• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની અધૂરી કામગીરી છતાં સીએમના હસ્તે લોકાપર્ણ કરાયું? | CM Inaugurates Jun…

satyasamachar by satyasamachar
January 29, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની અધૂરી કામગીરી છતાં સીએમના હસ્તે લોકાપર્ણ કરાયું? | CM Inaugurates Jun…
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


Junagadh News: જૂનાગઢમાં બ્યુટીફિકેશન પામેલા નરસિંહ મહેતા સરોવરનું બુધવારે (28મી જાન્યુઆરી) મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. તેમણે સરોવરની મુલાકાત લીધી ત્યારે મનપાના શાસકોએ હજુ 8 કરોડ રૂપિયા ઘટતા હોવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત હોકર્સ ઝોનનું હજુ કામ બાકી છે છતાં પણ તેનું મુખ્યમંત્રી પાસે લોકાર્પણ કરાવી નાખ્યું છે. મુખ્યમંત્રીએ શહેરની સ્વચ્છતા અંગે ટકોર કરવી પડી હતી.

લોકાર્પણ બાદ સરોવર બાકીનાં કામ તથા પ્રવેશ ફી મુદ્દે બંધ રહે તેવી શક્યતા 

છેલ્લા ત્રણેક વર્ષથી નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું હતું. 60 કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી થવાની હતી, પરંતુ તેમાં વધારાના 8 કરોડ રૂપિયા જેવો ખર્ચ કરી 68 કરોડ રૂપિયા સુધી કામ પહોંચ્યું છે. બ્યુટીફિકેશનની કામગીરીમાં અનેક ક્ષતિઓ અને ગોટાળા બહાર આવ્યા છે તેવા સરોવરને હવે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. પરંતુ બુધવારે આ સરોવર શહેરીજનો માટે ખૂલ્લું રાખવામાં આવ્યા બાદ બાકીની કામગીરી માટે તથા ટિકિટના દર નક્કી કરવા સહિતના મુદ્દે સરોવરને ફરી બંધ રાખવામાં આવે તેવી શક્યતાઓ છે. મુખ્યમંત્રી પાસે અનેક અધુરા કામનું લોકાર્પણ કરાવી નાખ્યું હોવાની પણ રાજકીય ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં સરસપુરના સિવિક સેન્ટરમાં નવું આધાર કાર્ડ કઢાવા લાંચ માગી, ACBએ ત્રણને ઝડપી પાડ્યા

ખુદ મુખ્યમંત્રીએ જ તેમના ઉદ્બોધનમાં કહ્યું હતું કે, ‘નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનમાં હજુ 7-8 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ઘટે છે તેવી શાસકોએ રજૂઆત કરી છે, તુરંત જ ઘટતી ગ્રાન્ટના પ્લાન એસ્ટીમેટ બનાવી ગાંધીનગર મોકલો, અમે તેને મંજૂરી આપી દઈશું.’ તેવી જ રીતે મધુરમ વિસ્તારમાં લારીધારકો તથા ફેરીયાઓ માટે હોકર્સ ઝોન બનાવવામાં આવ્યો છે, તેની પણ 8-10 દિવસમાં લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવશે, જેથી હજુ હોકર્સ ઝોન અને નરસિંહ મહેતા સરોવરનું કામ બાકી હોવાનું સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત જૂનાગઢ શહેર અને જિલ્લાના કરોડો રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા છે. 

નામ કમી કરવા મુદ્દે વ્યથિત પદ્મશ્રીનું ભરી સભામાં સન્માન કર્યું

પદ્મશ્રી હાજી રમકડુંને સ્ટેજ સ્થાન આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ હાજી રમકડુંને પદ્મશ્રી મળવા બદલ તેમનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. હજુ ગઈકાલે જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા મુદ્દે ભાજપના જ નગરસેવકે અરજી કરી હોવાનો વિવાદ થયો હતો. હવે તે જ પદ્મશ્રીનું સન્માન કરવામાં આવતા ફરીવાર ચર્ચાનો મુદ્દો બન્યો છે.

વિદ્યાર્થીઓ અને આંગણવાડી કાર્યકરોને ફરજિયાત હાજર રખાયા

મુખ્યમંત્રી વિસાવદર બાદ જૂનાગઢ આવી નરસિંહ મહેતા સરોવરે રૂબરૂ મુલાકાત લઈ કૃષિ યુનિવર્સિટી ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કૃષિ યુનિવર્સિટીના હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકોની ભીડ એકઠી કરવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓ તથા આંગણવાડી તથા અન્ય સરકારી વિભાગની મહિલાઓને ફરજિયાતપણે હાજર રાખવામાં આવી હતી. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી સાસણ જવા રવાના થયા હતા.

Next Post
અમદાવાદમાં સરસપુરના સિવિક સેન્ટરમાં નવું આધાર કાર્ડ કઢાવા લાંચ માગી, ACBએ ત્રણને ઝડપી પાડ્યા | Bribe…

અમદાવાદમાં સરસપુરના સિવિક સેન્ટરમાં નવું આધાર કાર્ડ કઢાવા લાંચ માગી, ACBએ ત્રણને ઝડપી પાડ્યા | Bribe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાવધાન! 4 દિવસ બાદ બુધનું મિથુન રાશિમાં ગોચર, 4 રાશિના જાતકો પર મુસીબતનો તૂટશે પહાડ | Budh Gochar 20…

સાવધાન! 4 દિવસ બાદ બુધનું મિથુન રાશિમાં ગોચર, 4 રાશિના જાતકો પર મુસીબતનો તૂટશે પહાડ | Budh Gochar 20…

‘છૂટાછેડા લીધેલી દીકરી મૃત્યુ પામેલી કરતા સારી…’, ટ્વિશા મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારના વકીલ ભાવુક…

‘છૂટાછેડા લીધેલી દીકરી મૃત્યુ પામેલી કરતા સારી…’, ટ્વિશા મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારના વકીલ ભાવુક…

‘હવે મળીએ કે ન મળીએ, મારી ચિંતા છોડો…’, તબિયત લથડતાં પ્રેમાનંદ મહારાજની ભક્તોને અપીલ | Premanand M…

‘હવે મળીએ કે ન મળીએ, મારી ચિંતા છોડો…’, તબિયત લથડતાં પ્રેમાનંદ મહારાજની ભક્તોને અપીલ | Premanand M…

ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતા સરકાર પર ₹1 લાખ કરોડનો બોજ, પરંતુ ભારતનું અર્થતંત્ર મજબૂતઃ નિર્મલા સીતારમણનો દા…

ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતા સરકાર પર ₹1 લાખ કરોડનો બોજ, પરંતુ ભારતનું અર્થતંત્ર મજબૂતઃ નિર્મલા સીતારમણનો દા…

Recent News

સાવધાન! 4 દિવસ બાદ બુધનું મિથુન રાશિમાં ગોચર, 4 રાશિના જાતકો પર મુસીબતનો તૂટશે પહાડ | Budh Gochar 20…

સાવધાન! 4 દિવસ બાદ બુધનું મિથુન રાશિમાં ગોચર, 4 રાશિના જાતકો પર મુસીબતનો તૂટશે પહાડ | Budh Gochar 20…

‘છૂટાછેડા લીધેલી દીકરી મૃત્યુ પામેલી કરતા સારી…’, ટ્વિશા મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારના વકીલ ભાવુક…

‘છૂટાછેડા લીધેલી દીકરી મૃત્યુ પામેલી કરતા સારી…’, ટ્વિશા મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારના વકીલ ભાવુક…

‘હવે મળીએ કે ન મળીએ, મારી ચિંતા છોડો…’, તબિયત લથડતાં પ્રેમાનંદ મહારાજની ભક્તોને અપીલ | Premanand M…

‘હવે મળીએ કે ન મળીએ, મારી ચિંતા છોડો…’, તબિયત લથડતાં પ્રેમાનંદ મહારાજની ભક્તોને અપીલ | Premanand M…

ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતા સરકાર પર ₹1 લાખ કરોડનો બોજ, પરંતુ ભારતનું અર્થતંત્ર મજબૂતઃ નિર્મલા સીતારમણનો દા…

ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતા સરકાર પર ₹1 લાખ કરોડનો બોજ, પરંતુ ભારતનું અર્થતંત્ર મજબૂતઃ નિર્મલા સીતારમણનો દા…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સાવધાન! 4 દિવસ બાદ બુધનું મિથુન રાશિમાં ગોચર, 4 રાશિના જાતકો પર મુસીબતનો તૂટશે પહાડ | Budh Gochar 20…
GUJARAT

સાવધાન! 4 દિવસ બાદ બુધનું મિથુન રાશિમાં ગોચર, 4 રાશિના જાતકો પર મુસીબતનો તૂટશે પહાડ | Budh Gochar 20…

Budh Gochar 2026: જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, તર્ક, સંવાદ, વ્યાપાર અને અર્થવ્યવસ્થાનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ બુધ...

Read more

‘છૂટાછેડા લીધેલી દીકરી મૃત્યુ પામેલી કરતા સારી…’, ટ્વિશા મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારના વકીલ ભાવુક…

‘હવે મળીએ કે ન મળીએ, મારી ચિંતા છોડો…’, તબિયત લથડતાં પ્રેમાનંદ મહારાજની ભક્તોને અપીલ | Premanand M…

ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતા સરકાર પર ₹1 લાખ કરોડનો બોજ, પરંતુ ભારતનું અર્થતંત્ર મજબૂતઃ નિર્મલા સીતારમણનો દા…

ચૂંટણીમાં ગૌસેવાના નારા વચ્ચે જેસલમેરમાં હૃદય હચમચાવતી ઘટના! ડમ્પિંગ યાર્ડમાં 500થી વધુ ગાયોના મૃતદે…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In