• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અંબાજી – મંદિર માં સ્કીમ ૩૯ મુજબ પૂજારીઓ કેટલા???

satyasamachar by satyasamachar
February 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અંબાજી – મંદિર માં સ્કીમ ૩૯ મુજબ પૂજારીઓ કેટલા???
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ જીતવા કેટલો સ્કોર કરવો પડે? મૂળ ગુજરાતી કેનેડાના વાઈસ કેપ્ટન હર્ષ ઠાકરે…

ભારતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ જીતવા કેટલો સ્કોર કરવો પડે? મૂળ ગુજરાતી કેનેડાના વાઈસ કેપ્ટન હર્ષ ઠાકરે…

T20 વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલા પહેલાં વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ…

T20 વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલા પહેલાં વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ…

જામનગરના ધ્રોલમાં હોસ્ટેલમાં 11 સાયન્સની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, પરિવાર પર આભ તૂટ્યો | 17 Year Ol…

જામનગરના ધ્રોલમાં હોસ્ટેલમાં 11 સાયન્સની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, પરિવાર પર આભ તૂટ્યો | 17 Year Ol…

Load More


શું એક વ્યક્તિ ને પૂજા નો અધિકાર હોય તો તેના બદલે તેનો પુત્ર પૂજા કરી શકે ખરો???

વારસાઈ હક નાબૂદી છતાં પણ    અંદરખાને ગોડમોડ વહીવટ કરી પૂજા કરતા એકજ પરિવાર ના સભ્યો……

ગાદી ના સંચાલકો હાઈ કોર્ટ ના નિર્ણય ની અવગણના કરી પોતાની મરજી મુજબ વારસાઈ ખાતું ચલાવી રહ્યા છે…..????

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આવેલ ભટ્ટજી મહારાજ ની ગાદી એ વિવાદો નું કેન્દ્રસ્થાન બન્યું હોય તેમ અનેકો વખત હિસાબી ગોટાળા, તો ખોટા હિસાબો અને માહિતી રજૂ કરવાં બાબતે કઈ કેટલી વાર મીડિયા માં ચમકી ચૂક્યા છે તેમ છત્તા પણ સુધારવાનું નામ જ ના લેતા હોય તેમ પોતાની મરજી મુજબ વહીવટ કરતા આ સંચાલકો હવે તો હાઇ કોર્ટ ના નિર્ણય ને પણ ઘોળી ને પી ગયા હોય તેમ વર્તી રહ્યા છે…..

અંબાજી મંદિર ખાતે વર્ષો પહેલા દાંતા સ્ટેટ ના રાજવી દ્વારા માતાજી ની પૂજા માટે નિમાયેલા સિદ્ધપુર ના 4 બ્રાહ્મણો ની નિમણૂક કરી હતી જે મુજબ 4 બ્રાહ્મણો ને વારા મુજબ દર વર્ષે પૂજા નો અધિકાર પ્રાપ્ત થયો હતો પરંતુ આ બ્રાહ્મણો ની સમયાવધિ પૂરી થયા બાદ પણ નવા પૂજારી ની નિમણૂક બાબતે હાઈ કોર્ટ ના ચુકાદા હોવા છતાં મંદિર ટ્રસ્ટ કે આ ગાદી ના સંચાલકો દ્વારા કોઈ નવી નિમણૂક નહીં કરી વારસાઈ ખાતું ચલાવી પોતાના જ પરિવાર ના સભ્યો ને પૂજારી ઘોષિત કરી આવક રળવા નો સ્તોત્ર બનાવી અંદરખાને બધું ગોડમોડ ચલાવી રહ્યા છે ત્યારે હાઈ કોર્ટ ના ચુકાદા ને પણ બાજુ પર મૂકી મનમાની કરતા આ ગાદી સંચાલકો હાઈ કોર્ટ થી પણ મોટા થઈ ગયા હોય તેમ કહી રહ્યું છે.

ગુજરાત હાઈ કોર્ટ દ્વારા વર્ષ 2006 માં જાહેર કરેલ ચુકાદા મુજબ પૂજારી ની સમયાવધિ પૂર્ણ થતા નવા પૂજારી ની નિમણૂક બાબતે સ્કીમ 39 મુજબ ચુકાદો જાહેર કરી હતી જેને આજ 20 વર્ષ થવા છતાં પણ કોઈ અમલવારી કરાતી નથી? તેનું કારણ શું? જ્યારે હાઈ કોર્ટ દ્વારા ચુકાદા જાહેર થતા નવા પૂજારી ની નિમણૂક થવી જોઈએ તેના બદલે વારસાઈ માં અધિકાર મળ્યો હોય તેમ આ પૂજારી ના વારસદારો દ્વારા હક જમાવી અડ્ડો જમાવી બેઠા છે ત્યારે આ પૂજારીઓ માંથી સ્કીમ 39 મુજબ પણ કેટલા પૂજારી જોવા જોઈએ અને હાલ માં કેટલા પૂજારીઓ અહીં પૂજા કરી રહ્યા છે તેમ પણ વિચારશીલ પ્રશ્ન છે ત્યારે જો હાઈકોર્ટ ના નિર્ણય ની અવગણના કરી પોતાની મનમાની ચલાવતા આ પૂજારીઓ વારસાઈ હક જમાવી રહ્યા છે ત્યારે હાઇકોર્ટે  દ્વારા શું આ બાબતે કઈ કડક કાર્યવાહી થશે ? કે ફક્ત રાજવી પરિવાર નો વારસાઈ હક નાબૂદ કરી સંતોષ માનતા તંત્ર ગાદી સંચાલકો બાબતે કઈ કાર્યવાહી કરશે તે જોવું રહ્યું……!!!

રિપોર્ટર.    અમિત પટેલ અંબાજી

Next Post
વસતી ગણતરીમાં જ્ઞાતિના પૂરાવા આપવા પડશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કરી ટકોર | supreme court cas…

વસતી ગણતરીમાં જ્ઞાતિના પૂરાવા આપવા પડશે? સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કરી ટકોર | supreme court cas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ જીતવા કેટલો સ્કોર કરવો પડે? મૂળ ગુજરાતી કેનેડાના વાઈસ કેપ્ટન હર્ષ ઠાકરે…

ભારતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ જીતવા કેટલો સ્કોર કરવો પડે? મૂળ ગુજરાતી કેનેડાના વાઈસ કેપ્ટન હર્ષ ઠાકરે…

T20 વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલા પહેલાં વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ…

T20 વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલા પહેલાં વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ…

જામનગરના ધ્રોલમાં હોસ્ટેલમાં 11 સાયન્સની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, પરિવાર પર આભ તૂટ્યો | 17 Year Ol…

જામનગરના ધ્રોલમાં હોસ્ટેલમાં 11 સાયન્સની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, પરિવાર પર આભ તૂટ્યો | 17 Year Ol…

આશા વર્કરોએ સરકાર સામે બાંયો ચઢાવી, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 100થી વધુની અટકાયત | anganwadi …

આશા વર્કરોએ સરકાર સામે બાંયો ચઢાવી, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 100થી વધુની અટકાયત | anganwadi …

Recent News

ભારતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ જીતવા કેટલો સ્કોર કરવો પડે? મૂળ ગુજરાતી કેનેડાના વાઈસ કેપ્ટન હર્ષ ઠાકરે…

ભારતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ જીતવા કેટલો સ્કોર કરવો પડે? મૂળ ગુજરાતી કેનેડાના વાઈસ કેપ્ટન હર્ષ ઠાકરે…

T20 વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલા પહેલાં વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ…

T20 વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલા પહેલાં વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ…

જામનગરના ધ્રોલમાં હોસ્ટેલમાં 11 સાયન્સની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, પરિવાર પર આભ તૂટ્યો | 17 Year Ol…

જામનગરના ધ્રોલમાં હોસ્ટેલમાં 11 સાયન્સની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, પરિવાર પર આભ તૂટ્યો | 17 Year Ol…

આશા વર્કરોએ સરકાર સામે બાંયો ચઢાવી, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 100થી વધુની અટકાયત | anganwadi …

આશા વર્કરોએ સરકાર સામે બાંયો ચઢાવી, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 100થી વધુની અટકાયત | anganwadi …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ભારતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ જીતવા કેટલો સ્કોર કરવો પડે? મૂળ ગુજરાતી કેનેડાના વાઈસ કેપ્ટન હર્ષ ઠાકરે…
GUJARAT

ભારતે ન્યૂઝીલેન્ડ સામે ફાઈનલ જીતવા કેટલો સ્કોર કરવો પડે? મૂળ ગુજરાતી કેનેડાના વાઈસ કેપ્ટન હર્ષ ઠાકરે…

Canada Team Vice Captain Harsh Thaker Exclusive Interview: અમદાવાદમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપનો ફાઈનલ રમાશે. ત્યારે...

Read more

T20 વર્લ્ડ કપ ફાઈનલનો રોમાંચ: ભારત-ન્યૂઝીલેન્ડ મુકાબલા પહેલાં વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ…

જામનગરના ધ્રોલમાં હોસ્ટેલમાં 11 સાયન્સની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો, પરિવાર પર આભ તૂટ્યો | 17 Year Ol…

આશા વર્કરોએ સરકાર સામે બાંયો ચઢાવી, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે 100થી વધુની અટકાયત | anganwadi …

વડોદરા: ગાડીમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરાફેરી : પાંચની ધરપકડ | Vadodara: Liquor smuggling by m…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In