• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં ‘ASUSE’સર્વેનો પ્રારંભ: બિન-કૃષિ ક્ષેત્રના નાના એકમોનો ડેટા કરાશે એકત્રિત | ASUSE Survey 2…

satyasamachar by satyasamachar
February 2, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં ‘ASUSE’સર્વેનો પ્રારંભ: બિન-કૃષિ ક્ષેત્રના નાના એકમોનો ડેટા કરાશે એકત્રિત | ASUSE Survey 2…
5
VIEWS
Share on FacebookShare on Twitter



ASUSE Survey 2026 Starts in Gujarat: ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના આર્થિક માળખાને સમજવા અને તેને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી દ્વારા રાજ્યવ્યાપી “Annual Survey of Unincorporated Sector Enterprises (ASUSE)” (બિન-નિગમિત ક્ષેત્રના સાહસોનું વાર્ષિક સર્વેક્ષણ) ની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જાન્યુઆરી-2026 થી શરૂ થયેલો આ સર્વે આગામી ડિસેમ્બર-2026 સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે. આ સર્વેનો મુખ્ય હેતુ રાજ્યના વિશાળ બિન-કૃષિ ક્ષેત્રમાં કાર્યરત એકમોની સચોટ માહિતી મેળવવાનો છે, જેથી ભવિષ્યના આર્થિક આયોજનમાં ચોકસાઈ લાવી શકાય.

સર્વેની મુખ્ય વિશેષતાઓ:

કયા એકમોનો સમાવેશ? આ સર્વેમાં ખાસ કરીને નાના ઉત્પાદકો, સેવા પ્રદાતાઓ (Service Providers) અને નાની વેપારી સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વૈજ્ઞાનિક પદ્ધતિ: આંકડાશાસ્ત્ર કચેરીના કર્મચારીઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી પસંદ કરાયેલા ગામો અને શહેરી વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેશે.

ઘરે-ઘરે જઈ માહિતી: ગણતરીદારો નિયત પત્રકોમાં એકમોની વિગતવાર માહિતી એકત્રિત કરશે.

રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ: આ ડેટાનો ઉપયોગ માત્ર રાજ્ય જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે નીતિ ઘડતર અને વિવિધ સરકારી યોજનાઓના આયોજન માટે કરવામાં આવશે.

આ પણ વાંચો: મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે ગણાતી ઇનામી જમીનો હવે કાયદેસર થશે, જાણો કોને મળશે લાભ

નાગરિકોને સહકાર આપવા અપીલ

અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે, જ્યારે પણ સર્વેક્ષણ અધિકારીઓ મુલાકાતે આવે ત્યારે તેમને સાચી અને જરૂરી વિગતો આપી પૂરતો સહકાર આપવામાં આવે. આ માહિતીના આધારે જ સરકાર નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે વધુ સારી કલ્યાણકારી યોજનાઓ ઘડી શકશે.



ASUSE Survey 2026 Starts in Gujarat: ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના આર્થિક માળખાને સમજવા અને તેને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી દ્વારા રાજ્યવ્યાપી “Annual Survey of Unincorporated Sector Enterprises (ASUSE)” (બિન-નિગમિત ક્ષેત્રના સાહસોનું વાર્ષિક સર્વેક્ષણ) ની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જાન્યુઆરી-2026 થી શરૂ થયેલો આ સર્વે આગામી ડિસેમ્બર-2026 સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે. આ સર્વેનો મુખ્ય હેતુ રાજ્યના વિશાળ બિન-કૃષિ ક્ષેત્રમાં કાર્યરત એકમોની સચોટ માહિતી મેળવવાનો છે, જેથી ભવિષ્યના આર્થિક આયોજનમાં ચોકસાઈ લાવી શકાય.

સર્વેની મુખ્ય વિશેષતાઓ:

કયા એકમોનો સમાવેશ? આ સર્વેમાં ખાસ કરીને નાના ઉત્પાદકો, સેવા પ્રદાતાઓ (Service Providers) અને નાની વેપારી સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વૈજ્ઞાનિક પદ્ધતિ: આંકડાશાસ્ત્ર કચેરીના કર્મચારીઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી પસંદ કરાયેલા ગામો અને શહેરી વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેશે.

ઘરે-ઘરે જઈ માહિતી: ગણતરીદારો નિયત પત્રકોમાં એકમોની વિગતવાર માહિતી એકત્રિત કરશે.

રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ: આ ડેટાનો ઉપયોગ માત્ર રાજ્ય જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે નીતિ ઘડતર અને વિવિધ સરકારી યોજનાઓના આયોજન માટે કરવામાં આવશે.

આ પણ વાંચો: મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે ગણાતી ઇનામી જમીનો હવે કાયદેસર થશે, જાણો કોને મળશે લાભ

નાગરિકોને સહકાર આપવા અપીલ

અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે, જ્યારે પણ સર્વેક્ષણ અધિકારીઓ મુલાકાતે આવે ત્યારે તેમને સાચી અને જરૂરી વિગતો આપી પૂરતો સહકાર આપવામાં આવે. આ માહિતીના આધારે જ સરકાર નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે વધુ સારી કલ્યાણકારી યોજનાઓ ઘડી શકશે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More



ASUSE Survey 2026 Starts in Gujarat: ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના આર્થિક માળખાને સમજવા અને તેને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી દ્વારા રાજ્યવ્યાપી “Annual Survey of Unincorporated Sector Enterprises (ASUSE)” (બિન-નિગમિત ક્ષેત્રના સાહસોનું વાર્ષિક સર્વેક્ષણ) ની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જાન્યુઆરી-2026 થી શરૂ થયેલો આ સર્વે આગામી ડિસેમ્બર-2026 સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે. આ સર્વેનો મુખ્ય હેતુ રાજ્યના વિશાળ બિન-કૃષિ ક્ષેત્રમાં કાર્યરત એકમોની સચોટ માહિતી મેળવવાનો છે, જેથી ભવિષ્યના આર્થિક આયોજનમાં ચોકસાઈ લાવી શકાય.

સર્વેની મુખ્ય વિશેષતાઓ:

કયા એકમોનો સમાવેશ? આ સર્વેમાં ખાસ કરીને નાના ઉત્પાદકો, સેવા પ્રદાતાઓ (Service Providers) અને નાની વેપારી સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વૈજ્ઞાનિક પદ્ધતિ: આંકડાશાસ્ત્ર કચેરીના કર્મચારીઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી પસંદ કરાયેલા ગામો અને શહેરી વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેશે.

ઘરે-ઘરે જઈ માહિતી: ગણતરીદારો નિયત પત્રકોમાં એકમોની વિગતવાર માહિતી એકત્રિત કરશે.

રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ: આ ડેટાનો ઉપયોગ માત્ર રાજ્ય જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે નીતિ ઘડતર અને વિવિધ સરકારી યોજનાઓના આયોજન માટે કરવામાં આવશે.

આ પણ વાંચો: મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે ગણાતી ઇનામી જમીનો હવે કાયદેસર થશે, જાણો કોને મળશે લાભ

નાગરિકોને સહકાર આપવા અપીલ

અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે, જ્યારે પણ સર્વેક્ષણ અધિકારીઓ મુલાકાતે આવે ત્યારે તેમને સાચી અને જરૂરી વિગતો આપી પૂરતો સહકાર આપવામાં આવે. આ માહિતીના આધારે જ સરકાર નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે વધુ સારી કલ્યાણકારી યોજનાઓ ઘડી શકશે.



ASUSE Survey 2026 Starts in Gujarat: ગુજરાતમાં અસંગઠિત ક્ષેત્રના આર્થિક માળખાને સમજવા અને તેને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી દ્વારા રાજ્યવ્યાપી “Annual Survey of Unincorporated Sector Enterprises (ASUSE)” (બિન-નિગમિત ક્ષેત્રના સાહસોનું વાર્ષિક સર્વેક્ષણ) ની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જાન્યુઆરી-2026 થી શરૂ થયેલો આ સર્વે આગામી ડિસેમ્બર-2026 સુધી સમગ્ર રાજ્યમાં ચાલશે. આ સર્વેનો મુખ્ય હેતુ રાજ્યના વિશાળ બિન-કૃષિ ક્ષેત્રમાં કાર્યરત એકમોની સચોટ માહિતી મેળવવાનો છે, જેથી ભવિષ્યના આર્થિક આયોજનમાં ચોકસાઈ લાવી શકાય.

સર્વેની મુખ્ય વિશેષતાઓ:

કયા એકમોનો સમાવેશ? આ સર્વેમાં ખાસ કરીને નાના ઉત્પાદકો, સેવા પ્રદાતાઓ (Service Providers) અને નાની વેપારી સંસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વૈજ્ઞાનિક પદ્ધતિ: આંકડાશાસ્ત્ર કચેરીના કર્મચારીઓ વૈજ્ઞાનિક પદ્ધતિથી પસંદ કરાયેલા ગામો અને શહેરી વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેશે.

ઘરે-ઘરે જઈ માહિતી: ગણતરીદારો નિયત પત્રકોમાં એકમોની વિગતવાર માહિતી એકત્રિત કરશે.

રાષ્ટ્રીય સ્તરે ઉપયોગ: આ ડેટાનો ઉપયોગ માત્ર રાજ્ય જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે નીતિ ઘડતર અને વિવિધ સરકારી યોજનાઓના આયોજન માટે કરવામાં આવશે.

આ પણ વાંચો: મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે ગણાતી ઇનામી જમીનો હવે કાયદેસર થશે, જાણો કોને મળશે લાભ

નાગરિકોને સહકાર આપવા અપીલ

અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની કચેરી દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે, જ્યારે પણ સર્વેક્ષણ અધિકારીઓ મુલાકાતે આવે ત્યારે તેમને સાચી અને જરૂરી વિગતો આપી પૂરતો સહકાર આપવામાં આવે. આ માહિતીના આધારે જ સરકાર નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકો માટે વધુ સારી કલ્યાણકારી યોજનાઓ ઘડી શકશે.

Next Post
મેચોની ટિકિટ વિતરણમાં ફૂડ કૂપન મુદ્દે બીસીએ સત્તાધીશો સામે સભ્યોનો રોષ | Members express anger again…

મેચોની ટિકિટ વિતરણમાં ફૂડ કૂપન મુદ્દે બીસીએ સત્તાધીશો સામે સભ્યોનો રોષ | Members express anger again...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે જામનગરમાં અપહરણ કરી ગોંધી રાખ્યા | Rajkot bank manager kidnapped…

રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે જામનગરમાં અપહરણ કરી ગોંધી રાખ્યા | Rajkot bank manager kidnapped…

વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11

વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11

દબાણશાખાની ટીમે માતાજીની દેરી તોડી પાડતા વિવાદ

દબાણશાખાની ટીમે માતાજીની દેરી તોડી પાડતા વિવાદ

‘સરકારી કર્મીનું અપમાન ન કરવું જોઈએ’ કીચડ કાંડમાં BJP નેતા દોષિત, કોર્ટે ફટકારી સજા | BJP Minister N…

‘સરકારી કર્મીનું અપમાન ન કરવું જોઈએ’ કીચડ કાંડમાં BJP નેતા દોષિત, કોર્ટે ફટકારી સજા | BJP Minister N…

Recent News

રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે જામનગરમાં અપહરણ કરી ગોંધી રાખ્યા | Rajkot bank manager kidnapped…

રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે જામનગરમાં અપહરણ કરી ગોંધી રાખ્યા | Rajkot bank manager kidnapped…

વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11

વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11

દબાણશાખાની ટીમે માતાજીની દેરી તોડી પાડતા વિવાદ

દબાણશાખાની ટીમે માતાજીની દેરી તોડી પાડતા વિવાદ

‘સરકારી કર્મીનું અપમાન ન કરવું જોઈએ’ કીચડ કાંડમાં BJP નેતા દોષિત, કોર્ટે ફટકારી સજા | BJP Minister N…

‘સરકારી કર્મીનું અપમાન ન કરવું જોઈએ’ કીચડ કાંડમાં BJP નેતા દોષિત, કોર્ટે ફટકારી સજા | BJP Minister N…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે જામનગરમાં અપહરણ કરી ગોંધી રાખ્યા | Rajkot bank manager kidnapped…
GUJARAT

રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે જામનગરમાં અપહરણ કરી ગોંધી રાખ્યા | Rajkot bank manager kidnapped…

બેંકના ઈન્સ્યોરન્સ વિભાગના મેનેજરની જામનગર પોલીસમાં 6 સામે ફરિયાદ : વ્હાઈટના નાણા બ્લેક કરવા માટે રૂ. 27 લાખની લેતી-દેતીના મુદ્દે...

Read more

વોર્ડનં. ૧૧માંરી-ઈલેક્શન યોજવા કોંગ્રેસની માગ | Congress demands re election in Ward No 11

દબાણશાખાની ટીમે માતાજીની દેરી તોડી પાડતા વિવાદ

‘સરકારી કર્મીનું અપમાન ન કરવું જોઈએ’ કીચડ કાંડમાં BJP નેતા દોષિત, કોર્ટે ફટકારી સજા | BJP Minister N…

અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો | Ahmedaba…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In