Recent News

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ:ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા ગીર સોમનાથ જિલ્લા સંગઠનને વધુ મજબૂત અને વેગવંતું બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય...

Read more

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In