ગઢડામા અષાઢી બીજ ના દિવસે યોજાનારી ૩૩ મી ભગવાન જગન્નાથજી રથયાત્રા અનુસંધાને યોજાઈ શાંતિ સમીતીની મીટીંગ..
મીટીંગ મા SP ધર્મેન્દ્ર શર્મા, DYSP મહર્ષિ રાવલ, તેમજ ગઢડાના PI કે.એન ચોપરા, PSI હેરમા, PSI કંડોળીયા રહિયા ઉપસ્થિત..
શાંતિ સમીતીની બેઠકમાં નાગરીકોએ ટ્રાફીક સમસ્યા તેમજ આખલા ની સમસ્યાની કરી રજુઆત..
રથયાત્રા કેવી રીતે પસાર થશે, કેટલા વાહનો જોડાશે, તે બાબતે રથયાત્રા સમીતી સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી.
રથયાત્રા રૂટ પર કેટલા જર્જરીત મકાનો છે, તાર કેટલા આવેલા છે તેની ચર્ચા કરી પોલીસે આ બાબતે કામગીરી હાથ ધરી..
આ બેઠકમાં ગઢડા રથયાત્રા સમિતિના સભ્યો તેમજ રાજકિય, સામાજિક આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા..
ગઢડામા રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે તેમ ઉપસ્થિત નાગરીકોએ પોલીસને આપી ખાત્રી..














