• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water…

satyasamachar by satyasamachar
June 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …

ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

Load More


Hyderabad Water Crisis: વધતા તાપમાન, ઘટતા ભૂગર્ભ જળસ્તર અને ચોમાસાના વિલંબને કારણે હૈદરાબાદ તાજેતરના વર્ષોમાં સૌથી ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં અનિયમિત પાણી પુરવઠાને કારણે નાગરિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ખાનગી અને સરકારી ટેન્કરો પર નિર્ભર રહેવા મજબૂર બન્યા છે. શહેરમાં પાણીના ટેન્કરોની દૈનિક માંગ વધીને 20,000 સુધી પહોંચી ગઈ છે.

સંકટની ગંભીરતાને કારણે ટેન્કરોની માગમાં મોટો વધારો નોંધાયો છે. મે મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન દૈનિક બુકિંગ 15,000ને પાર પહોંચી ગયું હતું, જે હૈદરાબાદ મેટ્રોપોલિટન વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ (HMWS&SB) દ્વારા વ્યક્ત કરવામાં આવેલા અંદાજ કરતાં ઘણું વધારે છે. 

આ કારણોસર સ્થિતિ વધુ વણસી

HMWS&SBના મેનેજિંગ ડિરેક્ટર કે. અશોક રેડ્ડીના જણાવ્યા પ્રમાણે વર્ષોથી કાર્યરત બોરવેલ સૂકાઈ જવાને કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે.

તેમણે કહ્યું કે, ‘સામાન્ય રીતે જાન્યુઆરી મહિનાથી ટેન્કરોનું બુકિંગ વધવા લાગતું હોય છે. અગાઉ અમને સમગ્ર હૈદરાબાદમાં પ્રતિદિન અંદાજે 1,500થી 2,000 ટેન્કરોના બુકિંગ મળતા હતા. જોકે, આ વર્ષે ભૂગર્ભ જળસ્તર ઘટવાને કારણે અને પાછલા ચાર-પાંચ વર્ષોમાં ક્યારેય ન સૂકાયા હોય તેવા અનેક બોરવેલ પણ સૂકાઈ જવાને લીધે માગમાં મોટો ઉછાળો આવ્યો છે.’

ઉનાળાની ઋતુમાં સર્જાતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વોટર બોર્ડે પ્રતિદિન અંદાજે 13,000 ટેન્કરો દ્વારા પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે પોતાના માળખાકીય સંચાલનનો વિસ્તાર કર્યો હતો. જોકે, પાણીની માગ અપેક્ષા કરતાં ઘણી વધારે હતી, જેના કારણે અધિકારીઓને ત્રણ શિફ્ટમાં સેવાઓ ચલાવવા માટે મજબૂર થવું પડ્યું. 

પાણી પહોંચાડવામાં વિલંબ

અધિકારીઓએ કહ્યું કે, 24 કલાકની અંદર ટેન્કરો દ્વારા પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે, પાણી પહોંચાડવામાં વિલંબ થતો હોવાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે, ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારોમાં જ્યાં ભૂગર્ભ જળનું સ્તર ગંભીર છે.

કેટલાક વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા દર ચારથી પાંચ દિવસે માત્ર એક જ વાર પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે, જેના કારણે પરિવારોને રોજિંદા વપરાશ માટે પાણીનો મર્યાદિત ઉપયોગ કરવા માટે મજબૂર થવું પડે છે. 

આ પણ વાંચો: હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો

હૈદરાબાદના મુશીરાબાદના એક નિવાસીએ કહ્યું કે, ‘પાણીનો પુરવઠો ઘટીને દર ચારથી પાંચ દિવસે માત્ર એક જ વાર થઈ ગયો છે. ટેન્કર બુક કરાવ્યા પછી પણ તે સમયસર ઉપલબ્ધ થતા નથી. અમને રોજિંદી ઘરેલું જરૂરિયાતો પૂરી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.’

પાણીની ક્વોલિટીને લઈને પણ ચિંતા

પાણીની ક્વોલિટીને લઈને પણ ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રસૂલપુરાના એક નિવાસીએ આરોપ લગાવ્યો કે, ‘પાણીની અછતની સાથે-સાથે નળમાં ગંદુ પાણી આવી રહ્યું છે. વારંવાર ફરિયાદ કરવા છતાં અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. લોકો પીવાના પાણીની તંગીની સાથે-સાથે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને લઈને પણ ચિંતિત છે.’

વિપક્ષ આક્રમક

આ વણસી રહેલી સ્થિતિ વચ્ચે હવે રાજકારણ પણ ગરમાયું છે. તેલંગાણા ભાજપના અધ્યક્ષ રામચંદ્ર રાવે કોંગ્રેસ સરકાર પર આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવ્યો છે.

ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના કાર્યકારી અધ્યક્ષ કે. ટી. રામારાવે પણ જળ સંકટ મુદ્દે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરતા દાવો કર્યો હતો કે, અગાઉની બીઆરએસ સરકારના શાસન દરમિયાન હૈદરાબાદમાં પાણી કે વીજળીની કોઈ અછત નહોતી.

શહેરને વરસાદથી રાહતની આશા

હૈદરાબાદને હાલમાં પ્રતિદિન 700થી 750 મિલિયન ગેલન પીવાના પાણીની જરૂરિયાત છે, અને તાપમાનમાં વધારાની સાથે આ આંકડો સતત વધી રહ્યો છે.

અધિકારીઓ હવે ગોદાવરી ફેઝ-II અને ફેઝ-III પીવાના પાણીના પ્રોજેક્ટ્સ પર આશા લગાવીને બેઠા છે, જેનાથી આગામી વર્ષ સુધીમાં લગભગ 300 એમજીડીપાણીનો પુરવઠો વધવાની અપેક્ષા છે.

હાલમાં તો, શહેરની તાત્કાલિક આશાઓ આકાશ (ચોમાસા) પર ટકેલી છે. જ્યાં સુધી પૂરતો ચોમાસાનો વરસાદ ન થાય, ત્યાં સુધી હૈદરાબાદની ટેન્કરો પરની વધતી નિર્ભરતા યથાવત રહેવાની સંભાવના છે. 

Next Post
જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ | Uri LoC Blast Two Army Jawans…

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ | Uri LoC Blast Two Army Jawans...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …

ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા | Jamnagar’…

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા | Jamnagar’…

Recent News

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …

ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા | Jamnagar’…

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા | Jamnagar’…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…
GUJARAT

તૃણમૂલ ખતમ થવાને આરે? સોનિયા ગાંધીના એક ફોન કોલથી બદલાઈ ગયું બંગાળનું રાજકારણ! | Sonia Gandhi Mamata…

Congress TMC Preparation For Merger: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે ખતમ થવાને...

Read more

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …

ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા | Jamnagar’…

જામનગરમાં અંધાશ્રમ આવાસ નજીક રેલવે ટ્રેક પરથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો | body of unidentifie…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In