• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા : તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત | New Tradition In Tandalja: …

satyasamachar by satyasamachar
June 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા : તાંદલજામાં કૃત્રિમ તળાવ બનાવવાની શરૂઆત | New Tradition In Tandalja: …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

Load More


Vadodara : વડોદરા શહેરમાં મોહરમના પવિત્ર માસનો પ્રારંભ થયો છે ત્યારે મુસ્લિમ સમાજ તરફથી તાજીયા બેસાડવામાં આવે છે. ત્યારબાદ મહિનાના અંતે તાજીયાને ઠંડા કરવાની પરંપરા રહેલી છે અને તે વર્ષોથી ફતેપુરા સરસીયા તળાવ ખાતે કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પ્રથમવાર તાંદળજા વિસ્તારમાં કૃત્રિમ તળાવમાં તાજિયા ઠંડા કરવામાં આવનાર છે. પોલીસ અને પ્રશાસન સાથે બેઠકમાં મુસ્લિમ સમાજે નારાજગી સાથે કૃત્રિમ તળાવમાં તાજીયા ઠંડા કરવા સહમતિ દર્શાવી હતી. જેને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

 મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ માસ દરમિયાન વડોદરા શહેરના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં કલાત્મક તાજીયા બેસાડવામાં આવે છે અને અંતે વર્ષોથી પરંપરા મુજબ સરસીયા તળાવ ખાતે તાજીયા ઠંડા કરવામાં આવતા હોય છે. વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તાર હોય કે તાંદળજા વિસ્તાર હોય ત્યાંથી પણ તાજીયા સરસિયા તળાવ ખાતે લાવીને ઠંડા કરવામાં આવે છે. જેથી મુસ્લિમ સમાજની આસ્થા સરસિયા તળાવ સાથે સંકળાયેલી રહેલી છે પરંતુ તાજેતરમાં તાંદળજા વિસ્તારમાં આ વર્ષે 26 જેટલા તાજીયા બેસાડવામાં આવ્યા છે તેને ઠંડા કરવા માટેની સરસિયા તળાવની વ્યવસ્થા બંધ કરી તાંદલજા વિસ્તારમાં નવું કૃત્રિમ તળાવ બનાવી તેમાં ઠંડા કરવાની ફરજ પાડવામાં આવતા મુસ્લિમ સમાજમાં રોષ વ્યાપ્યો હતો.

આ અંગે તાંદલજાના આગેવાનોએ તાજીયા કમિટીથી લઈ ડેપ્યુટી પોલીસ કમિશનર અને કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી કે આ વર્ષે સરસિયા તળાવ ખાતે તાજીયા ઠંડા કરવાની પ્રણાલિકા ચાલુ રાખવામાં આવે અને આવતા વર્ષથી તાદળજા ખાતે કૃત્રિમ તળાવમાં તાજીયા ઠંડા કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવે તેમાં વહીવટી તંત્ર અને પોલીસે આ વર્ષથી જ તાંદળજા ખાતે કૃત્રિમ તળાવ બનાવી તેમાં તાજિયા ઠંડા કરવાની શરૂઆત કરવાનો નિર્ણય લીધો હતો અને પોલીસ અને કોર્પોરેશન દ્વારા તાંદલજાના 26 તાજીયા બેસાડનાર મંડળોને આગેવાનો સાથે બેઠક યોજીને સમજાવ્યા હતા. આખરે મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ અને કોર્પોરેશનના નિર્ણયને માન આપીને તાંદળજા ખાતે કૃત્રિમ તળાવમાં તાજીયા ઠંડા કરવાની નવી પરંપરા શરૂ કરવા સહમતી આપી હતી.

Next Post
હોર્મુઝની ખાડીમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ ‘દિશા’ આખરે ગુજરાત પહોંચ્યું, LNG લઈને આવ્યું | LNG Tan…

હોર્મુઝની ખાડીમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ 'દિશા' આખરે ગુજરાત પહોંચ્યું, LNG લઈને આવ્યું | LNG Tan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

ખાડી પુર અટકાવવા સુરત પાલિકાનો નવો પ્રયાસ : પહેલીવાર રેલવે બ્રિજની નીચેથી ખાડીની સફાઈ | surat munici…

ખાડી પુર અટકાવવા સુરત પાલિકાનો નવો પ્રયાસ : પહેલીવાર રેલવે બ્રિજની નીચેથી ખાડીની સફાઈ | surat munici…

Recent News

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

ખાડી પુર અટકાવવા સુરત પાલિકાનો નવો પ્રયાસ : પહેલીવાર રેલવે બ્રિજની નીચેથી ખાડીની સફાઈ | surat munici…

ખાડી પુર અટકાવવા સુરત પાલિકાનો નવો પ્રયાસ : પહેલીવાર રેલવે બ્રિજની નીચેથી ખાડીની સફાઈ | surat munici…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…
GUJARAT

રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન…

Yoga Narasimha Swamy Temple Theft: અયોધ્યાના રામમંદિર બાદ  કર્ણાટકના માંડ્યા જિલ્લાના મેલુકોટ સ્થિત ઐતિહાસિક અને અત્યંત લોકપ્રિય યોગ નરસિમ્હા સ્વામી...

Read more

ડ્રેનેજનું કામ પૂરું…પણ રસ્તો બનાવવાનું પાલિકા ભૂલી ગઈ! : ઈચ્છાપોરમાં ચોમાસામાં અકસ્માતનો ભય | smc…

રામ મંદિર દાન ચોરી વિવાદ અંગે CM યોગીનું પ્રથમ નિવેદન, ‘SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરશે’ | Ram Man…

ખાડી પુર અટકાવવા સુરત પાલિકાનો નવો પ્રયાસ : પહેલીવાર રેલવે બ્રિજની નીચેથી ખાડીની સફાઈ | surat munici…

રિલાયન્સ AGM: JIOના IPOની સત્તાવાર જાહેરાત, અંબાણી પરિવારની નવી પેઢી કરશે આગેવાની | Mukesh Ambani An…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In