• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તિરુપતિના લાડવામાં ભેળસેળવાળું ઘી હતું પણ પશુ ચરબીના દાવા પોકળ | Tirupati’s laddu contained adultera…

satyasamachar by satyasamachar
February 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
તિરુપતિના લાડવામાં ભેળસેળવાળું ઘી હતું પણ પશુ ચરબીના દાવા પોકળ | Tirupati’s laddu contained adultera…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી… ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાય…

ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી… ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાય…

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …

બંગાળમાં લોકશાહી નહીં, TMCનું ગુંડારાજ ચાલે છે: આસનસોલમાં કાર્યકર્તાની હત્યા પર રાહુલ ગાંધી લાલચોળ |…

બંગાળમાં લોકશાહી નહીં, TMCનું ગુંડારાજ ચાલે છે: આસનસોલમાં કાર્યકર્તાની હત્યા પર રાહુલ ગાંધી લાલચોળ |…

Load More


– સીબીઆઇએ દાખલ કરેલી ચાર્જશીટમાં મોટો ખુલાસો

– કેમિકલ અને વેજિટેબલ ઓઇલથી ઘી તૈયાર કરાયું, શુદ્ધ દેખાડવા લેબમાં તૈયાર એસ્ટર્સ ભેળવવામાં આવ્યા હતા 

તિરુપતિ : દેશભરમાં પ્રખ્યાત યાત્રા ધામ તિરુપતિ મંદિરે ભક્તોને પ્રસાદમાં અપાતા લાડવામાં પશુની ચરબી ભેળવવામાં આવી હોવાનો આરોપ થયો હતો, આ મામલે તપાસ કરી રહેલી સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં દાવો કરાયો છે કે પ્રસાદમાં પશુ ચરબી ભેળવવામાં નહોતી આવી, જોકે લાડવામાં શુદ્ધ ઘીનો ઉપયોગ નહોતો થયો તેવો ખુલાસો પણ થયો છે.   

સીબીઆઇ તપાસમાં સામે આવ્યું છે કે આંધ્ર પ્રદેશના તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને પુરુ પાડવામાં આવેલુ ઘી શુદ્ધ ગાયનું ઘી નહોતું પરંતુ સિન્થેટિક ઘી હતું, જે કેમિકલ અને વેજિટેબલ ઓઇલથી તૈયાર કરવામાં આવ્યું હતું. એટલે કે પ્રસાદ શુદ્ધ ઘીમાં આપવાના દાવા પોકળ સાબીત થયા હતા. જોકે પશુ ચરબી ભેળવવામાં આવી હતી તેવા દાવા પણ ખોટા સાબિત થયા છે. 

આંધ્ર પ્રદેશના તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં પશુ ચરબીની ભેળસેળનો આરોપ અગાઉની વાયએસ જગન્ન રેડ્ડી સરકાર પર લાગ્યો હતો. જેનો સમયગાળો ૨૦૧૯થી ૨૦૨૪ સુધીનો હતો. સીબીઆઇએ નલ્લોરની એન્ટી કરપ્શન બ્યૂરો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી જેમાં જણાવાયું છે કે ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને સપ્લાય કરાયેલા ઘીમાં પશુ ચરબીના પુરાવા નથી, જોકે આ ઘી વેજિટેબલ ઓઇલ અને લેબમાં તૈયાર એસ્ટર્સ ભેળવાયા હતા જેથી તે શુદ્ધ ઘી જેવું જ દેખાય. બીજી તરફ એક પ્રેસ કોન્ફરંસમાં વર્તમાન ચંદ્રાબાબુ નાયડુની સરકારમાં મંત્રી પય્યાવુલા કેશવે કહ્યું હતું કે મૈસુરુ સ્થિત કેન્દ્રીય ખાદ્ય સંસ્થાન સીએફટીઆરઆઇને મોકલવામાં આવેલા નમૂનામાં પશુ ચરબીની ભેળશેળ હોવાનો ખુલાસો થયો હતો પરંતુ પૂર્વ જગન મોહન રેડ્ડીની સરકારે આ રિપોર્ટને છૂપાવીને રાખ્યો હતો.

Next Post
આજે કેન્દ્રિય બજેટ ઉત્પાદનને પ્રોત્સાહન, નોકરી પર ફોકસની આશા | Today’s central budget hopes to boost…

આજે કેન્દ્રિય બજેટ ઉત્પાદનને પ્રોત્સાહન, નોકરી પર ફોકસની આશા | Today's central budget hopes to boost...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી… ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાય…

ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી… ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાય…

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …

બંગાળમાં લોકશાહી નહીં, TMCનું ગુંડારાજ ચાલે છે: આસનસોલમાં કાર્યકર્તાની હત્યા પર રાહુલ ગાંધી લાલચોળ |…

બંગાળમાં લોકશાહી નહીં, TMCનું ગુંડારાજ ચાલે છે: આસનસોલમાં કાર્યકર્તાની હત્યા પર રાહુલ ગાંધી લાલચોળ |…

ટ્રમ્પ પર હુમલાના પ્રયાસથી PM મોદી ચિંતિત, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી | pm modi condemns v…

ટ્રમ્પ પર હુમલાના પ્રયાસથી PM મોદી ચિંતિત, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી | pm modi condemns v…

Recent News

ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી… ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાય…

ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી… ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાય…

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …

બંગાળમાં લોકશાહી નહીં, TMCનું ગુંડારાજ ચાલે છે: આસનસોલમાં કાર્યકર્તાની હત્યા પર રાહુલ ગાંધી લાલચોળ |…

બંગાળમાં લોકશાહી નહીં, TMCનું ગુંડારાજ ચાલે છે: આસનસોલમાં કાર્યકર્તાની હત્યા પર રાહુલ ગાંધી લાલચોળ |…

ટ્રમ્પ પર હુમલાના પ્રયાસથી PM મોદી ચિંતિત, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી | pm modi condemns v…

ટ્રમ્પ પર હુમલાના પ્રયાસથી PM મોદી ચિંતિત, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી | pm modi condemns v…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી… ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાય…
GUJARAT

ભોપાલ ગેસ કાંડથી ઈન્દિરા ગાંધી સુધી… ઐતિહાસિક ઘટનાઓ કેમેરામાં કેદ કરનારા દિગ્ગજ ફોટોગ્રાફર રઘુ રાય…

Raghu Rai Death News: ભારતના સૌથી પ્રતિષ્ઠિત અને વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર રઘુ રાયનું રવિવારે નિધન થયું છે. 83 વર્ષની વયે તેમણે...

Read more

દિલ્હી એરપોર્ટ પર ફુલ ઇમરજન્સી જાહેર, સ્વિસ એરના વિમાનમાં ટેક-ઓફ વખતે ધુમાડા નીકળ્યા, 4 ઇજાગ્રસ્ત | …

બંગાળમાં લોકશાહી નહીં, TMCનું ગુંડારાજ ચાલે છે: આસનસોલમાં કાર્યકર્તાની હત્યા પર રાહુલ ગાંધી લાલચોળ |…

ટ્રમ્પ પર હુમલાના પ્રયાસથી PM મોદી ચિંતિત, કહ્યું- લોકશાહીમાં હિંસાને સ્થાન નથી | pm modi condemns v…

હઝારીબાગમાં કાર-ટ્રકની ભીષણ ટક્કરમાં પરિવાર હોમાયો, 3 બાળક સહિત 6 લોકોના મોત | truck car collision i…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In