• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા | Gujarat Train Al…

satyasamachar by satyasamachar
June 6, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા | Gujarat Train Al…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Monsoon Timetable 2026: દક્ષિણ ભારત તરફ આવેલા કોંકણ રેલવે પર ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને સાવચેતીના કારણોસર 15 જૂનથી 20 ઓક્ટોબર, 2026 સુધી રેલવે દ્વારા મોન્સૂન ટાઈમ ટેબલ અમલમાં મૂકવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિભાગોમાં ટ્રેનોની ગતિ મર્યાદિત રાખવામાં આવતાં પશ્ચિમ રેલવે પરથી દોડતી 24 જોડી ટ્રેનોના સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક સ્ટેશનો પર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં બદલાવ જોવા મળશે.

મુસાફરો માટે રેલવે તંત્રની મહત્ત્વની સૂચના

જેમાં ખાસ કરીને અમદાવાદમાંથી પસાર થતી કેટલીક મહત્ત્વની ટ્રેનોમાં ટ્રેન નં. 16311-12 શ્રી ગંગાનગર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે સવારે 7.25 વાગ્યે પહોંચશે અને 7.35 વાગ્યે રવાના થશે. જ્યારે પરત ફરતી આ ટ્રેન સવારે 6.40 વાગ્યે આવશે અને 6.50 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નં. 16333-34 વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે બપોરે 3.15 વાગ્યે પહોંચશે અને 3.25 વાગ્યે રવાના થશે. જ્યારે પરત આવતી આ ટ્રેન સવારે 6.40 વાગ્યે પહોંચશે અને 6.50 વાગ્યે ઉપડશે.

ચાર મહત્ત્વની ટ્રેનોના નવા સમયપત્રક

ગાંધીધામ-નાગરકોઈલ એક્સપ્રેસ અને ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસના અમદાવાદ ખાતેના સમય પણ અનુક્રમે બપોરે 3.15થી 3.25 અને સવારે 6.40થી 6.50 નક્કી કરવામાં આવ્યા છે. ટ્રેન નં. 19260-59 ભાવનગર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે બપોરે 3.15 વાગ્યે આવશે અને 3.25 વાગ્યે ઉપડશે. જ્યારે ટ્રેન નં. 19578-77 જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ અમદાવાદ ખાતે રાત્રે 2.50 વાગ્યે પહોંચશે અને 3.00 વાગ્યે રવાના થશે.

ટ્રેનનો સમય ચકાસીને જ મુસાફરી કરવા અપીલ

આ ઉપરાંત ટ્રેન નં. 22908-07 હાપા-મડગાંવ એક્સપ્રેસ, 20924-23 ગાંધીધામ-તિરુનલવેલી હમસફર એક્સપ્રેસ, 20910-09 પોરબંદર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અને 22476-75 હિસાર-કોઈમ્બતુર એસી એક્સપ્રેસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદથી મુસાફરી કરતાં મુસાફરોએ ટ્રેનનો સમય ચકાસીને જ મુસાફરી કરવા રેલવે તંત્રે સૂચન કર્યું છે.

આ પણ વાંચો: કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળની અવળચંડાઈ! ભારતે કહ્યું- વાતચીતથી ઉકેલ શક્ય

ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા 2 - image



Monsoon Timetable 2026: દક્ષિણ ભારત તરફ આવેલા કોંકણ રેલવે પર ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને સાવચેતીના કારણોસર 15 જૂનથી 20 ઓક્ટોબર, 2026 સુધી રેલવે દ્વારા મોન્સૂન ટાઈમ ટેબલ અમલમાં મૂકવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિભાગોમાં ટ્રેનોની ગતિ મર્યાદિત રાખવામાં આવતાં પશ્ચિમ રેલવે પરથી દોડતી 24 જોડી ટ્રેનોના સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક સ્ટેશનો પર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં બદલાવ જોવા મળશે.

મુસાફરો માટે રેલવે તંત્રની મહત્ત્વની સૂચના

જેમાં ખાસ કરીને અમદાવાદમાંથી પસાર થતી કેટલીક મહત્ત્વની ટ્રેનોમાં ટ્રેન નં. 16311-12 શ્રી ગંગાનગર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે સવારે 7.25 વાગ્યે પહોંચશે અને 7.35 વાગ્યે રવાના થશે. જ્યારે પરત ફરતી આ ટ્રેન સવારે 6.40 વાગ્યે આવશે અને 6.50 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નં. 16333-34 વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે બપોરે 3.15 વાગ્યે પહોંચશે અને 3.25 વાગ્યે રવાના થશે. જ્યારે પરત આવતી આ ટ્રેન સવારે 6.40 વાગ્યે પહોંચશે અને 6.50 વાગ્યે ઉપડશે.

ચાર મહત્ત્વની ટ્રેનોના નવા સમયપત્રક

ગાંધીધામ-નાગરકોઈલ એક્સપ્રેસ અને ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસના અમદાવાદ ખાતેના સમય પણ અનુક્રમે બપોરે 3.15થી 3.25 અને સવારે 6.40થી 6.50 નક્કી કરવામાં આવ્યા છે. ટ્રેન નં. 19260-59 ભાવનગર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે બપોરે 3.15 વાગ્યે આવશે અને 3.25 વાગ્યે ઉપડશે. જ્યારે ટ્રેન નં. 19578-77 જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ અમદાવાદ ખાતે રાત્રે 2.50 વાગ્યે પહોંચશે અને 3.00 વાગ્યે રવાના થશે.

ટ્રેનનો સમય ચકાસીને જ મુસાફરી કરવા અપીલ

આ ઉપરાંત ટ્રેન નં. 22908-07 હાપા-મડગાંવ એક્સપ્રેસ, 20924-23 ગાંધીધામ-તિરુનલવેલી હમસફર એક્સપ્રેસ, 20910-09 પોરબંદર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અને 22476-75 હિસાર-કોઈમ્બતુર એસી એક્સપ્રેસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદથી મુસાફરી કરતાં મુસાફરોએ ટ્રેનનો સમય ચકાસીને જ મુસાફરી કરવા રેલવે તંત્રે સૂચન કર્યું છે.

આ પણ વાંચો: કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળની અવળચંડાઈ! ભારતે કહ્યું- વાતચીતથી ઉકેલ શક્ય

ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

Load More



Monsoon Timetable 2026: દક્ષિણ ભારત તરફ આવેલા કોંકણ રેલવે પર ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને સાવચેતીના કારણોસર 15 જૂનથી 20 ઓક્ટોબર, 2026 સુધી રેલવે દ્વારા મોન્સૂન ટાઈમ ટેબલ અમલમાં મૂકવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિભાગોમાં ટ્રેનોની ગતિ મર્યાદિત રાખવામાં આવતાં પશ્ચિમ રેલવે પરથી દોડતી 24 જોડી ટ્રેનોના સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક સ્ટેશનો પર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં બદલાવ જોવા મળશે.

મુસાફરો માટે રેલવે તંત્રની મહત્ત્વની સૂચના

જેમાં ખાસ કરીને અમદાવાદમાંથી પસાર થતી કેટલીક મહત્ત્વની ટ્રેનોમાં ટ્રેન નં. 16311-12 શ્રી ગંગાનગર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે સવારે 7.25 વાગ્યે પહોંચશે અને 7.35 વાગ્યે રવાના થશે. જ્યારે પરત ફરતી આ ટ્રેન સવારે 6.40 વાગ્યે આવશે અને 6.50 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નં. 16333-34 વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે બપોરે 3.15 વાગ્યે પહોંચશે અને 3.25 વાગ્યે રવાના થશે. જ્યારે પરત આવતી આ ટ્રેન સવારે 6.40 વાગ્યે પહોંચશે અને 6.50 વાગ્યે ઉપડશે.

ચાર મહત્ત્વની ટ્રેનોના નવા સમયપત્રક

ગાંધીધામ-નાગરકોઈલ એક્સપ્રેસ અને ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસના અમદાવાદ ખાતેના સમય પણ અનુક્રમે બપોરે 3.15થી 3.25 અને સવારે 6.40થી 6.50 નક્કી કરવામાં આવ્યા છે. ટ્રેન નં. 19260-59 ભાવનગર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે બપોરે 3.15 વાગ્યે આવશે અને 3.25 વાગ્યે ઉપડશે. જ્યારે ટ્રેન નં. 19578-77 જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ અમદાવાદ ખાતે રાત્રે 2.50 વાગ્યે પહોંચશે અને 3.00 વાગ્યે રવાના થશે.

ટ્રેનનો સમય ચકાસીને જ મુસાફરી કરવા અપીલ

આ ઉપરાંત ટ્રેન નં. 22908-07 હાપા-મડગાંવ એક્સપ્રેસ, 20924-23 ગાંધીધામ-તિરુનલવેલી હમસફર એક્સપ્રેસ, 20910-09 પોરબંદર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અને 22476-75 હિસાર-કોઈમ્બતુર એસી એક્સપ્રેસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદથી મુસાફરી કરતાં મુસાફરોએ ટ્રેનનો સમય ચકાસીને જ મુસાફરી કરવા રેલવે તંત્રે સૂચન કર્યું છે.

આ પણ વાંચો: કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળની અવળચંડાઈ! ભારતે કહ્યું- વાતચીતથી ઉકેલ શક્ય

ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા 2 - image



Monsoon Timetable 2026: દક્ષિણ ભારત તરફ આવેલા કોંકણ રેલવે પર ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને સાવચેતીના કારણોસર 15 જૂનથી 20 ઓક્ટોબર, 2026 સુધી રેલવે દ્વારા મોન્સૂન ટાઈમ ટેબલ અમલમાં મૂકવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કેટલાક વિભાગોમાં ટ્રેનોની ગતિ મર્યાદિત રાખવામાં આવતાં પશ્ચિમ રેલવે પરથી દોડતી 24 જોડી ટ્રેનોના સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક સ્ટેશનો પર ટ્રેનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં બદલાવ જોવા મળશે.

મુસાફરો માટે રેલવે તંત્રની મહત્ત્વની સૂચના

જેમાં ખાસ કરીને અમદાવાદમાંથી પસાર થતી કેટલીક મહત્ત્વની ટ્રેનોમાં ટ્રેન નં. 16311-12 શ્રી ગંગાનગર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે સવારે 7.25 વાગ્યે પહોંચશે અને 7.35 વાગ્યે રવાના થશે. જ્યારે પરત ફરતી આ ટ્રેન સવારે 6.40 વાગ્યે આવશે અને 6.50 વાગ્યે ઉપડશે. તેવી જ રીતે ટ્રેન નં. 16333-34 વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે બપોરે 3.15 વાગ્યે પહોંચશે અને 3.25 વાગ્યે રવાના થશે. જ્યારે પરત આવતી આ ટ્રેન સવારે 6.40 વાગ્યે પહોંચશે અને 6.50 વાગ્યે ઉપડશે.

ચાર મહત્ત્વની ટ્રેનોના નવા સમયપત્રક

ગાંધીધામ-નાગરકોઈલ એક્સપ્રેસ અને ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસના અમદાવાદ ખાતેના સમય પણ અનુક્રમે બપોરે 3.15થી 3.25 અને સવારે 6.40થી 6.50 નક્કી કરવામાં આવ્યા છે. ટ્રેન નં. 19260-59 ભાવનગર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અમદાવાદ ખાતે બપોરે 3.15 વાગ્યે આવશે અને 3.25 વાગ્યે ઉપડશે. જ્યારે ટ્રેન નં. 19578-77 જામનગર-તિરુનલવેલી એક્સપ્રેસ અમદાવાદ ખાતે રાત્રે 2.50 વાગ્યે પહોંચશે અને 3.00 વાગ્યે રવાના થશે.

ટ્રેનનો સમય ચકાસીને જ મુસાફરી કરવા અપીલ

આ ઉપરાંત ટ્રેન નં. 22908-07 હાપા-મડગાંવ એક્સપ્રેસ, 20924-23 ગાંધીધામ-તિરુનલવેલી હમસફર એક્સપ્રેસ, 20910-09 પોરબંદર-તિરુવનંતપુરમ એક્સપ્રેસ અને 22476-75 હિસાર-કોઈમ્બતુર એસી એક્સપ્રેસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અમદાવાદથી મુસાફરી કરતાં મુસાફરોએ ટ્રેનનો સમય ચકાસીને જ મુસાફરી કરવા રેલવે તંત્રે સૂચન કર્યું છે.

આ પણ વાંચો: કૈલાશ માનસરોવર યાત્રા પર નેપાળની અવળચંડાઈ! ભારતે કહ્યું- વાતચીતથી ઉકેલ શક્ય

ચોમાસા અગાઉ રેલવે વિભાગનો મોટો નિર્ણય, દક્ષિણ ભારત તરફ જતી 24 ટ્રેનોના સમય બદલાયા 2 - image

Next Post
પંજાબના ફિરોજપુરમાં દર્દનાક અકસ્માત, પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 8ના મોત, અસ્થિ વિસર્જન માટે જઈ રહ…

પંજાબના ફિરોજપુરમાં દર્દનાક અકસ્માત, પિકઅપ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 8ના મોત, અસ્થિ વિસર્જન માટે જઈ રહ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

Recent News

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…
GUJARAT

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

ઇરાન તરફથી કોઈ સ્પષ્ટતા હજુ સુધી કરાઈ નથી સમજૂતીના સંકેત છતાં ઇરાનમાં હજી પણ લોકોને વિશ્વાસ નથી કે સમજૂતી થશે,...

Read more

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ | Study finds that diabetes also cause…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In