• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, August 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તરબૂચના બીજ ફેંકવાની ભૂલ ન કરતાં: ડસ્ટબિનમાં ફેંકાતા કાળા બીજ વાસ્તવમાં છે ‘સુપરફૂડ’ | How to Use Watermelon Seeds Benefits Recipes Quick DIY Superfood Hacks

satyasamachar by satyasamachar
June 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
0
VIEWS
Share on FacebookShare on Twitter



How to use Watermelon Seeds: તરબૂચ એક એવું સિઝનલ ફળ છે જે સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્યથી પણ ભરપૂર હોય છે. ઉનાળાની ઋતુમાં આપણે બધા ખૂબ જ હોંશે-હોંશે તેનો લાલ અને મીઠો ભાગ ખાઈ લઈએ છીએ, પરંતુ તેના કાળા અને કથ્થઈ રંગના બીજને નકામા સમજીને ડસ્ટબિનમાં ફેંકી દઈએ છીએ. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો, તરબૂચના આ બીજ વાસ્તવમાં એક ‘સુપરફૂડ’ છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક અને હેલ્ધી ફેટ્સ જોવા મળે છે, જે આપણા હૃદયના સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) અને ત્વચા માટે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.

ત્વચામાં લાવશે કુદરતી ચમક અને રોકશે વધતી ઉંમરની અસર

આ બીજ સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ વરદાન સમાન છે. તેમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને હેલ્ધી ફેટ્સ ત્વચાને કુદરતી ચમક અને પોષણ પૂરું પાડે છે, તેમજ એજિંગ એટલે કે વધતી ઉંમરની પ્રક્રિયાને ઝડપથી વધતી અટકાવે છે. બજારમાં આ જ બીજ ‘વોટરમેલન સીડ્સ’ના નામે ખૂબ જ મોંઘા ભાવે વેચાય છે, તો પછી ઘરના મફત બીજને શા માટે બગાડવા? ચાલો જાણીએ કે તમે કેવી રીતે તરબૂચના બીજને સાફ કરીને, સૂકવીને તમારી રોજિંદી ડાયટ અને કુકિંગનો હિસ્સો બનાવી શકો છો.

સ્વાદિષ્ટ અને હેલ્ધી નમકીન તૈયાર કરો

તરબૂચના બીજનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા બીજને અલગ કરી લો અને પાણીથી સારી રીતે ધોઈને તડકામાં સૂકવી દો. ત્યારબાદ એક પેનમાં સહેજ ઘી અથવા તેલ નાખીને આ બીજને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ઉપરથી સંચળ (કાળું મીઠું), ચાટ મસાલા અને મરી પાવડર ભભરાવો. બસ, તમારી ચા સાથે ખાવા માટેની હેલ્ધી અને ટેસ્ટી નમકીન તૈયાર થઈ જશે.

શાહી શાકની ગ્રેવી બનાવવામાં થશે ઉપયોગી

કાજુ અને ખસખસની જેમ જ તરબૂચના મગજતરીના બીજ(બીજની અંદરનો સફેદ ભાગ)નો ઉપયોગ શાહી શાકની ગ્રેવીને ઘટ્ટ કરવા માટે કરવામાં આવે છે. આ માટે બીજને છોલીને તેની અંદરના સફેદ ભાગને પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટનો ઉપયોગ તમે પનીર અથવા મલાઈ કોફ્તા જેવા શાકની ગ્રેવીને રિચ અને ટેસ્ટી બનાવવા માટે કરી શકો છો.

આ પણ વાંચો: તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલાં સાવધાન! જો 3 ભૂલો કરશો તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન

પ્રોટીન પાવડર, સ્મૂધી અને એનર્જી બારમાં કરો સામેલ

શેકેલા તરબૂચના બીજને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો. આ પ્રોટીન રિચ પાવડરને તમે સવારના દૂધમાં, પ્રોટીન શેકમાં કે ફ્રુટ સ્મૂધીમાં એક ચમચી ઉમેરીને પી શકો છો. આ સિવાય જો તમે સૂપ કે સલાડ ખાતા હોવ, તો રોસ્ટેડ બીજને ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો, જે ખાવાનો ક્રંચ અને ન્યુટ્રિશન બંને વધારશે. એટલું જ નહીં, ઘરે ડ્રાયફ્રૂટ્સના લાડુ કે એનર્જી બાર બનાવતી વખતે પણ આ બીજ ઉમેરી શકાય છે. તે કોળું અને સૂર્યમુખીના બીજની જેમ જ હેલ્થને બૂસ્ટ કરવાનું કામ કરે છે.



How to use Watermelon Seeds: તરબૂચ એક એવું સિઝનલ ફળ છે જે સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્યથી પણ ભરપૂર હોય છે. ઉનાળાની ઋતુમાં આપણે બધા ખૂબ જ હોંશે-હોંશે તેનો લાલ અને મીઠો ભાગ ખાઈ લઈએ છીએ, પરંતુ તેના કાળા અને કથ્થઈ રંગના બીજને નકામા સમજીને ડસ્ટબિનમાં ફેંકી દઈએ છીએ. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો, તરબૂચના આ બીજ વાસ્તવમાં એક ‘સુપરફૂડ’ છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક અને હેલ્ધી ફેટ્સ જોવા મળે છે, જે આપણા હૃદયના સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) અને ત્વચા માટે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.

ત્વચામાં લાવશે કુદરતી ચમક અને રોકશે વધતી ઉંમરની અસર

આ બીજ સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ વરદાન સમાન છે. તેમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને હેલ્ધી ફેટ્સ ત્વચાને કુદરતી ચમક અને પોષણ પૂરું પાડે છે, તેમજ એજિંગ એટલે કે વધતી ઉંમરની પ્રક્રિયાને ઝડપથી વધતી અટકાવે છે. બજારમાં આ જ બીજ ‘વોટરમેલન સીડ્સ’ના નામે ખૂબ જ મોંઘા ભાવે વેચાય છે, તો પછી ઘરના મફત બીજને શા માટે બગાડવા? ચાલો જાણીએ કે તમે કેવી રીતે તરબૂચના બીજને સાફ કરીને, સૂકવીને તમારી રોજિંદી ડાયટ અને કુકિંગનો હિસ્સો બનાવી શકો છો.

સ્વાદિષ્ટ અને હેલ્ધી નમકીન તૈયાર કરો

તરબૂચના બીજનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા બીજને અલગ કરી લો અને પાણીથી સારી રીતે ધોઈને તડકામાં સૂકવી દો. ત્યારબાદ એક પેનમાં સહેજ ઘી અથવા તેલ નાખીને આ બીજને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ઉપરથી સંચળ (કાળું મીઠું), ચાટ મસાલા અને મરી પાવડર ભભરાવો. બસ, તમારી ચા સાથે ખાવા માટેની હેલ્ધી અને ટેસ્ટી નમકીન તૈયાર થઈ જશે.

શાહી શાકની ગ્રેવી બનાવવામાં થશે ઉપયોગી

કાજુ અને ખસખસની જેમ જ તરબૂચના મગજતરીના બીજ(બીજની અંદરનો સફેદ ભાગ)નો ઉપયોગ શાહી શાકની ગ્રેવીને ઘટ્ટ કરવા માટે કરવામાં આવે છે. આ માટે બીજને છોલીને તેની અંદરના સફેદ ભાગને પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટનો ઉપયોગ તમે પનીર અથવા મલાઈ કોફ્તા જેવા શાકની ગ્રેવીને રિચ અને ટેસ્ટી બનાવવા માટે કરી શકો છો.

આ પણ વાંચો: તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલાં સાવધાન! જો 3 ભૂલો કરશો તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન

પ્રોટીન પાવડર, સ્મૂધી અને એનર્જી બારમાં કરો સામેલ

શેકેલા તરબૂચના બીજને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો. આ પ્રોટીન રિચ પાવડરને તમે સવારના દૂધમાં, પ્રોટીન શેકમાં કે ફ્રુટ સ્મૂધીમાં એક ચમચી ઉમેરીને પી શકો છો. આ સિવાય જો તમે સૂપ કે સલાડ ખાતા હોવ, તો રોસ્ટેડ બીજને ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો, જે ખાવાનો ક્રંચ અને ન્યુટ્રિશન બંને વધારશે. એટલું જ નહીં, ઘરે ડ્રાયફ્રૂટ્સના લાડુ કે એનર્જી બાર બનાવતી વખતે પણ આ બીજ ઉમેરી શકાય છે. તે કોળું અને સૂર્યમુખીના બીજની જેમ જ હેલ્થને બૂસ્ટ કરવાનું કામ કરે છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

Load More



How to use Watermelon Seeds: તરબૂચ એક એવું સિઝનલ ફળ છે જે સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્યથી પણ ભરપૂર હોય છે. ઉનાળાની ઋતુમાં આપણે બધા ખૂબ જ હોંશે-હોંશે તેનો લાલ અને મીઠો ભાગ ખાઈ લઈએ છીએ, પરંતુ તેના કાળા અને કથ્થઈ રંગના બીજને નકામા સમજીને ડસ્ટબિનમાં ફેંકી દઈએ છીએ. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો, તરબૂચના આ બીજ વાસ્તવમાં એક ‘સુપરફૂડ’ છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક અને હેલ્ધી ફેટ્સ જોવા મળે છે, જે આપણા હૃદયના સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) અને ત્વચા માટે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.

ત્વચામાં લાવશે કુદરતી ચમક અને રોકશે વધતી ઉંમરની અસર

આ બીજ સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ વરદાન સમાન છે. તેમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને હેલ્ધી ફેટ્સ ત્વચાને કુદરતી ચમક અને પોષણ પૂરું પાડે છે, તેમજ એજિંગ એટલે કે વધતી ઉંમરની પ્રક્રિયાને ઝડપથી વધતી અટકાવે છે. બજારમાં આ જ બીજ ‘વોટરમેલન સીડ્સ’ના નામે ખૂબ જ મોંઘા ભાવે વેચાય છે, તો પછી ઘરના મફત બીજને શા માટે બગાડવા? ચાલો જાણીએ કે તમે કેવી રીતે તરબૂચના બીજને સાફ કરીને, સૂકવીને તમારી રોજિંદી ડાયટ અને કુકિંગનો હિસ્સો બનાવી શકો છો.

સ્વાદિષ્ટ અને હેલ્ધી નમકીન તૈયાર કરો

તરબૂચના બીજનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા બીજને અલગ કરી લો અને પાણીથી સારી રીતે ધોઈને તડકામાં સૂકવી દો. ત્યારબાદ એક પેનમાં સહેજ ઘી અથવા તેલ નાખીને આ બીજને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ઉપરથી સંચળ (કાળું મીઠું), ચાટ મસાલા અને મરી પાવડર ભભરાવો. બસ, તમારી ચા સાથે ખાવા માટેની હેલ્ધી અને ટેસ્ટી નમકીન તૈયાર થઈ જશે.

શાહી શાકની ગ્રેવી બનાવવામાં થશે ઉપયોગી

કાજુ અને ખસખસની જેમ જ તરબૂચના મગજતરીના બીજ(બીજની અંદરનો સફેદ ભાગ)નો ઉપયોગ શાહી શાકની ગ્રેવીને ઘટ્ટ કરવા માટે કરવામાં આવે છે. આ માટે બીજને છોલીને તેની અંદરના સફેદ ભાગને પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટનો ઉપયોગ તમે પનીર અથવા મલાઈ કોફ્તા જેવા શાકની ગ્રેવીને રિચ અને ટેસ્ટી બનાવવા માટે કરી શકો છો.

આ પણ વાંચો: તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલાં સાવધાન! જો 3 ભૂલો કરશો તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન

પ્રોટીન પાવડર, સ્મૂધી અને એનર્જી બારમાં કરો સામેલ

શેકેલા તરબૂચના બીજને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો. આ પ્રોટીન રિચ પાવડરને તમે સવારના દૂધમાં, પ્રોટીન શેકમાં કે ફ્રુટ સ્મૂધીમાં એક ચમચી ઉમેરીને પી શકો છો. આ સિવાય જો તમે સૂપ કે સલાડ ખાતા હોવ, તો રોસ્ટેડ બીજને ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો, જે ખાવાનો ક્રંચ અને ન્યુટ્રિશન બંને વધારશે. એટલું જ નહીં, ઘરે ડ્રાયફ્રૂટ્સના લાડુ કે એનર્જી બાર બનાવતી વખતે પણ આ બીજ ઉમેરી શકાય છે. તે કોળું અને સૂર્યમુખીના બીજની જેમ જ હેલ્થને બૂસ્ટ કરવાનું કામ કરે છે.



How to use Watermelon Seeds: તરબૂચ એક એવું સિઝનલ ફળ છે જે સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્યથી પણ ભરપૂર હોય છે. ઉનાળાની ઋતુમાં આપણે બધા ખૂબ જ હોંશે-હોંશે તેનો લાલ અને મીઠો ભાગ ખાઈ લઈએ છીએ, પરંતુ તેના કાળા અને કથ્થઈ રંગના બીજને નકામા સમજીને ડસ્ટબિનમાં ફેંકી દઈએ છીએ. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો, તરબૂચના આ બીજ વાસ્તવમાં એક ‘સુપરફૂડ’ છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ, ઝિંક અને હેલ્ધી ફેટ્સ જોવા મળે છે, જે આપણા હૃદયના સ્વાસ્થ્ય, રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) અને ત્વચા માટે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.

ત્વચામાં લાવશે કુદરતી ચમક અને રોકશે વધતી ઉંમરની અસર

આ બીજ સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ વરદાન સમાન છે. તેમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને હેલ્ધી ફેટ્સ ત્વચાને કુદરતી ચમક અને પોષણ પૂરું પાડે છે, તેમજ એજિંગ એટલે કે વધતી ઉંમરની પ્રક્રિયાને ઝડપથી વધતી અટકાવે છે. બજારમાં આ જ બીજ ‘વોટરમેલન સીડ્સ’ના નામે ખૂબ જ મોંઘા ભાવે વેચાય છે, તો પછી ઘરના મફત બીજને શા માટે બગાડવા? ચાલો જાણીએ કે તમે કેવી રીતે તરબૂચના બીજને સાફ કરીને, સૂકવીને તમારી રોજિંદી ડાયટ અને કુકિંગનો હિસ્સો બનાવી શકો છો.

સ્વાદિષ્ટ અને હેલ્ધી નમકીન તૈયાર કરો

તરબૂચના બીજનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા બીજને અલગ કરી લો અને પાણીથી સારી રીતે ધોઈને તડકામાં સૂકવી દો. ત્યારબાદ એક પેનમાં સહેજ ઘી અથવા તેલ નાખીને આ બીજને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો. ઉપરથી સંચળ (કાળું મીઠું), ચાટ મસાલા અને મરી પાવડર ભભરાવો. બસ, તમારી ચા સાથે ખાવા માટેની હેલ્ધી અને ટેસ્ટી નમકીન તૈયાર થઈ જશે.

શાહી શાકની ગ્રેવી બનાવવામાં થશે ઉપયોગી

કાજુ અને ખસખસની જેમ જ તરબૂચના મગજતરીના બીજ(બીજની અંદરનો સફેદ ભાગ)નો ઉપયોગ શાહી શાકની ગ્રેવીને ઘટ્ટ કરવા માટે કરવામાં આવે છે. આ માટે બીજને છોલીને તેની અંદરના સફેદ ભાગને પીસીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટનો ઉપયોગ તમે પનીર અથવા મલાઈ કોફ્તા જેવા શાકની ગ્રેવીને રિચ અને ટેસ્ટી બનાવવા માટે કરી શકો છો.

આ પણ વાંચો: તાંબાની બોટલમાંથી પાણી પીતા પહેલાં સાવધાન! જો 3 ભૂલો કરશો તો ફાયદાને બદલે થશે મોટું નુકસાન

પ્રોટીન પાવડર, સ્મૂધી અને એનર્જી બારમાં કરો સામેલ

શેકેલા તરબૂચના બીજને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો. આ પ્રોટીન રિચ પાવડરને તમે સવારના દૂધમાં, પ્રોટીન શેકમાં કે ફ્રુટ સ્મૂધીમાં એક ચમચી ઉમેરીને પી શકો છો. આ સિવાય જો તમે સૂપ કે સલાડ ખાતા હોવ, તો રોસ્ટેડ બીજને ઉપરથી સ્પ્રિંકલ કરી શકો છો, જે ખાવાનો ક્રંચ અને ન્યુટ્રિશન બંને વધારશે. એટલું જ નહીં, ઘરે ડ્રાયફ્રૂટ્સના લાડુ કે એનર્જી બાર બનાવતી વખતે પણ આ બીજ ઉમેરી શકાય છે. તે કોળું અને સૂર્યમુખીના બીજની જેમ જ હેલ્થને બૂસ્ટ કરવાનું કામ કરે છે.

Next Post
પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired…

પેવેલિયન હાઈટ્સની સ્કીમમાં પૈસા રોકનાર નિવૃત્ત ચીફ એન્જિનિયર સાથે રૂ.22.81 લાખની છેતરપિંડી | Retired...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Recent News

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

રિપોર્ટર: અનુજ ઠાકર. ભવ્ય ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું શુભ મુહૂર્ત પૂજન ભક્તિભાવ સાથે આર.ડી ફાર્મ, ગામ –...

Read more

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In