• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ખેડૂતો અને મિડલ ક્લાસને મોંઘવારીનો ડબલ ઝટકો! યુદ્ધ બાદ હવે વરસાદે વધાર્યું ટેન્શન | imd monsoon fore…

satyasamachar by satyasamachar
May 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ખેડૂતો અને મિડલ ક્લાસને મોંઘવારીનો ડબલ ઝટકો! યુદ્ધ બાદ હવે વરસાદે વધાર્યું ટેન્શન | imd monsoon fore…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ-મુંબઈના રેલવે મુસાફરોને રાહત: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન, જાણો શિડ્યુલ અને સ…

અમદાવાદ-મુંબઈના રેલવે મુસાફરોને રાહત: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન, જાણો શિડ્યુલ અને સ…

પ્રજાના પ્રશ્નોથી મંત્રી ઘેરાયા! સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતા મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા, …

પ્રજાના પ્રશ્નોથી મંત્રી ઘેરાયા! સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતા મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા, …

ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત: અસરગ્રસ્ત વિસ્તારમાં ‘ડીટિકિંગ’ કામગીર…

ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત: અસરગ્રસ્ત વિસ્તારમાં ‘ડીટિકિંગ’ કામગીર…

Load More


IMD Monsoon Forecast 2026: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશમાં ચોમાસા અંગે ચિંતાજનક અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. IMDએ શુક્રવારે પુષ્ટિ કરી છે કે, આગામી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન થનારો વરસાદ સામાન્ય સરેરાશના માત્ર 90% સુધી જ પહોંચે તેવી શક્યતા છે. જે એપ્રિલ મહિનામાં વ્યક્ત કરાયેલા 92% ના અંદાજ કરતાં પણ ઘણો ઓછો છે. ચોમાસું શરૂ થવાના આરે હોય ત્યારે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલું આ અત્યાર સુધીનું સૌથી નીચું અનુમાન છે. છેલ્લા ત્રણ વર્ષમાં પ્રથમ વખત ભારત આવા ચોમાસાનો સામનો કરવા જઈ રહ્યું છે જે સત્તાવાર રીતે સામાન્ય કરતાં ઓછું રહેવાની ધારણા છે.

કૃષિ ક્ષેત્રમાં સમસ્યા પેદા થઇ શકે છે.

ચોમાસાની આ સિઝન દેશના કૃષિ ક્ષેત્ર માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આ વર્ષે ચોમાસાનો વરસાદ 90% કરતાં પણ ઓછો રહેવાની 60% જેટલી મોટી શક્યતા છે, જેને હવામાન વિભાગ ડેફિસિઅન્ટ (Deficient) એટલે કે અછતગ્રસ્ત શ્રેણીમાં વર્ગીકૃત કરે છે. હવામાન વિભાગ પાસે સત્તાવાર રીતે દુષ્કાળ જાહેર કરવાના કોઈ ચોક્કસ માપદંડ નથી, તે માત્ર વરસાદની તીવ્ર અછતનો સંકેત આપે છે. આ સીઝનમાં વરસાદ વધુ ખરાબ થઈને 90% ની મર્યાદાથી પણ ઓછો થાય તેવી શક્યતા 35% છે.

અછતગ્રસ્ત ચોમાસાની શક્યતા 16%

ઐતિહાસિક રીતે દેશમાં આવા અછતગ્રસ્ત ચોમાસાની સંભાવના માત્ર 16% ની આસપાસ જ હોય છે, પરંતુ આ વખતે આ જોખમ બમણા કરતાં પણ વધુ છે. આ અંદાજમાં પ્લસ કે માઈનસ 5% ની ત્રુટિ (margin of error) હોઈ શકે છે. IMDના ડાયરેક્ટર જનરલ એમ. મોહપાત્રાના જણાવ્યા અનુસાર, દેશના વિવિધ ભાગોમાં વરસાદની સ્થિતિ અલગ અલગ રહેશે. ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમ ભારતમાં સરેરાશના માત્ર 92% જેટલો જ વરસાદ પડી શકે છે.

પૂર્વત્તોર (નૉર્થ-ઈસ્ટ) ભારત: માત્ર ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં જ લાંબા ગાળાની સરેરાશ (LPA) ના 94% થી 104% ની વચ્ચે સામાન્ય વરસાદ થવાની આશા છે.

તાપમાનમાં વધારો: ઓછો વરસાદ પડવાના કારણે આ સીઝનમાં દિવસ અને રાત્રિ બંનેના તાપમાન સામાન્ય કરતાં ઊંચા (higher side) રહેવાની આશંકા છે.

આ પણ વાંચો : NEET-UG 2026: રિ-ટેસ્ટમાં એરફોર્સની મદદ લેવાશે? હાઈલેવલ બેઠકમાં વિચારણા, PMO લેશે અંતિમ નિર્ણય

કેરલમમાં ચોમાસું મોડું પડશે, અલ-નીનોનું ગ્રહણ

અગાઉ ચોમાસું 26 મેના રોજ કેરલમમાં પહોંચે તેવું અનુમાન હતું, પરંતુ હવે તે જૂનના પ્રથમ સપ્તાહમાં લેન્ડફોલ થાય તેવી શક્યતા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રવિચંદ્રને જણાવ્યું કે, ચોમાસું ભારતના દક્ષિણ સમુદ્ર પર પહોંચી ગયું છે, પરંતુ કમનસીબે તે હજુ જમીની ભાગ પર આગળ વધી શક્યું નથી. જૂન મહિનો, જ્યારે ખેડૂતો ખરીફ પાકની વાવણી શરૂ કરે છે, ત્યારે પણ વરસાદ સામાન્યના માત્ર 94% જેટલો જ એટલે કે ઓછો રહેવાનું અનુમાન છે.

અલ નીનોનો ખતરો

પ્રશાંત મહાસાગરમાં અલ નીનો ખૂબ જ ઝડપથી સક્રિય થઈ રહ્યું છે અને ત્યાં સમુદ્રનું તાપમાન વધી રહ્યું છે. આના કારણે ચોમાસાના આગળના મહિનાઓમાં વરસાદ વધુ પ્રભાવિત અને દબાયેલો રહી શકે છે.

મોંઘવારી વધશે? 

ખેડૂતો અને અર્થતંત્ર પર થનારી અસરોમાં વરસાદ માત્ર હવામાનની ઘટના નથી પરંતુ ભારતની કૃષિ આધારિત અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે, જેના કારણે આ નબળા ચોમાસાની સીધી અસરો જોવા મળશે. ભારતના કુલ ફુગાવાના આંકડામાં ખાદ્ય ચીજોનો હિસ્સો લગભગ 37% જેટલો મોટો છે. તેથી જ્યારે પણ ખેતરોમાં ઉત્પાદન ઘટે છે, ત્યારે બજારો અને કરિયાણાની દુકાનોમાં શાકભાજી તથા અનાજના ભાવ વધવા લાગે છે, જેનો સૌથી મોટો આર્થિક બોજ સામાન્ય પરિવારોના બજેટ પર પડે છે.

Next Post
અમરેલીમાં ‘ગે ડેટિંગ એપ’ દ્વારા હનીટ્રેપ : છરીની અણીએ યુવકને લૂંટી કપડાં ઉતારી વીડિયો બનાવ્યો, 6ની ધ…

અમરેલીમાં ‘ગે ડેટિંગ એપ’ દ્વારા હનીટ્રેપ : છરીની અણીએ યુવકને લૂંટી કપડાં ઉતારી વીડિયો બનાવ્યો, 6ની ધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ-મુંબઈના રેલવે મુસાફરોને રાહત: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન, જાણો શિડ્યુલ અને સ…

અમદાવાદ-મુંબઈના રેલવે મુસાફરોને રાહત: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન, જાણો શિડ્યુલ અને સ…

પ્રજાના પ્રશ્નોથી મંત્રી ઘેરાયા! સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતા મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા, …

પ્રજાના પ્રશ્નોથી મંત્રી ઘેરાયા! સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતા મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા, …

ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત: અસરગ્રસ્ત વિસ્તારમાં ‘ડીટિકિંગ’ કામગીર…

ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત: અસરગ્રસ્ત વિસ્તારમાં ‘ડીટિકિંગ’ કામગીર…

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…

Recent News

અમદાવાદ-મુંબઈના રેલવે મુસાફરોને રાહત: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન, જાણો શિડ્યુલ અને સ…

અમદાવાદ-મુંબઈના રેલવે મુસાફરોને રાહત: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન, જાણો શિડ્યુલ અને સ…

પ્રજાના પ્રશ્નોથી મંત્રી ઘેરાયા! સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતા મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા, …

પ્રજાના પ્રશ્નોથી મંત્રી ઘેરાયા! સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતા મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા, …

ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત: અસરગ્રસ્ત વિસ્તારમાં ‘ડીટિકિંગ’ કામગીર…

ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત: અસરગ્રસ્ત વિસ્તારમાં ‘ડીટિકિંગ’ કામગીર…

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ-મુંબઈના રેલવે મુસાફરોને રાહત: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન, જાણો શિડ્યુલ અને સ…
GUJARAT

અમદાવાદ-મુંબઈના રેલવે મુસાફરોને રાહત: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન, જાણો શિડ્યુલ અને સ…

Ahmedabad-Mumbai Train Travel : પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મુસાફરોની વધતી સંખ્યા અને સુવિધાને ધ્યાનમાં રાખીને મુંબઈ અને અમદાવાદ વચ્ચે...

Read more

પ્રજાના પ્રશ્નોથી મંત્રી ઘેરાયા! સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતા મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા, …

ગીર-રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહબાળના શંકાસ્પદ મોત: અસરગ્રસ્ત વિસ્તારમાં ‘ડીટિકિંગ’ કામગીર…

ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…

CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? | CBSE Cl…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In