• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, July 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન:

satyasamachar by satyasamachar
July 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન:
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Load More


૨૫૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ મેળવ્યું જીવંત માર્ગદર્શન

10-07-2026

મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન: ૨૫૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ મેળવ્યું જીવંત માર્ગદર્શન
ઘટતી ઉત્પાદકતા અને રોગ-જીવાતના કાયમી ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય આંબા પાક તજજ્ઞ ધવલસિંહ ચૌહાણ દ્વારા મહત્વપૂર્ણ સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું.

પીડિલાઇટ Industries Limited (CSR) અને કૃષિ-બાગાયત વિકાસ કેન્દ્ર દ્વારા ખેડૂતોની ચિંતા દૂર કરતું ભવ્ય આયોજન
કરવામાં આવ્યું

ભાવનગર જિલ્લાના મણાર ખાતે કાર્યરત પીડિલાઇટ Industries Limited (CSR) સંચાલિત કૃષિ–બાગાયત વિકાસ કેન્દ્ર (CAHD) ખાતે આંબા પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ પર એક વિશાળ અને ભવ્ય તકનીકી વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બદલાતા હવામાન અને રોગ-જીવાતના કારણે આંબાના પાકમાં આવી રહેલી ગંભીર સમસ્યાઓના કાયમી નિવારણ માટે યોજાયેલા આ સેમિનારમાં સમગ્ર ગુજરાત તેમજ પડોશી રાજ્યોમાંથી ૨૫૦ થી વધુ પ્રગતિશીલ આંબા ઉત્પાદક ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આંતરરાષ્ટ્રીય તજજ્ઞ દ્વારા ‘A to Z’ વૈજ્ઞાનિક માર્ગદર્શન: કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ૧૨ થી વધુ દેશોમાં આંબાની ખેતી માટે તકનીકી માર્ગદર્શન પૂરું પાડનાર દેશના જાણીતા આંબા પાક તજજ્ઞ અને આંતરરાષ્ટ્રીય કન્સલ્ટન્ટ શ્રી ધવલસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારના ખેડૂતો આંબાવાડીમાં ઘટતું ઉત્પાદન, રોગ-જીવાતનો ઉપદ્રવ, અનિયમિત ચોમાસું અને વધતા જતા ઉત્પાદન ખર્ચથી પરેશાન થઈને આંબાવાડીઓ કાઢી રહ્યા હતા.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દ્વારા ખેડૂતોને સીધા વૈજ્ઞાનિકો સાથે જોડવા આ વિશેષ સત્ર યોજાયું હતું. જેમાં શ્રી ધવલસિંહ ચૌહાણે આંબાવાડીનું નવસર્જન, વૈજ્ઞાનિક છાંટણી (પ્રુનિંગ), પોષણ અને પાણી વ્યવસ્થાપન, સંકલિત જીવાત નિયંત્રણ, મોર (ફ્લાવરિંગ) અને ફળ બેસવાની તકનીકો તેમજ લણણી પછીના વ્યવસ્થાપનની ઝીણવટભરી માહિતી આપી હતી.

મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ અને ક્ષેત્ર મુલાકાત: આ પ્રસંગે ગર્વમેન્ટ ઑફ ગુજરાતના કૃષિ અધિકારીઓ અને વિજ્ઞાન કેન્દ્રોના નિષ્ણાતો ખાસ હાજર રહ્યા હતા, જેમાં KVK સણોસરાના વૈજ્ઞાનિક ડૉ. નિગમ શુક્લા, કૃષિ નિષ્ણાત ડૉ. વિનીતભાઈ સવાણી, શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ (આંબલા-મણાર) ના ડિરેક્ટર આદરણીય શ્રી મેહુલભાઈ ભટ્ટ તેમજ KVK તાલાલાના વડા અને અન્ય વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો.

વર્કશોપના બીજા સત્રમાં મણાર કેન્દ્રના આંબા પ્રદર્શન પ્લોટ અને નજીકની આંબાવાડીઓની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં શ્રી ધવલસિંહ ચૌહાણે ખેતરમાં જઈને રોગ ઓળખવા અને ઉત્પાદકતા તેમજ ગુણવત્તા સુધારવા માટેની પ્રાયોગિક પદ્ધતિઓનું લાઈવ પ્રદર્શન કરી બતાવ્યું હતું.

ડૉ. વિરેન્દ્ર સિંહ દ્વારા આભાર દર્શન: કાર્યક્રમના અંતમાં મણાર કેન્દ્રના વડા (Chief) ડૉ. વિરેન્દ્ર સિંહ દ્વારા ઉપસ્થિત તમામ વૈજ્ઞાનિકો, સરકારી અધિકારીઓ, પધારેલા અતિથિ વિશેષો અને સમગ્ર રાજ્યમાંથી આવેલા ઉત્સાહી ખેડૂતોનો આ સંયુક્ત પ્રયાસને ભવ્ય સફળ બનાવવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો (Vote of Thanks).

આ ઐતિહાસિક વર્કશોપ આ વિસ્તારમાં આંબાની ખેતીને પુનઃ જીવંત કરવા અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મણાર કેન્દ્રનું એક મજબૂત કદમ સાબિત થયું છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન:

મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન:

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Recent News

મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન:

મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન:

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન:
GUJARAT

મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન:

૨૫૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતોએ મેળવ્યું જીવંત માર્ગદર્શન 10-07-2026 મણાર ખાતે રાજ્યસ્તરીય આંબા પાક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વર્કશોપ સંપન્ન: ૨૫૦...

Read more

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In