• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે વિશ્વામિત્રી નદીની દુર્દશા અને મગરોના મોત એક ગંભીર ચેતવણી સમાન…

satyasamachar by satyasamachar
June 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે વિશ્વામિત્રી નદીની દુર્દશા અને મગરોના મોત એક ગંભીર ચેતવણી સમાન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …

દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…

દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…

Load More


Vadodara : વડોદરા સહિત સમગ્ર વિશ્વમાં આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે. પર્યાવરણ સંરક્ષણ, જળસ્ત્રોતોના જતન અને જૈવ વૈવિધ્યના રક્ષણની વાતો વચ્ચે વડોદરાની વિશ્વામિત્રી નદીની હાલત અનેક સવાલો ઊભા કરી રહી છે. એક તરફ નદીમાં ગટરના પાણી, કેમિકલયુક્ત પ્રવાહી અને ગેરકાયદે વેસ્ટનો નિકાલ યથાવત છે, તો બીજી તરફ છેલ્લા ત્રણ વર્ષમાં 35 મગરોના મોત થતાં પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે.

વિશ્વામિત્રી નદી શહેરમાં પ્રવેશતાની સાથે જ પ્રદૂષણનો ભોગ બને છે. નદીમાં ગટરના સીધા પાણી ઠલવાતા અટકાવવા માટે વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી શુધ્ધિકરણ માટે વિવિધ યોજનાઓ અને જાહેરાતો પણ કરાઈ છે, છતાં આજે પણ અનેક સ્થળોએ ગટરનાં પાણી સીધા નદીમાં છોડવામાં આવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા નદીમાં ગટરના પાણી ઠલવાતા બંધ કરાયા હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકત અલગ જ ચિત્ર રજૂ કરે છે.

વિશ્વામિત્રીમાં અનેક વખત કેમિકલયુક્ત પ્રવાહી છોડવામાં આવતાં પાણીનો રંગ બદલાઈ જવાના બનાવો પણ સામે આવ્યા છે. ઉપરાંત, નદીમાં ગેરકાયદે ઔદ્યોગિક અને અન્ય પ્રકારનો કચરો ઠાલવવાની ઘટનાઓ પણ બનતી જ રહે છે. આવા કિસ્સાઓમાં તંત્ર દ્વારા નોટિસ પાઠવવા કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ કડક અને અસરકારક પગલાંના અભાવ નદીનું પ્રદૂષણ સતત વધી રહ્યું

બીજી તરફ, વિશ્વામિત્રી નદીના અંદાજે 25 કિલોમીટરના વિસ્તારમાં આશરે 420 જેટલા મગરો વસવાટ કરે છે. એશિયામાં સૌથી વધુ મગરોની વસ્તી ધરાવતી નદીઓમાં વિશ્વામિત્રી મોખરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મગરોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ તેની સાથે મગરોના કુદરતી અને શંકાસ્પદ મોતના બનાવોમાં પણ વધારો થયો છે. છેલ્લા ચાર મહિનામાં 8 મગરોના મૃતદેહ મળી આવતાં વન્યજીવપ્રેમીઓ અને પર્યાવરણ સુરક્ષા સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા વધી છે. અનેક મગરોના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. 

મગરોના મોતનું કારણ જાહેર નથી કરાતું

જીવદયા પ્રેમીઓ અને વન્યજીવ જોડાયેલા લોકોનું કહેવું મગરોના મોત બાદ વન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, પરંતુ તેના સત્તાવાર રિપોર્ટ જાહેર કરવામાં આવતા નથી, જેના કારણે મગરીના મોત પાછળનું સાચું કારણ બહાર આવતું નથી અને તેથી મગરોના સંરક્ષણ માટે જરૂરી પગલાં ભરવામાં પણ મુશ્કેલી સર્જાઈ છે.

નદીમાં કોલિફોર્મ બેકટેરિયાનું વધુ પ્રમાણ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ખલીપુર નજીકથી છેલ્લા છ મહિના દરમિયાન લેવામાં આવેલા પાણીના સેમ્પલના પરીક્ષણમાં બીઓડી (બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ)-2, સીઓડી (કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ)-16, પીએચ (પોટેન્શિયલ ઓફ હાઈડ્રોજન)-7.5 અને ટોટલ કોલિફોર્મ બેકટેરિયાનું પ્રમાણ 458 નોંધાયું છે. કોલિફોર્મ બેકટેરિયાની હાજરી નદીમાં ગટરજન્ય પ્રદૂષણની હાજરી તરફ ઈશારો કરે છે. કોલિફોર્મ બેકટેરિયા સામાન્ય રીતે માનવ અને પ્રાણીના મળમૂત્રમાંથી પાણીમાં પ્રવેશે છે.

Next Post
પાટણ નગરપાલિકાએ લોથ મારી! લાખોના ખર્ચે ખાનગી જમીન પર રોડ બનાવી દીધો, માલિકે ફેન્સિંગ કરી બંધ કર્યો ર…

પાટણ નગરપાલિકાએ લોથ મારી! લાખોના ખર્ચે ખાનગી જમીન પર રોડ બનાવી દીધો, માલિકે ફેન્સિંગ કરી બંધ કર્યો ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …

દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…

દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

Recent News

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …

દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…

દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…
GUJARAT

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

Morena train accident: કોઈ એક ખોટી અફવા કેટલો મોટો વિનાશ નોતરી શકે છે, તેનો એક અત્યંત પીડાદાયક કિસ્સો મધ્યપ્રદેશના મુરૈના...

Read more

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક ભારતીયનું મોત: યુદ્ધના માહોલ વચ્ચે 107 દિવસથી જહાજો પર ફસાયા છે 562 ખલાસીઓ …

દિલ્હીમાં મોટો ખેલ… TMCના 20 બાગી સાંસદો ઓમ બિરલાને મળ્યા, NCPIમાં વિલયની કરી જાહેરાત | 20 Rebel T…

જામનગર શહેર અને જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસની સઘન કાર્યવાહી | Police take intensive action…

કાલાવડ તાલુકાના ખંઢેરા પાસે ફુલઝર-1 નદી કાંઠેથી કુલ 6 ખેડૂતોના ઇલેક્ટ્રિક વાયરની ચોરીની ફરિયાદ | Com…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In