• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

રખડતા શ્વાનના મુદ્દે તમામ રાજ્યોની સુનાવણી પૂર્ણ, સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો | supreme court…

satyasamachar by satyasamachar
January 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
રખડતા શ્વાનના મુદ્દે તમામ રાજ્યોની સુનાવણી પૂર્ણ, સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો | supreme court…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘મને પણ મળી હતી ઓફર, પણ મેં દગો ના કર્યો…’, AAP સાંસદનો ચોંકાવનારો દાવો, 7 સાંસદોના પક્ષપલટા અંગે …

‘મને પણ મળી હતી ઓફર, પણ મેં દગો ના કર્યો…’, AAP સાંસદનો ચોંકાવનારો દાવો, 7 સાંસદોના પક્ષપલટા અંગે …

પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ : ગિરિડીહમાં 18 બાળકો સહિત 20 લોકો બીમાર, એકનું મોત | Giridih Food Poiso…

પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ : ગિરિડીહમાં 18 બાળકો સહિત 20 લોકો બીમાર, એકનું મોત | Giridih Food Poiso…

છત્રપતિ શિવાજી મહારાજ પર ધીરેન્દ્ર શાસ્ત્રીની વિવાદિત ટિપ્પણી, અભિનેતા રિતેશ દેશમુખ ભડક્યો | Riteish…

છત્રપતિ શિવાજી મહારાજ પર ધીરેન્દ્ર શાસ્ત્રીની વિવાદિત ટિપ્પણી, અભિનેતા રિતેશ દેશમુખ ભડક્યો | Riteish…

Load More


Supreme Court: સુપ્રીમ કોર્ટે ગુરુવારે રખડતા શ્વાનના મામલે અગાઉ આપવામાં આવેલા આદેશોમાં ફેરફારની માંગ કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન.વી. અંજરિયાની ખંડપીઠે એમિકસ ક્યુરી (ન્યાય મિત્ર) ગૌરવ અગ્રવાલની દલીલો સાંભળ્યા બાદ આ નિર્ણય લીધો હતો. તેમણે પંજાબ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યો દ્વારા લેવામાં આવેલા પગલાંની માહિતી કોર્ટને આપી હતી.

ખંડપીઠે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના વકીલની દલીલો પણ સાંભળી હતી. આ દલીલો 7 નવેમ્બર, 2025ના તે આદેશના પાલન અંગે હતી, જેમાં ઓથોરિટીને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી રખડતા પશુઓને હટાવવા અને રસ્તાની બાજુમાં જાળી લગાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

કોર્ટે AWBI ને શું કહ્યું?

સર્વોચ્ચ અદાલતે ભારતીય પશુ કલ્યાણ બોર્ડ (AWBI) ને જણાવ્યું કે, તે એવા બિન-સરકારી સંગઠનો (NGOs) ની અરજીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરે જેઓ પશુ આશ્રયસ્થાન અથવા એનિમલ બર્થ કંટ્રોલ (ABC) કેન્દ્ર ખોલવાની મંજૂરી માંગી રહ્યા છે.

ખંડપીઠે કહ્યું, “તમે કાં તો અરજી સ્વીકારો અથવા નકારો, પણ જે કરો તે ઝડપથી કરો.”

વકીલે જણાવ્યું કે 7 નવેમ્બરના આદેશ બાદ આવા સંગઠનોની અરજીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે.

નિર્દેશોનું પાલન ન થતા રાજ્યો પર નારાજગી

કોર્ટે બુધવારે રખડતા શ્વાનની નસબંધી ન કરવા, ડોગ પાઉન્ડ ન બનાવવા અને શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાંથી શ્વાનને ન હટાવવા બદલ રાજ્યો પર કડક નારાજગી વ્યક્ત કરી હતી. બેન્ચે કહ્યું કે, “આ બધું હવામાં મહેલ બનાવવા જેવું છે. એવું લાગે છે કે જાણે તેઓ માત્ર વાર્તાઓ સાંભળી રહ્યા હોય.”

આસામના આંકડા પર આશ્ચર્ય

કોર્ટે આસામના આંકડા જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. રાજ્યમાં 2024માં શ્વાન કરડવાના 1.66 લાખ કેસ નોંધાયા હતા, જ્યારે ત્યાં માત્ર એક જ ડોગ સેન્ટર છે. જાન્યુઆરી 2025માં જ 20,900 લોકોને શ્વાન કરડ્યા હતા, જે અત્યંત ચિંતાજનક છે.

શું શ્વાનને ખવડાવનારા જવાબદાર રહેશે?

13 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે સંકેત આપ્યો હતો કે તે શ્વાન કરડવાની ઘટનાઓમાં રાજ્યો પાસેથી ‘ભારે વળતર’ અપાવવા અને શ્વાનને ખવડાવનારા (Feeders) લોકોને જવાબદાર ઠેરવવા અંગે વિચાર કરી શકે છે.

7 નવેમ્બરનો મુખ્ય નિર્દેશ

શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને રેલવે સ્ટેશન જેવી જાહેર જગ્યાઓ પર શ્વાન કરડવાની ઘટનાઓમાં થયેલા વધારાને જોતા કોર્ટે આદેશ આપ્યો હતો કે:

નસબંધી અને રસીકરણ બાદ રખડતા શ્વાનને તરત જ નિર્ધારિત આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવે.

પકડાયેલા શ્વાનને ફરીથી જૂની જગ્યાએ છોડવામાં આવશે નહીં.

નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પરથી તમામ રખડતા પશુઓને હટાવવામાં આવે.

Next Post
અજિત પવાર પ્લેન ક્રેશ: ‘તપાસમાં વિલંબ ન થવો જોઈએ’, ઉડ્ડયન મંત્રીનો CM ફડણવીસને પત્ર | Ajit Pawar Pla…

અજિત પવાર પ્લેન ક્રેશ: 'તપાસમાં વિલંબ ન થવો જોઈએ', ઉડ્ડયન મંત્રીનો CM ફડણવીસને પત્ર | Ajit Pawar Pla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘મને પણ મળી હતી ઓફર, પણ મેં દગો ના કર્યો…’, AAP સાંસદનો ચોંકાવનારો દાવો, 7 સાંસદોના પક્ષપલટા અંગે …

‘મને પણ મળી હતી ઓફર, પણ મેં દગો ના કર્યો…’, AAP સાંસદનો ચોંકાવનારો દાવો, 7 સાંસદોના પક્ષપલટા અંગે …

પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ : ગિરિડીહમાં 18 બાળકો સહિત 20 લોકો બીમાર, એકનું મોત | Giridih Food Poiso…

પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ : ગિરિડીહમાં 18 બાળકો સહિત 20 લોકો બીમાર, એકનું મોત | Giridih Food Poiso…

છત્રપતિ શિવાજી મહારાજ પર ધીરેન્દ્ર શાસ્ત્રીની વિવાદિત ટિપ્પણી, અભિનેતા રિતેશ દેશમુખ ભડક્યો | Riteish…

છત્રપતિ શિવાજી મહારાજ પર ધીરેન્દ્ર શાસ્ત્રીની વિવાદિત ટિપ્પણી, અભિનેતા રિતેશ દેશમુખ ભડક્યો | Riteish…

ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં ત્રિપલ મર્ડર: પરિવારોના મોભીએ જ પત્ની, માતા અને પુત્રની કરી હત્યા | Saba…

ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં ત્રિપલ મર્ડર: પરિવારોના મોભીએ જ પત્ની, માતા અને પુત્રની કરી હત્યા | Saba…

Recent News

‘મને પણ મળી હતી ઓફર, પણ મેં દગો ના કર્યો…’, AAP સાંસદનો ચોંકાવનારો દાવો, 7 સાંસદોના પક્ષપલટા અંગે …

‘મને પણ મળી હતી ઓફર, પણ મેં દગો ના કર્યો…’, AAP સાંસદનો ચોંકાવનારો દાવો, 7 સાંસદોના પક્ષપલટા અંગે …

પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ : ગિરિડીહમાં 18 બાળકો સહિત 20 લોકો બીમાર, એકનું મોત | Giridih Food Poiso…

પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ : ગિરિડીહમાં 18 બાળકો સહિત 20 લોકો બીમાર, એકનું મોત | Giridih Food Poiso…

છત્રપતિ શિવાજી મહારાજ પર ધીરેન્દ્ર શાસ્ત્રીની વિવાદિત ટિપ્પણી, અભિનેતા રિતેશ દેશમુખ ભડક્યો | Riteish…

છત્રપતિ શિવાજી મહારાજ પર ધીરેન્દ્ર શાસ્ત્રીની વિવાદિત ટિપ્પણી, અભિનેતા રિતેશ દેશમુખ ભડક્યો | Riteish…

ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં ત્રિપલ મર્ડર: પરિવારોના મોભીએ જ પત્ની, માતા અને પુત્રની કરી હત્યા | Saba…

ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં ત્રિપલ મર્ડર: પરિવારોના મોભીએ જ પત્ની, માતા અને પુત્રની કરી હત્યા | Saba…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
‘મને પણ મળી હતી ઓફર, પણ મેં દગો ના કર્યો…’, AAP સાંસદનો ચોંકાવનારો દાવો, 7 સાંસદોના પક્ષપલટા અંગે …
GUJARAT

‘મને પણ મળી હતી ઓફર, પણ મેં દગો ના કર્યો…’, AAP સાંસદનો ચોંકાવનારો દાવો, 7 સાંસદોના પક્ષપલટા અંગે …

AAP MP Balbir Singh Seechewal : આમ આદમી પાર્ટીમાં ચાલી રહેલા રાજકીય ભૂકંપ વચ્ચે પાર્ટીના રાજ્યસભા સાંસદ બલબીર સિંહ સીચેવાલે...

Read more

પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ : ગિરિડીહમાં 18 બાળકો સહિત 20 લોકો બીમાર, એકનું મોત | Giridih Food Poiso…

છત્રપતિ શિવાજી મહારાજ પર ધીરેન્દ્ર શાસ્ત્રીની વિવાદિત ટિપ્પણી, અભિનેતા રિતેશ દેશમુખ ભડક્યો | Riteish…

ખેડબ્રહ્માના સંગ્રામપુરામાં ત્રિપલ મર્ડર: પરિવારોના મોભીએ જ પત્ની, માતા અને પુત્રની કરી હત્યા | Saba…

રાજકોટમાં ફનબ્લાસ્ટ ગેમઝોનમાં ભીષણ આગ, ઘટનાના પગલે નાસભાગ મચી, કોઈ જાનહાનિ નહીં | Massive Fire Break…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In